આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જી.છોટાઉદેપુર તથા કે.એચ.સુર્યવંશી I/C નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન જી.છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. […]
Author: JKJGS
જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના વિ.સી.હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજંડા ઓગ્મેન્ટેશ/રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત નવીન/રીવાઈઝ્ડ યોજનાઓની મંજૂરી, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય કામોની સમિક્ષા, ગ્રીવન્સ, નલ જલ મિત્ર, PACS/SHG,GST/TDS વગેરેની સમીક્ષા, ધરતી આબા કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરી સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી આ […]
છોટાઉદેપુરના ધંધોડા નવી વસાહત ખાતેથી માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતાં જેસીબી મશીન અને ટ્રેકટરને ખાન ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યું
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર નગરથી નજીક આવેલ ધંધોડા ગામે નવી વસાહત ખાતે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા ટ્રેકટર અને જેસીબી મશીનને ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાણ ખનીજ વિભાગની ટીમને […]
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના માખણિયા પર્વત પર એડવેન્ચર તથા બેઝિક કોર્ષની સાહસ તાલીમ શિબિરનું આયોજન
સાહસિક તાલીમ શિબિરમાં જોડાવવા ૨૭ ડીસેમ્બર સુધીમાં અરજી કરવી છોટાઉદેપુર:ગુરૂવાર:- ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિની તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટે વધુ વિકલ્પ મળે અને વધુમાં વધુ સાહસિકોને તાલીમનો લાભ મળી રહે તે હેતુથી સૌ પ્રથમ વાર છોટાઉદેપુર […]
લાકડા માંથી મૂર્તિઓ બનાવતા હસ્ત કલાકાર રાતનભાઈ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રતનભાઈ રાઠવા ઝાડના થળ ના નકામા મૂળિયાં માંથી લાકડાની મૂર્તિઓ બનાવી વેસ્ટ માંથી બનાવી રહ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ છોટાઉદેપુર જિલ્લાના કનલવા ગામના રતનભાઈ રાઠવા આમ તો ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓને લાકડા માંથી મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ ધરાવે છે, ત્યારે તેઓ નવરાશ ની પળો માં […]
ગુજરાતમાં ડમી સ્કૂલો : કાગળ પર શિક્ષકો અને બાળકો,પૂર્વ શિક્ષણ બોર્ડના સભ્યે જ ખોલી પોલ
રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડ પૂર્વ સભ્યએ માંગ કરી ગુજરાતમાં એક બાદ એક ડમીકાંડ સામે આવી રહ્યા છે ત્યારે આજે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે […]
માંગરોળ શહેરના કચરાનો મુદ્દો ફરી ગરમાયો
નજીકના શાપુર ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરી ઠાલવવામાં આવી રહેલી ગંદકી મુદ્દે ગ્રામજનોમાં પ્રવર્તી રહેલા ભારે રોષ વચ્ચે તાજેતરમાં કચરો ઠાલવતા ન.પા.ના ટ્રેક્ટરોને રોકી દેવાયા હતા. તંત્રને આજીજી બાદ છેલ્લા બે દિવસથી આ બાબતે પ્રસરી રહેલી ગરમાગરમી વચ્ચે હવે આ વિવાદ પોલીસ સમક્ષ પહોંચ્યો છે. શાપુરના સરપંચે ન.પા.ના ચીફ ઓફિસર, વહિવટદાર સહિતના વિરુદ્ધ […]
માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આંખોની તપાસ સાથે ફ્રી ચશ્માં વિતરણ કેમ્પ યોજાયો
માંગરોળ શહેરની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પ્રથમવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનાગઢ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ સાથે નિશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરાતા મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના લોકોએ લાભ લીધો હતો. માંગરોળના લોકોને આંખોની તકલીફથી રાહત તથા મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કેમ્પમાં નેત્ર […]
હળવદના દેવળિયા નજીક નીલગાય આડી આવતા ખાનગી બસ પલટી : 9 લોકોને ઇજા થઈ
હળવદ ગાંધીનગર પાસે આવેલા પોર ગામના 56 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને કચ્છમાં માતાના મઢ દર્શન કરીને કચ્છ, ભુજ અને અંજાર ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મંગળવારની રાત્રે દેવળિયા નજીક નીલગાય આડી આવતા બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલાઓ તેમજ વૃધ્ધો સહિતના કુલ 56માંથી 9 જેટલા લોકોને ઇજા થઇ […]
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ અંગે આપી જરૂરી માહિતી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, ૫૭,૨૦૯ મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો આપવામાં આવી હતી. આ સ્કીમ ૨૦૧૬ માં વેઇટલિસ્ટ મુસાફરોને કન્ફર્મ સીટો […]










