સાવરકુંડલામાં બુથ નંબર ૫ શ્રમજીવી નગર ખાતે પોલિયોની કામગીરી પોલિયો રસી બુથનું ઉદઘાટન કરેલ કમલેશભાઈ રાનેરા તથા હંસાબેન રાનેરા આંગણવાડી વર્કર રીટાબેન એ ઠાકર આશા વર્કર મંજુલાબેન પરમાર તથા નર્સબેન બુથ સુપરવાઇઝર હીનાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ તથા સહાયક અંબાબેન બી રાઠોડ જાનવીબેન પરમાર બિપીન પાંધી સાવરકુંડલા
Author: JKJGS
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવેલ ૩૩૨ મો વિનામુલ્યે નેત્ર કેમ્પ યોજાયો
સાવરકુંડલામાં આવેલ ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કે જેના સંતોનું એક જીવન સૂત્ર છે કે ‘ જનસેવા એજ પ્રભુસેવા ‘ નાં આર્દશ મંત્ર સાથે તારીખ. ૬-૧૨-૨૪ શુક્રવાર. ( દર માસના પ્રથમ શુક્રવાર ) ૩૩૨મો વિનામુલ્યે મહાનેત્રયજ્ઞ નેત્રમણી સાથે યોજવામાં આવેલ જેમાં કુલ ૯૫ દર્દીઓએ સામેલ હતા જે પૈકી ૧૬ દર્દીઓને નેત્રમણીની આવશ્યકતા […]
ઇન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષ ની સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાન નુ છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું
ઇન્ડિયન આર્મીમાં ૩/૧૧/૨૦૦૭ માં ભરતી થયેલ અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ ૧૭ વર્ષ સુધી સેવાઓ બજાવી વય નિવૃત થયેલા આર્મી મેન આજે સવારે રમલીયાભાઈ રાઠવા નું છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રમલીયાભાઈ રાઠવા નાં ગામ વાગલવડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા- સંબંધીઓ તેમજ સાથી કેટલાક […]
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ચાર ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપે અને તે ડાંગરનો પાક તેઓના ઘરેથી ભરી જાય છે
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ચાર ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપે અને તે ડાંગરનો પાક તેઓના ઘરેથી ભરી જાય છે. ડાંગરનો ટેકાનો ભાવ સરકારે 460 છે. ત્યારે આ ખાનગી કંપની 525 રૂપિયા ટેકાનો ભાવ આપીને ખરીદી કરે છે. સરકારે […]
છોટાઉદેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનું મરામત તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબુતીકરણ જેમાં માટી પાળાનું જંગલ કટીંગ, માટીકામ, ડ્રાય રબલ સ્ટોંગ પીચિંગ, જુના એચ.આર.વેલની જગ્યાએ નવા એચ.આર.વેલનું બાંધકામ અને H.R.ના નવા NP3 પાઈપ નાખવાની કામગીરી તેમજ encasing, એચ.આર.નો એપ્રોચ સ્લેબનું નવીનીકરણ, રેલીંગ, તથા ડેમ સાઈટ પર આવર જવર માટે ૨૦૦ મીટરની લંબાઈના એપ્રોચ રોડની કામગીરી […]
છોટાઉદેપુર જિલ્લામાં નગર અને તાલુકા પ્રમુખ બનવા 74 ફોર્મ ભરાયા
સંગઠનમાં ઊંચો હોદ્દો મેળવવા જિલ્લાના મુખ્ય શહેર અને 6 તાલુકાઓમાં 74 હરીફો મેદાને છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી ગતરોજ-તા 7 અને આજે તા 8/12/24 ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છોટાઉદેપુર શહેર અને 6 તાલુકાઓમાં […]
ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે આયોજન કરવામાં આવ્યું હતું
ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ડોન રૂઆના ચાર હાઉસ ઝાત્તી હાઉસ, સાવ્યો હાઉસ, રૂઆ હાઉસ, બોસ્કો હાઉસ દ્વારા મસ્પાસ બાદ મશાલ જ્યોત જલાવી સપોર્ટ ડેને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ, માસ ડ્રીલ, પિરામીડ, ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ […]
છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડની કિટમાં વધારો કરવા કલેકટરને રજુઆત
જિલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોએ પ્રજાની સમસ્યાને નિવારવા કલેકટરને ભલામણ કરી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તથા નવા આધારકાર્ડ બનાવવા માટે તથા ઇ કે વાઈ સી માટે પ્રજાની લાઈનો લોક સેવા કેન્દ્રો ઉપર જોવા મળે છે. જે લાઈનોમાં ઉભા રહેવા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી સગર્ભા મહિલાઓ , […]
માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર પાસે સ્કુટર ને ટ્રકે હડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું સ્થળ ઉપર કમકમાટી ભરી મૃત્યુ..
માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર GJ 11 AK 439 અને ટ્રક GJ 31 T 10O5 વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મૃત્યુ થયેલ છે જ્યારે ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો છે ચાર વર્ષના બાળકે માતા ને ગુમાવેલ છે અને આ પતી પત્ની ની જોડીને ખંડિત થયેલ છે […]
રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ
અંકુર ઋષિ નર્મદા : તા. ૮ રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ડો […]










