તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તારીખ ૬-૧-૨૫ ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.કાર્યક્રમની શરૂઆત સાવરકુંડલાના જાંબાઝ એએસપી વલય વૈદ્ય (આઈપીએસ) દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની […]
Author: JKJGS
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાના રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ દ્વારા યોજાયેલ ખાસ શિબિરનું ઉદ્ઘાટન
તારીખ ૫-૧-૨૫ થી તારીખ ૧૧-૧-૨૫ સુધી યોજાયેલ એન.એસ.એસના ખાસ શિબિરનું ઉદઘાટન તારીખ ૬-૧-૨૫ના રોજ , સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર, ગ્રામ પંચાયત બાબાપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ગ્રામ પંચાયત બાબાપુરના સરપંચ શ્રી હર્ષાબેન ચાવડા તથા અતિથિ વિશેષ રમેશભાઈ ગોંડલીયા હતા. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે સર્વ મહેમાનોનું સ્વાગત કર્યું. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો.હરિતાબેન જોષીએ […]
ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થતાં ઠંડીથી બચવા પ્રાણીઓ પણ તાપણાંના સહારે
સા.કુંડલાના આંબરડી ગામે મોડીરાત્રે શ્વાન પરિવાર અને ગાયો લોકોએ કરેલ તાપણાં નજીક બેસી ઠંડી ઉડાડતા જોવા મળ્યા અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં જનજીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે, ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતાં માનવ જીવ […]
સાવરકુંડલા બ્રહ્મસમાજનું ગૌરવ મહેતા અસ્મિતા અશોકભાઈ
તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સાવરકુંડલા તાલુકામાં કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન એમ.એલ. શેઠ વ્યાયામ મંદિર ખાતે થયું હતું. જેમાં ૨૫૦ કરતા પણ વધારે વિધાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તે સ્પર્ધામાંથી વક્તૃત્વ સ્પર્ધા (૧૫ થી ૨૦ વર્ષ)માં મહેતા અસ્મિતા અશોકભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે. તાલુકા […]
સાવરકુંડલાના ભુવા રોડ પર કડબ ભરેલ આયસર ગાડીમાં લાગી ભીષણ આગ
આગ ઓલવવા પાલિકાના ફાયર ફાઇટરની ટીમ ફાયર સાધનો સાથે બનાવના સ્થળે તત્કાલ પહોંચી આગને કાબુ કરાય ગતરોજ લગભગ સાંજના સાત આસપાસના સમય અને રવિવારના હોલીડે માહોલમાં આગના બનાવની જાણ થતાં પાલિકાના સત્તાધીશો વિપક્ષો અને પોલીસ આગના બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર હેડ જયરાજભાઈ ખુમાણ,કૌશિકભાઈ બોરીસાગર,રવિભાઈ જેબલીયા ,પ્રદીપભાઈ ખુમાણ દ્વારા ભારે જહેમત […]
યાત્રાધામ અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ નું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ ૧૯૨૫ થી શાખામાં વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર ઉત્થાનનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. હવે વિશ્વમાં ભારતમાતાનો જય જયકાર થાય માટે. વર્ષ-૨૦૨૫ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે જેના અનુસંધાને અંબાજી તાલુકા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ’નું યાત્રાધામ અંબાજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અંબાજીને તાલુકો બાંધવામાં આવે […]
કોબ્રા સાપનો જીવ બચાવ્યો!
સાવરકુંડલાના વાઘનાથ પરા વિસ્તારમાં એક અનોખી ઘટના બની. એક કોબ્રા સાપ પાંચ કિલોના ગેસના બાટલામાં ફસાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી રમેશભાઈ ચૌહાણે આ બાબતની જાણ વન વિભાગને કરી. વન વિભાગની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોએ મળીને ખૂબ જ મહેનત કરીને સાપને બચાવી લીધો. સાપને વધુ સારવાર માટે પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. સારવાર બાદ સાપ સંપૂર્ણ […]
છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી ક૨વા તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પ્રજાપતિ નાઓના માર્ગદર્શન […]
છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઇ
છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ ૪૩ જેટલા વનરક્ષકો નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું અયોજન કરી વન વિભાગ માં કરવા ની થતી કામગીરી નુ બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવા માં આવ્યું હતું જેમાં 13 બહેનો અને 30 ભાઈઓ ને જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ […]
છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જમાવટ ન્યુઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી સહીત જિલ્લા […]










