મહેસાણા ‘ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત’ના નારા વચ્ચે મહેસાણા જિલ્લાની ગોઝારીયાની કન્યા અને કુમાર શાળામાં વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. મહેસાણામાં ૧૯૭૩ થી જૂના સિમેન્ટના પતરાવાળા આ ઓરડા ૨૦૨૧ થી ડેમેજ જાહેર થયા હોવા છતાં નવા ઓરડા બન્યા નથી.કન્યા શાળામાં કુલ ૧૪ રૂમ પૈકી ૮ રૂમ ડેમેજ હોવાથી ૩૩૩ વિદ્યાર્થીનીઓને બાકીના […]
Author: JKJGS
રાજકોટ ક્રાઇમબ્રાંચે ૧૨ વર્ષથી ફરાર બેવડી હત્યાના હત્યારાને ગાઝિયાબાદમાંથી ઝડપ્યો
રાજકોટ ક્રાઇમબ્રાંચે એક વખત ફરી પોતાની કાર્યક્ષમતાનો પરચો આપ્યો છે. વર્ષ ૨૦૧૨માં બનેલી બેવડી હત્યાના આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્માને ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં થયેલી બેવડી હત્યાના આરોપીને પોલીસે ૧૨ વર્ષ બાદ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાંથી ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે ગુનેગાર જ્યાં પણ છુપાય, […]
ઊંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબારઃ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘમાસાણ મચી ગયું
ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો […]
જસદણમાં યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યુ
જસદણમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવતો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે સગીરા ને કાગવડ ઘેલા સોમનાથ સહિતના સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. રાજકોટના જસદણમાં થયેલી ચોંકાવનારી ઘટનામાં ૨૯ વર્ષીય એક યુવકે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી આરોપી રોહિત પીઠવા પાનનો ગલ્લો ચલાવતો હતો અને […]
વયોવૃધ્ધ કાકીની અંતિમયાત્રા અબીલ ગુલાલ બેન્ડવાજા સાથે નીકળી : ભત્રીજાઓએ કાકીની અંતિમ ઈચ્છા પુરી કરી
ખીજડીયા ગામે સ્મશાન માં અંતિમ રથનું પણ દાન કર્યું છે મોટા શહેરોમાં વૃદ્ધઆશ્રમોમાં માતાપિતાને દીકરાઓ મૂકી અવતાના ના કિસ્સાઓ જાેવા મળે છે ત્યારે વડીયા પંથક ના ખાન ખીજડીયા ગામની વાત કરીએ તો એક વૃદ્ધ મહિલા જેમની ૧૦૧ વર્ષની ઉંમર અને એ તેમના ભત્રીજાઓની સાથે રહેતા આ માજીને કોઈ દીકરા કે દીકરીઓ સંતાનમાં ન હતા અને […]
વડોદરામાં IOCL આગની ઘટના, ૪૦ દિવસ પહેલાં પણ આગ લાગી હતી
વડોદરામા IOCLન્માં સાંજના સમયે રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગ પર ફાઈરની ટીમે કાબુ મેળવ્યો છે. વડોદરાની IOCL રિફાઇનરીમાં ગઈકાલે ફરી એકવાર આગ લાગી છે. IOCL રિફાઇનરીમાં ૪૦ દિવસમાં બીજી આગની ઘટના છે. અગાઉ ૧૧ નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં ૨ કામદારોના મોત થયા હતા. […]
બોટાદમાં તાલુકા સેવા સદનમાં છત પર લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં જાેવા મળ્યા
સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જાેવા મળી રહ્યું છે બોટાદ તાલુકા સેવાસદન માં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજીબાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર […]
સીનીયર સિટીઝનના નામ-સરનામા વાળુ બનાવટી આધારકાર્ડથી ગુનાહિત પ્રવૃતિ કરતી ગેંગ ઝડપાઈ
આધારકાર્ડને આધારે બેન્ક ખાતા ખોલાવી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા અમદાવાદમાં રહેતા એક સિનીયર સિટીઝને આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાના સમયગાળામાં તેમના નામ-સરનામાનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિના ફોટા વાળા આધારકાર્ડ, પાન કાર્ડ બનાવીને ટપાલ દ્વારા અલગ અલગ તારીખે તેમના ઘરે આવ્યા હતા. ઉપરાંત આ […]
ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી
ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના ૨૧ ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી, ૨૧ મોબાઈલ, બાઈક અને છરા કબજે કર્યા સરખેજમાં ૧૩ ડિસેમ્બરના રોજ સંદીપ વી.રાણા તેના મિત્ર અજયકુમાર રાવ અને અનમોલ શર્મા સાથે એસપી રીંગ રોડથી કાવેરી બિલ્ડીંગની સાઈડ તરફ જતો હતો ત્યારે બાઈક પર આવેલા ચાર શક્સોએ તેમને અટકાવ્યા હતા.બાદમાં […]
નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા, ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને કરોડોનું નુકસાન થયું
કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું, કચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાતા અગરીયાઓને કરોડો રૂપિયા નુકસાન થયું. નાના રણમાં નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા. અંદાજે રણના ૩૦ કિલોમીટર વિસ્તારોમા નર્મદાના પાણી ભરાતા મીઠું પકાવવા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા. પાણી ફરી વળવાના કારણે ૪૦૦થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને ૨ કરોડથી વધુની રકમનું […]










