જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ’ તરીકે જાહેર કરાયું છે. હાલાર પંથકમાં સમાવિષ્ટ થતા જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભોપા રબારીઓ ખારાઇ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે […]
Author: JKJGS
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે તુલસી વિવાહનું સુંદર આયોજન પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. નેસડી ગામના સવજીભાઈ રણછોડભાઈ પેથાણી દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતુ. ગામના મુખ્ય ચોકમાં આવેલ રામજી મંદિર એટલે કે ચોરાના ઠાકોરની જાન જોડીને ગામ લોકો સવજીભાઈ પેથાણીને આંગણે ઠાકોરજીને પરણાવવા પધાર્યા હતા. જેમ દીકરીના લગ્ન કરે એમ સંપૂર્ણ રીત રસમ […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૭૨ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો
૯૩ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૨૬ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૨મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ […]
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે તુલસી વિવાહ યોજાયા
સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામે શ્રી સુખરામબાપુ રામજી મંદિરના ઠાકોરજીના શુભ વિવાહનું આયોજન તારીખ ૧૨-૧૧-૨૪ ના રોજ મોટા ભમોદરાના યજમાન અ. સૌ. લીલીબેન તથા કરશનભાઈ મોહનભાઈ બોઘરાના નિવાસ સ્થાને તુલસી (વૃંદા) સાથે નિર્ધારિત કરવામાં આવેલ આમ ભમોદરા ગામે રૂડા તુલસી વિવાહનો માંગલિક પ્રસંગ યોજાયો. આ પ્રસંગે રૂડા ગીતો, મંડપ મૂહુર્ત, ભોજન સમારંભ તેમજ જાન પ્રસ્થાન જેવા […]
આજ રોજ જોડિયા ગામે CHC હોસ્પીટલ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતુ
જોડિયા CHC હોસ્પીટલ ખાતે આયુષમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જામનગરના જી.જી.હોસ્પિટલ અને CHC હોસ્પીટલ ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જામનગર ના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મશીભાઈ ચનીયારા અને જોડીયા માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ચિરાગભાઈ વાંક એન જોડીયા બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ ઠાકર અને CHC હોસ્પિટલના જોડીયા ના […]
સાવરકુંડલા વીજપડી નેશનલ હાઈવે બન્યો બેકાર
સાવરકુંડલાથી વીજપડી અનેક વખત રજૂઆત કરવા છતાં મસ્ત મોટા ખાડાઓ અધિકારીઓને દેખાતા નથી માનવ જિંદગી મુશ્કેલીમાં અવારનવાર મુકાતી હોય છે કોઈના હાથ ભાગે, કોઈના પગ ભાંગે અન્ય નાના-મોટીજાઓ થતી હોય છે અવારનવાર અકસ્માત કરતા હોય છે પરંતુ જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક બે ખાડા બુરીને જતા રહેતા હોય છે પરંતુ સાવરકુંડલાથી બાઢડા […]
નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી, ત્રણ ટ્રેક્ટર જેટલા કચરાનો નિકાલ કર્યો
ગાંધીનગરની દહેગામ નગરપાલિકા દ્વારા સફાઈ મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ મહા અભિયાન શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર શ્રી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ શ્રી મ્યુનિસિપલ ઇજનેર શ્રી, તેમજ આસિસ્ટન્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફ મેમ્બરો દ્વારા ઔડા ગાર્ડન તથા ઔડા તળાવની આસપાસના […]
પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકીઃ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ
હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ૈંઝ્રૈંઝ્રૈં લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે સ્ર્ેં સંપન્ન યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૪ નવેમ્બરથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે પ્રતિ પશુપાલક ૧ […]
બિહારના દરભંગાથી વડાપ્રધાનશ્રી દ્વારા અમદાવાદના ચાંદલોડિયા સહિત દેશનાં ૧૮ રેલવે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો’નું ઈ – લોકાર્પણ કરાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- મ્ રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર’નું ઈ-લોકાર્પણ કરાયું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન તેમજ સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’માં નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે અને લોકોની આરોગ્ય સુખાકારી વધશેઃ મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- […]
કલેક્ટરશ્રી મેહુલ દવે ઓચિંતા જ દહેગામની મામલતદાર કચેરીએ પહોંચ્યા
નાગરિકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર મળવો જાેઈએ, એવી સંવેદના અને ઈચ્છા શક્તિ ધરાવતા, ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે, બુધવારે દહેગામની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દહેગામ કચેરી ખાતે કાર્યરત આધાર કેન્દ્ર,ઇ-ધરા કેન્દ્ર ,જનસેવા કેંદ્ર,સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી . આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ દવેએ અરજદાર પાસેથી, સરકાર દ્વારા આપવામાં આવી […]










