Gujarat

સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ગતરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

 આવા કાર્યક્રમોમાં ક્લાસ વન અધિકારીની હાજરી અપેક્ષિત હોય પરંતુ આ કાર્યક્રમમાં તેની ઉપસ્થિતિ જોવા મળી નહી..!! ગતરોજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે તારીખ ૨૪-૧૨ – ૨૪ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં કુલ ચાર અરજદારોની અરજી આવી હતી આમ તો મહિનાના ચોથા બુધવારે યોજાતો તાલુકા સ્વાગત કાર્યક્રમ નાતાલની  બુધવારે જાહેર રજા હોય ગતરોજ મંગળવારે યોજાયો હતો. […]

Gujarat

ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે છોટાઉદેપુર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ 2024 નિમિત્તે દરેક જિલ્લામાં તાલુકા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રસિકભાઈ રાઠવા અને શહેર ભાજપ પ્રમુખ તરીકે અંકુરભાઈ પંચોલીની વરણી કરવામાં આવી છે. સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મંડલ પ્રમુખ, કવાટ મંડલ પ્રમુખ, નસવાડી મંડળ પ્રમુખ […]

Gujarat

છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ , તાલુકા પ્રમુખ અને તાલુકા યુવા પ્રમુખની વરણી કરાઈ છે

આગામી નગરપાલિકા અને ખાલી પડેલી પંચાયતની બેઠકો માટે ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર તાલુકા સંગઠનના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. શહેર પ્રમુખ તરીકે એજાઝહુસૈન શેખ અને તાલુકા પ્રમુખ તરીકે હેમસિંગભાઈ રાઠવાની પસંદગી કરાઈ છે. છોટાઉદેપુર તાલુકા યુવા પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાને નિમણૂક પત્ર અપાયો છે. નવા નિમાયેલા પ્રમુખોને નિયુક્તિ […]

Gujarat

પ્રાર્થના સભા / ઉઠમણું

સ્વ. નરેન્દ્રભાઈ રતિલાલ વણઝારા ઉં. વર્ષ ૬૬ નું દુખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા /ઉઠમણું  તારીખ ૨૬-૧૨-૨૪ ના ગુરૂવારના  રોજ સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે. તેમની પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. નોંધ: પરિવારને સાંત્વના પાઠવવા સંદર્ભે B.A.P.S. અમરેલી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ.સાધુચરિત સ્વામિ પણ આ અણધારી આવી પડેલ દુખની […]

Gujarat

સાવરકુંડલામાં મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં અત્યાર સુધીમાં કુલ 112021(એક લાખ એકવીસ હજાર અને એકવીસ)e -kyc  પૂર્ણ કરેલ 

જાહેર રજાના દિવસોમા પણ પુરવઠા વિભાગ પ્રસંશનીય કામગીરી જોવા મળી રજાના દિવસોમાં પણ  e-kyc માટે સાવરકુંડલાના મામલતદાર શ્રી અને અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર શ્રી સહિત પૂરવઠા  વિભાગનો સ્ટાફનો સ્ટાફ ખડેપગે હાલમાં ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના e-kyc અંગેની ખાસ ઝુંબેશ રૂપે કામગીરી થઈ રહી છે જેને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીની પુરવઠા શાખા દ્વારા કચેરી […]

Gujarat

સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અસરકારક રીતે થાય તે પ્રકારે કામગીરી કરવા સાંસદશ્રીનું લગત અધિકારીશ્રીઓને સૂચન જિલ્લાના વિકાસ અને પ્રશ્નો ઉકેલવાનું મહત્વનું માધ્યમ દિશા મોનિટરિંગ સમિતિ: સાંસદશ્રી જામનગર તા.૨૪ ડિસેમ્બર, જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Gujarat

આગામી 31 મીથી ઘેર-ઘેર સંસ્કાર આપો અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના ઉર્સ મેળાનો પ્રારંભ થશે

ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર ઘેર સંસ્કાર શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસનમુક્તિ ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની દરગાહ શરીફમાં હાલના એકમાત્ર સજજાદાનશીન-ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે. […]

Entertainment

બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય છે? જાણો

બોક્સ ઓફિસ પર જ્યારે પણ કોઈ નવી ફિલ્મ શરૂ થાય તો તે મોટાભાગે શુક્રવારે રિલીઝ થાય છે. બોલીવુડમાં ફિલ્મ શુક્રવારે રિલીઝ કરવાનું ચલણ છે તો સાથે જ સાઉથમાં ફિલ્મ હમેશા ગુરુવારે રિલીઝ કરવામાં આવે છે. આ વાત તમને પણ ખબર જ હશે પરંતુ તેની પાછળનું કારણ શું છે તે તમને ખબર નહીં હોય. આજે તમને […]

Sports

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ??રવિચંદ્રન અશ્વિને ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર ??રવિચંદ્રન અશ્વિને વિશ્વ ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓની પસંદગી કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. રવિચંદ્રન અશ્વિને ૈંઁન્ની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. રસપ્રદ વાત એ છે કે, રવિચંદ્રન અશ્વિને એક ભારતીય ખેલાડીને ૈંઁન્ની પોતાની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનના કેપ્ટન તરીકે પસંદ […]

Sports

વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં દાખલ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલ હતા. તાજેતરમાં કાંબલીએ મુંબઈના શિવાજી પાર્કમાં રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યો, જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. બીમાર કાંબલીને ટેકો આપવા માટે ઘણા દિગ્ગજાેએ પણ મૌન તોડ્યું હતું. હવે શનિવારે અચાનક તેમની તબિયત બગડી હતી. તે […]