રિપબ્લિકન પાર્ટી ૨૨૦ બેઠકો સાથે યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીમાં છે. જાે કે, જ્યારે શુક્રવારે સ્પીકર પદ માટે મતદાન શરૂ થયું ત્યારે રિપબ્લિકનની બહુમતી ઘટીને ૨૧૯ થઈ ગઈ હતી, કારણ કે ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્ઝે કોંગ્રેસ (યુએસ સંસદ)માં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો હતો. સ્પીકર ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કોઈપણ […]
Author: JKJGS
માઈક જાેન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા
શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જાેન્સન યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, સ્પીકર બનવા માટે ૨૧૮ મતની જરૂર હોય છે. જાેન્સનને એટલા જ મત મળ્યા. ઝ્રદ્ગદ્ગ મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષમાં કોઈપણ સ્પીકરને મળેલી આ સૌથી ઓછી બહુમતી છે. જાેન્સનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ હતું. […]
ચીનમાં HMPVનો કહેર વર્ત્યો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી
દુનિયા પર વધુ એક મહામારીનું સંકટ તોળાઈ રહ્યું છે! હોસ્પિટલમાં લોકોની ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વિશ્વભરમાં ૭૦ લાખથી વધુ લોકોના મોતનો કારણ બનેલો જીવલેણ કોવિડ -૧૯ મહામારી ફાટી નીકળ્યાનાં પાંચ વર્ષ પછી, ચીનમાં વધુ એક વાઇરસે કહેર મચાવ્યો છે. તેને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPVકહેવામાં આવે છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ […]
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર આતંકી હુમલોઃ૪નાં મોત, ૩૨થી વધુ ઘાયલ
શનિવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી ના આતંકીઓએ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં એક બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ૪ લોકોનાં મોત થયા છે. આ સિવાય ૩૨ અન્ય ઘાયલ છે. આ ઘાયલોમાંથી ૫ની હાલત ગંભીર છે. હુમલામાં જીજીઁ રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમનો પરિવાર પણ ઘાયલ થયો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ […]
માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો
“બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે” : માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે શનિવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેટલાક લોકો બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે. અમે તે સમાચાર જાેયા છે. અમને ખબર નથી […]
આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં પણ ૭૫ ઉપરના દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.જે પૈકી આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં માથાનો ડોકનો, ખંભાનો, કમરનો, […]
સાવરકુંડલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામા આવ્યું. નવનિર્માણ આંદોલન કે જે ૨૦ ડિસેમ્બર ૧૯૭૪થી શરૂ થયું હતુ જેના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેના ઉપલક્ષ્યમાં એબીવીપી દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એબીવીપીના અમરેલી જિલ્લાના અધ્યક્ષ નીતિનભાઈ નકુમ , ભાવનગર નગર સંયોજક કિશનભાઇ દવે અને […]
સાવરકુંડલા શહેરમાં આજરોજ લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ સ્મરણીય પ પૂ ઉષામૈયાના જન્મદિવસ નિમિત્તે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઇ
કેમ્પનાં પૂર્ણ થયે. ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું સાવરકુંડલા શહેરમાં આજરોજ લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ઉષામૈયાના ૮૬ માં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલામાં છેલ્લા બાવીસ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો છે આ લખાય છે ત્યાં સુધી ૧૨૫ ઉપરની બોટલનું રક્તદાન થઈ ગયું છે અને કેમ્પ પૂર્ણ થતાં […]
ભગવાન પરશુરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ઔદિચ્ય બ્રહ્મસમાજના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું
તાજેતરમાં સાવરકુંડલામાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ધ્યેય બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને મોબાઈલના દુષણથી દુર રહે તેવા અભિગમથી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતોનું આયોજન થયું જેમકે વન મિનિટ, લીંબુ ચમચી,સંગીત ખુરશી,રસ્સા ખેંચ, ચિઠ્ઠી ઉપાડ વગેરે રમતો આ રમતોત્સવની અંદર રમાડવામાં આવી […]
સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવા પરમ ધર્મેશભાઈ ચુડાસમાનું જેતપુર મુકામે ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે સન્માન થયું
સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવાં ચી . પરમ ધરમેશભાઈ ચુડાસમાનું ભારતના કેન્દ્રીય રમતગમત શ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે જેતપુર મુકામે સન્માન કરવામા આવ્યુ.આમ સાવરકુંડલા શહેર તેમજ લુહાર સમાજનું નામ રોશન કર્યું. ચિ પરમે જાપાન મુકામે યોજાયેલ બેઝબોલ સ્પધૉમાં અંડર ૧૨ બોઝબોલ ઈન્ડિયન ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાલ પરમ સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર […]










