રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત સૌ પ્રથમ વાર એન.સી.સી. બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ ૧૦ દિવસ માટે જૂનાગઢ ખાતે યોજાયો જેમાં ગુજરાતભર માંથી અલગ અલગ જીલ્લા માંથી ૮૫ જેટલી એન.સી.સી. બહેનોએ તાલીમ લીધી. શિબિરના છેલ્લા […]
Author: JKJGS
જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીકસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરના પ્રાર્થના હોલમાં જામનગર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ બાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રાજકોટના એ.પી.પી શ્રી આર.એસ.સિંધી દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સની વિસ્તૃત સમજણ આપવામાં આવી […]
ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરના કુલ કિ.રૂ ૩,૫૨,૮૦૦/- ના પ્રોહિ મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ જે […]
છોટાઉદેપુર તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, ખેડૂતોને ચાલુ વર્ષમાં ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઇ રાઠવા છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે. ત્યારે આ બંને ખેડૂતોને મોટા પાયે […]
છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર આત્મા પ્રોજેક્ટ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના એમ.એમ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ.પંચાલ,નાયબ ખેતી નિયામક તાલીમ જે.ડી.ચારેલ,નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.આર.પટેલ,નાયબ બાગાયત નીમાયક એચ.એમ.પરમાર,મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ,લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો […]
છોટાઉદેપુર એપીએમસી ખાતે શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખના નામ માટે નિરીક્ષકોની ટીમ આવી હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા
છોટાઉદેપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ ના નામ માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને ભાજપના હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા. શહેર પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ માટે કોણ ચાલી શકે તેના માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા. જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારી જયરામભાઈ ગામીત,જિલ્લા […]
૨૨મી ડીસેમ્બરના રોજ રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાશે
આગામી તા.૨૨ ડીસેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ (જા.ક્ર.-૨૮/૨૦૨૪-૨૫)ની પ્રિલિમિનરી લેખિત પરીક્ષા છોટાઉદેપુર શહેરમાં કુલ- ૮ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે માટે છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ ધામેલીયા દ્વારા ૮ કેન્દ્ર સ્થળો માટે ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૪૪ […]
‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે ગ્રામ સભા યોજાઈ*
*કલેક્ટરશ્રીએ ગામના વિવિધ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ આણ્યું* સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા આજે સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે […]
આજનું રાશિફળ (19-12-2024)
મેષ આજના દિવસે આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. ઉત્સાહજનક દિવસ […]
અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે
અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે ત્યારે સાવરકુંડલાના દર્દીને ઇમરજન્સી બી પોઝિટિવ બ્લડની જરૂરિયાત ઉભી થતાં માનવતાના પ્રહરી બનીને પોતાનો ધંધો બંધ કરીને મહાવીર કુરિયર વાળા યુસુફભાઈ ચૌહાણે બ્લડ ડોનેશન કરીને માનવ જિંદગી બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી અમરેલીમાં મહાવીર કુરીઅર વાળા યુસુફભાઇ ચૌહાણે પોતાની દુકાન પર હતા […]










