વિદેશમાં બેસીને ભારતમાં કાળો કારોબાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં અમદાવાદના માધુપુરામાં દુબઈ બેસીને ચલાવતા આવતા સટ્ટા કાંડની ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ પહેલી વાર વિદેશમાં જઈને તેના વોન્ટેડ આરોપીને ઝડપી લાવી છે, અને આ યશ જાય છે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને. આ આરોપી કોઈ […]
Author: JKJGS
વર્ષ ૨૦૨૪માં ઠંડી તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
વર્ષ ૨૦૨૪ દેશવાસીઓ માટે આકરો બની રહ્યો છે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, તો ચોમાસું પણ ભારે રહ્યુ છે. ત્યારે હવે કડાકાની ઠંડી માટે પણ તૈયાર રહેજાે. કારણ કે, આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ (India Mªeorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું મોડું આવ્યું છે. […]
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બનેલી ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જાેવા મળી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર નથી. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. સતત બીજા દિવસે મુશળધાર વરસાદ થયો હતો, જેના કારણે રવિવાર, ૧ સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશમાં ૧૫ લોકો અને તેલંગાણામાં ૯ લોકોના મોત થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ […]
ભારતીય વિદેશ મંત્રીની ચેતવણી બાદ પાકિસ્તાન ગુસ્સામાં દેખાયું
એસ જયશંકરની ચેતવણી બાદ “કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત મુદ્દો છે, આ મુદ્દે UNSCના ઠરાવો હેઠળ ઉકેલ થવો જાેઈએ” પાકિસ્તાન હવે પોતાની જ વાતથી પલટી ગયુ છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાન ગુસ્સામાં દેખાઇ રહ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો તબક્કો પૂરો થઈ […]
ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ
સમાજસેવાને સમર્પિત જન્મદિવસની ઉજવણી 78 – જામનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓ * સ્વ ખર્ચે 21 દીકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં ₹11,000 ની પ્રથમ હપ્તાની ભેટ * સ્વ ખર્ચે વિદ્યાભારતી અંતર્ગત સંચાલિત શૈક્ષણિક સંસ્થાનાં મારી વિધાનસભામાં આવતા બે વિભાગોના 112 જેટલાં બાળકોને એક વર્ષ […]
લાઓસમાં ‘સાયબર ગુલામ’ બનેલા ૪૭ ભારતીયોને મુક્ત કરાયા
લાઓસમાં ‘સાયબર કૌભાંડ’ કેન્દ્રોમાં ફસાયેલા ઓછામાં ઓછા ૪૭ ભારતીયોને દેશના બોકિયો પ્રાંતમાંથી બચાવી લેવામાં આવ્યા છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશમાં સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે આ માહિતી આપી છે. ભારતીય સત્તાવાળાઓ નાગરિકોને લાઓસમાં નકલી જાેબ ઓફરો માટે ચેતવણી આપી રહ્યા છે અને તેમને છેતરપિંડીથી બચવા માટે દરેક સાવચેતી રાખવા વિનંતી કરી રહ્યા છે. ભારતીય મિશન અત્યાર સુધીમાં […]
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કેટલાક NGOના મૌન પર ચિંતા વ્યક્ત કરી
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, ગત ૯ ઓગસ્ટના રોજ કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત મૌન માટે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ની ટીકા કરી હતી. આ સાથે તેણે કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને ૨૦૧૨માં ર્નિભયાની ઘટના કરતાં પણ વધુ બર્બર […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિમી રોઝબેલ જ્હોને વિપક્ષી નેતા વીડી સતીસન સહિતના સાથી નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા યૌન શોષણના આરોપો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિમી રોઝબેલ જ્હોને વિપક્ષી નેતા વીડી સતીસન સહિતના સાથી નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને દાવો કર્યો છે કે પાર્ટીમાં નેતૃત્વની નજીકના લોકોને જ તક મળે છે. તેમણે દાવો કર્યો છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કાસ્ટિંગ કાઉચ’ જેવી સ્થિતિ કોંગ્રેસ પાર્ટીમાં પણ થઈ […]
મુસ્લિમોને ધમકી આપવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨, ૧૫૩ અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે શોધી શોધીને […]
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જાેડી રાખે છે : મોહન ભાગવત
કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે રવિવારે કુલ ૫ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા, આર્થિક નીતિ અને સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રાજકીય પક્ષો ભારતના હિંદુ સમાજને જાતિ વર્ગોમાં […]










