સીરિયામાં અસદ સરકારને હટાવ્યા બાદ ચારે બાજુથી બોમ્બમારો થઈ રહ્યો છે. દક્ષિણ સીરિયામાં, ઇઝરાયેલી સેનાએ ગોલાન હાઇટ્સથી આગળ વધીને બફર ઝોન પર કબજાે જમાવ્યો છે, જ્યારે મધ્ય સીરિયામાં અમેરિકાના હુમલા ચાલુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સેના ૈંજીૈંજીના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. આ સિવાય તુર્કી ઉત્તર સીરિયામાં કુર્દિશ લડવૈયાઓ […]
Author: JKJGS
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા પર અમેરિકાના હિંદુઓ એક થયા
અમેરિકામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારનો વિરોધ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. શેખ હસીનાના પતન બાદથી ભારત બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. દેશમાં માત્ર વિરોધ જ નથી થઈ રહ્યો, વિદેશોમાં પણ અવાજાે ઉઠવા લાગ્યા છે. અમેરિકામાં લોકો રસ્તા […]
બેંગલુરુના વ્યક્તિએ ૪૦ પાનાની સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવી દીધું
યુવકે પોતાની પત્નીના ત્રાસ, જૂઠા કેસ અને કોર્ટમાં તારીખ પર તારીખથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાના દુરૂપયોગ અને કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહેલા કેસ તેમજ તારીખ પર તારીખ વાળી સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે, કાયદા અને વ્યવસ્થાની આ ખામીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડયો છે. […]
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશમાં યુવાનોના આકસ્મિક મળત્યુને લઈને મોટો ખુલાસો કર્યો
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનએ રાજ્યસભામાં ICMRનો અભ્યાસ અહેવાલ રજૂ કર્યો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ દેશમાં યુવાનોના આકસ્મિક મળત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. ICMR એ એક અભ્યાસ બાદ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનોના અકાળે મળત્યુનું કારણ કોવિડ રસીકરણ નથી પરંતુ કંઈક બીજું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંગળવારે (૧૦ ડિસેમ્બર […]
મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા અને સરકારના ભેદભાવપૂર્ણ વલણ સામે દિલ્હીના જંતર-મંતર પર મૌન વિરોધ પ્રદર્શન
મણિપુરમાં સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઇ રહી છે જેમાં સરકારની પાસે આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર સરકાર પાસે પુડુચેરીની તર્જ પર મણિપુરને ‘વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ’ તરીકેની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે જેમાં મણિપુરમાં હાલમાં વિરોધ તો ચાલુ છે. અને હવે દિલ્હીના જંતર મંતરમાં આ બાબતે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ મણિપુરમાં […]
ભારતીય કોસ્ટ ગાર્ડે ૭૮ બાંગ્લાદેશી માછીમારોને પકડયા, બે બોટ જપ્ત કરી
ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે. દરમિયાન કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ બે બાંગ્લાદેશી ફિશિંગ બોટને જપ્ત કરી છે જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે ૭૮ બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું […]
કોઈપણ લોન ધારક માટે પ્રથમ પ્રાથમિકતા તેના બાળકો અને તેની વિમુખ પત્નીને ભરણપોષણ ભથ્થું ચૂકવવાની છે ઃ સુપ્રીમ કોર્ટ
ભરણપોષણ ભથ્થું ચૂકવવા પરની પતિની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે ર્નિણય સંભળાવ્યો હપ્તા ભરવાના હોય તો પણ ભરણપોષણ ચૂકવ્યા પછી જ તે EMI ચૂકવશે : સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, તા.૧૧ઃ સુપ્રીમ કોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. તેનાથી દેશમાં લોન આપતી સંસ્થાઓની સમસ્યાઓ વધી શકે છે. લોનની વસૂલાત તેમના માટે એક જટિલ કાર્ય હોઈ શકે છે. વાસ્તવમાં, […]
ભારતમાં હૃદયરોગના હુમલાથી થતા અચાનક મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
હાર્ટ એટેકથી મૃત્યુ પાછળ કોરોનાની રસી નથી – સંસદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી, ભારતમાં અચાનક હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ લોકો આ મૃત્યુનું મુખ્ય કારણ કોરોના રસી માની રહ્યા છે. જાે કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાર્ટ એટેકથી થતા અચાનક મૃત્યુ પાછળ કોવિડ […]
જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓને લઈને રાજકીય હોબાળો, UNની ટીમ વસાહતિઓને મળવા પહોંચી
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી અધિકાર એજન્સી UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ)ની ટીમે મંગળવારે જમ્મુના કરિયાની તાલાબમાં રોહિંગ્યા વસાહતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા શરણાર્થીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના આ અભિયાનનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો […]
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
જન જનને આ અભિયાનમા જોડાઈ જિલ્લાને પાણીદાર બનાવવા કલેકટરશ્રીનો અનુરોધ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન […]










