Gujarat

સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં  કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો ડોક્ટર લથડીયા ખાતો જોવા મળ્યો

દર્દીના સગાએ વીડિયો બનાવી વાઇરલ કરતાં અનેક સવાલો ઉઠ્યાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક ગોટાળા બહાર આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સામૂહિક આરોગ્ય […]

Gujarat

સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર ગુજરાત દ્વારા રાજુલા અને જાફરાબાદ ખાતે બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

રાજુલા અને જાફરાબાદ ખાતે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધક) માં રાહત કાર્ય કરે છે,અત્યારે સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે,દર વર્ષે SBF દ્વારા સમગ્ર ભારત માં બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેની કળી રૂપે અમરેલી જિલ્લા ના રાજુલા અને જાફરાબાદ માં પણ બ્લેન્કેટ વિતરણ નું આયોજન […]

Sports

સલમાન ખાને ફિલ્મ બેબી જ્હોનમાં કેમિયો કરીને મહેફીલ લુંટી લીધી

‘ટાઈગર ૩’ પછી સલમાન ખાન હજુ સુધી કોઈ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જાેવા મળ્યો નથી. સલમાન ખાને વર્ષ ૨૦૨૪માં તેની એકપણ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ કરી નથી. એ અલગ વાત છે કે સલમાન ખાન મોટા પડદા પર બે વાર જાેવા મળ્યો હતો. સલમાન ખાન આ વર્ષે પહેલીવાર અજય દેવગન સ્ટારર સિંઘમ અગેઈનમાં જાેવા મળ્યો […]

Sports

RCB પોતાના કેપ્ટનની જાહેરાત કરી

IPL 2025ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્)એ સારા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે અને ટીમને જાેયા બાદ બધા કહી રહ્યા છે કે આ વખતે ટીમ મોટો અપસેટ કરી શકે છે. પરંતુ હજુ સુધી બેંગ્લોર મેનેજમેન્ટે કેપ્ટનશીપને લઈને કોઈ માહિતી આપી નથી અને તેથી જ તમામ સમર્થકો કેપ્ટનશીપને લઈને નવી અટકળો લગાવી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ […]

Sports

રોહિત શર્મા કદાચ તેની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં માત્ર ૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. રોહિત શર્માની વાત કરીએ તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ ગ્રાઉન્ડ પર પોતાના કરિયરની […]

Entertainment

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેની તબિયત લથડી

ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડેને કોણ નથી ઓળખતું? ઘણા ટીવી શો અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક રહી ચૂકેલી સૃષ્ટિએ હાલમાં જ હોસ્પિટલની પોતાની કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. તેના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારું અપડેટ શેર કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તે મુસાફરી કરી રહી હતી, ત્યારે અચાનક તેની તબિયત બગડી. તેણી એટલી ગંભીર સ્થિતિમાં […]

Entertainment

મનોજ બાજપેયીની ફિલ્મ સત્યા ૨૬ વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં આવશે

મનોજ બાજપેયી અભિનીત અને રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત ૧૯૯૮ની કલ્ટ ક્લાસિક ‘સત્યા’ ફરી એકવાર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. થિયેટરોમાં જૂની ફિલ્મોને ફરીથી રજૂ કરવાના વધતા જતા ચલણ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. તે જ સમયે, રામ ગોપાલ વર્માએ પોતે આ માહિતી પોસ્ટ કરી છે. રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ગેંગસ્ટર ડ્રામા ‘સત્યા’ […]

International

બાંગ્લાદેશ સચિવાલયમાં ભીષણ આગ, સરકારી દસ્તાવેજાે બળીને રાખ

સચિવાલયમાં લાગેલી આગને ૬ કલાકની મહેનત બાદ કાબુમાં લાવવામાં આવી હતી, ફાયર બ્રિગેડ સર્વિસે જણાવ્યું હતું કે, “આગ કોઈ અકસ્માત ન હોઈ શકે પરંતુ તે કોઈ કાવતરું હોઈ શકે છે.” ઢાકામાં બુધવારે એક મુખ્ય બાંગ્લાદેશ સચિવાલયની ઇમારતમાં મોટી આગ ફાટી નીકળી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં સરકારી દસ્તાવેજાે નાશ પામ્યા હતા. સરકારી દસ્તાવેજાેને નુકસાન […]

National

વિદેશ મંત્રી એસ. જયશંકર ૬ દિવસના યુએસ પ્રવાસે

એસ. જયશંકરની વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ ૨૯ ડિસેમ્બર સુધી અમેરિકામાં રહેવાના છે. તેમની મુલાકાત દરમિયાન જયશંકર મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી (દ્ગજીછ)ના વડા જેક સુલિવાન […]

National

કોંગ્રેસ પાર્ટીએ દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

મનમોહન સિંહના સન્માનમાં કોંગ્રેસ પાર્ટીએ ૭ દિવસ સુધી તમામ કામકાજ અટકાવી દીધા ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમણે દિલ્હીની છૈંૈંસ્જી હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આરઆર સ્વયંસેવક સંઘે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંઘે કહ્યું છે કે મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ દુઃખી […]