ભારતીય રેલવેએ બ્રોડગેજ રેલવે લાઈનોનું ૯૭% ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું છે, જે ઈલેક્ટ્રિફિકેશનમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરે છે. રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ૨૦૧૪-૧૫ થી, બ્રોડગેજ નેટવર્કના લગભગ ૪૫,૨૦૦ રૂટ કિલોમીટરનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. વીજળીકરણની ઝડપ પણ […]
Author: JKJGS
HSBCના સર્વે મુજબ નવેમ્બરમાં ભારતની વ્યાપાર પ્રવૃત્તિ ત્રણ મહિનાની ટોચે પહોંચી
HSBCના સર્વે મુજબ નવેમ્બરમાં ભારતની વ્યાપાર પ્રવૃત્તિ ત્રણ મહિનાની ટોચે પહોંચી છે. સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ અને રેકોર્ડ રોજગાર સર્જનને કારણે આ શક્ય બન્યું છે. ૐજીમ્ઝ્ર ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, “સેવા ક્ષેત્રે વૃદ્ધિમાં તેજી જાેવા મળી હતી, જ્યારે ઉત્પાદન ક્ષેત્રે ઓક્ટોબરના અંતિમ ઁસ્ૈં (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) રીડિંગમાં થોડી મંદી હોવા છતાં […]
હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પોલીસે કહ્યું, “મંદિરોને બહુ ઓછું નુકસાન થયું છે”
નારા લગાવતા લોકોના જૂથે મંદિરો પર ઈંટો-પથ્થરો ફેંક્યા, ત્રણ મંદિરોમાં તોડફોડ કરી હતી કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં […]
ઓનલાઈન ટ્રેડિંગના નામે ઠગે નિવૃત કર્મચારી પાસેથી ૪૬ લાખની છેતરપિંડી આચરી
કોતવાલી વિસ્તારના ટીકરાપરામાં રહેતા એક ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારી સાથે ૪૬ લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કોતવાલી વિસ્તારના ટિકરાપાડામાં રહેતા ગુરમીત સિંહ (૬૪) નિવૃત્ત કર્મચારી છે. ગુરમીત સિંહે પોલીસને જણાવ્યું કે અમન મલિક અને પ્રિયંકા ગર્ગ દ્વારા ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪થી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ વચ્ચે વોટ્સએપ પર તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બંનેએ તેમને શેરબજારમાં […]
લોરેન્સ બિશ્નોઈ ગેંગે નેતા પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને શુક્રવારે ફરી ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. વોટ્સએપ મેસેજ પર ધમકી આપવામાં આવી છે. ધમકીમાં લખ્યું છે કે ‘પપ્પુ યાદવ તમારી પાસે માત્ર ૨૪ કલાક છે’. વ્હોટ્સએપ પર પપ્પુ યાદવને વિસ્ફોટનો વીડિયો પણ મોકલવામાં આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે ‘છેલ્લા ૨૪ […]
બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર આવકવેરાના દરોડા
૧૦ દિવસ સુધી આવકવેરાના દરોડા, ૩૫૨ કરોડ રૂપિયાની જંગી રકમ રિકવર કરી ભારતના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી આવકવેરા રેડ ઓડિશામાં હાથ ધરવામાં આવી હતી જે ૧૦ દિવસ સુધી ચાલી હતી. આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ દારૂ બનાવતી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડના અનેક વિભાગો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન ૩૫૨ કરોડ રૂપિયાની જંગી […]
૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે ઃ બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે હાલમાં જ એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે, જેમાં કહ્યું છે કે ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધવાને બળાત્કાર સમાન ગણવામાં આવશે. કોર્ટે આ કેસમાં ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને આરોપીને ૧૦ વર્ષની સખત સજા ફટકારી હતી. કોર્ટે ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર) હેઠળ વૈવાહિક બળાત્કારના અપવાદોને […]
પરાપીપળીયા ગામમાં આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આજુબાજુ વિસ્તારના ૧૦થી વધુ ગામોના લોકોને મળશે આ એમ્બ્યુલન્સનો લાભ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દર્દીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે સતત તત્પર રહે છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક સંજોગોમાં સગર્ભા માતા અને નવજાત શિશુને ત્વરિત સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં સરળતા રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી […]
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના તાડકાછલા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના તાડકાછલા ગામે રીસર્ફેસિંગ રોડ 70.00લાખના ખર્ચે બનનાર છે. જેનું આજે ખાતમુહૂર્ત 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારમાંથી મંજૂરી મેળવી આજરોજ રીસરફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. અને વહેલી તકે રોડનું કામ […]
13 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક હડપલા કરનાર શિક્ષક સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા
છોટાઉદેપુર ખાતે આવેલી એક શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની કિશોરી સાથે શાળાનાજ શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક હડપલા કરી ધાકધમકી આપવામાં આવી હતી. જે ઘટના સમગ્ર પંથકમાં પ્રકાશિત થતા ભારે ચકચાર મચી ગયો હતો. અને શિક્ષકની છબીને લાંછન લાગે તેવુ કૃત્ય કરતા શિક્ષકની પોલ બહાર આવતા સર્વે શિક્ષકોને પણ શરમ અનુભવી પડે તેવો કિસ્સો બન્યો […]










