Entertainment

વનવાસફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું

સની દેઓલની સાથે ગદર ૨ બનાવનાર ડાયરેક્ટર અનિલ શર્માએ થોડા દિવસો પહેલા વનવાસ નામથી એક ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો દીકરો અને ગદર ૨માં ચરણજીતનો રોલ કરનાર અભિનેતા ઉત્કર્ષ શર્મા લીડ રોલમાં છે. ટ્રેલરની શરુઆત તેના વોઈસઓવરથી થાય છે.ઉત્કર્ષ શર્મા કહે છે, માતા-પિતાના કર્મ હોય […]

Entertainment

‘આર્મી’ શબ્દ બોલવા પર ‘પુષ્પા-૨’ના અલ્લૂ અર્જૂન પર કેસ દાખલ

વર્ષની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨’ની રિલીઝ પહેલા સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં જ મુંબઈમાં એક પ્રમૉશનલ ઈવેન્ટ દરમિયાન અલ્લૂ અર્જૂને પોતાના ફેન બેઝને ‘આર્મી’ કહીને સંબોધિત કર્યા હતા. જેને લઈને શ્રીનિવાસ ગૌર નામના વ્યક્તિએ અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગૌરે હૈદરાબાદના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ […]

Entertainment

પીઢ અભિનેતા અનુપમ ખેરે સોમવારે ભગવાન શિવ સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો અને ચાહકોને ભક્તિમાં ડૂબેલી સુંદર ઝલક આપી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરતા ‘વિજય ૬૯’ ફેમ અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું, “હર હર મહાદેવ, હર હર મહાદેવ.” રીલમાં, અનુપમ ખેર ભગવાન શિવની સામે હાથ જાેડીને જાેવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં મહાકાલ આરતી વાગી રહી છે. પીઢ અભિનેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ચાહકો સાથે સમય પસાર કરવાની […]

National

pm ઈન્ટર્નશિપમાં યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી ૧૨ ઓક્ટોબરે જ સત્તાવાર પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી. આજે આ અંગે પસંદગી પામેલા યુવાનોને ઈન્ટર્નશીપ પત્રોનું વિતરણ કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી પોતે પણ યુવાનોને સંબોધિત […]

National

ગરીબોનું રાશન ચોરી નહીં થાય… હરિયાણા સરકારે ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવવા કહ્યું

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો નાગરિકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેમની પાસે બે ટાઈમ ખાવા માટે પણ પૈસા નથી. ભારત સરકાર આવા લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે દ્ગહ્લજીછ હેઠળ ખૂબ જ ઓછા ભાવે રાશન પૂરું પાડે છે.આ લોકોને […]

National

આંધ્ર પ્રદેશ સરકારે વક્ફ બોર્ડને લઈને આદેશ જારી કર્યો, સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું

દેશભરમાં વકફ બિલ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, આંધ્ર પ્રદેશ સરકારે શનિવારે (૩૦ નવેમ્બર) રાજ્ય વક્ફ બોર્ડની અગાઉની રચનાને રદ કરતો આદેશ જારી કર્યો હતો, કારણ કે કોર્ટના સ્ટે પછી પણ બોર્ડ કામ કરી રહ્યું ન હતું. જીઓ ૭૫ હેઠળ જારી કરાયેલા આ આદેશમાં રાજ્ય વક્ફ બોર્ડની રચના માટે અગાઉની તમામ સૂચનાઓ રદ કરવામાં આવી […]

National

પોલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા.. GST દરમાં ઘટાડો કરવાની ભલામણ

નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે જાે GST કાઉન્સિલ સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પરના GST દરમાં ઘટાડો કરવાની ભલામણ કરે છે, તો પોલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. નાણામંત્રીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ય્જી્‌ કાઉન્સિલે ૯ સપ્ટેમ્બરના રોજ તેની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમા […]

Sports

BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી

ચૈમ્પિયંસ ટ્રોફી મુદ્દામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા બદલે તેને પણ ફાયદો થાય અને બીસીસીઆઈ પણ સંતુષ્ટ થઈ જાય. વાસ્તવમાં, BCCI નું કહેવું હતું કે ભારતીય ટીમ તેઓનાં દેશ આવવા ઇચ્છતી નથી, તો આગામી ઇવેન્ટ્‌સમાં પાક ટીમ પણ રમવા માટે ભારત નહીં જાય અને તેના માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ […]

National

ભારતમાં ડમ્પર વાહનોની બેદરકારીને કારણે થતા માર્ગ અકસ્માતો હવે ચિંતાનો વિષય

ભારતમાં ડમ્પર વાહનોની બેદરકારીને કારણે થતા માર્ગ અકસ્માતો હવે ચિંતાનો વિષય બની ગયા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, ભારતમાં ગયા વર્ષે એટલે કે ૨૦૨૩માં ૧૨,૦૦૦ લોકોના મોત વધુ વજનવાળા વાહનોના કારણે થયા છે.આ સાથે જ છેલ્લા ૨૦ દિવસમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં ડમ્પરોના કારણે સર્જાતા અકસ્માતોમાં […]

National

એસ. જયશંકર અને વડાપ્રધાન મોદી વચ્ચેના સહયોગને કારણે આપણે ભારતીયોને વૈશ્વિક મંચ પર એક અદ્ભુત સિમ્ફની જાેવા મળે છે

હાલમાં વિશ્વમાં ભારત વિશે જે વાતોની ચર્ચા થાય છે તેમાં ભારતની વિદેશ નીતિમાં આમૂલ પરિવર્તન આવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના જબરદસ્ત સહયોગને કારણે આપણે ભારતીયોને વૈશ્વિક મંચ પર એક અદ્ભુત સિમ્ફની જાેવા મળે છે. જાે પીએમએ જયશંકરને રાજદ્વારી ર્નિણયો લેવાની સ્વતંત્રતા આપી છે, તો જયશંકર પણ લૂઝ બોલ પર […]