માંગરોળ બંદર બોટમાં ખલાસી તરીકે કામકરતા ખલાસીનું મોત થતા પીએમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવા માં આવેલ માંગરોળ બંદરના અરજણ નારણ ગોસિયા ની બોટમા ખલાસી તરીકે નોકરી કરતા આધેડ રાજેશ બાબુ વલવી ઉ.વર્ષ 51 રહેવાસી જંબુગાવ પાલઘર મહારાષ્ટ્ર વાળા સવારે દરિયામાં ફિશીંગ કરવા ગયેલ માંગરોળ બંદર નજીકમાં બોટમા ઝાર ફસાતા બોટના પંખા માંથી […]
Author: JKJGS
મોરબીમાં ખાનગી એજન્સીએ હાથ અદ્ધર કરતાં સિટી બસના પૈડાંને બ્રેક
મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં આવનજાવન માટે પાલિકા દ્વારા મુખ્ય મંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરુ કરવામાં આવી હતી અને તેનું સંચાલન ગુરુકૃપા બસ સર્વિસ નામની ખાનગી એજન્સીને સોપ્યું હતું. ખુબ નજીવી રકમમાં સીટી બસ ચાલતી હોવાથી તમામ રૂટ પર મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતા હતા. મોરબી લજાઈ રૂટની બસ […]
પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં 500 યુવાનો કલેક્ટર કચેરીએ ઊમટ્યા, હજુ વધુ પરવાના મગાશે
મોરબી શહેર અને આસપાસના તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સકંજો વધુને વધુ કસી રહ્યા છેે અને તેમના વમળમાં ફસાયેલા લોકો કોઇ પણ રીતે છટકી જ ન શકે તે હદે તેમના પર વિતાવી રહ્યા હોવા છતાં અનેક કિસ્સાઓમાં પોલીસની કામગીરી શંકાસ્પદ રીતે નબળી પડી રહી હોવાથી મોરબીમાં 500થી વધુ આક્રોશિત યુવાનો, ભાજપ, કોંગ્રેસ […]
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા આર્થિક વિકાસ નિગમ અંતર્ગત રૂ.2 લાખ સુધીની લોન સાથે સબસિડી પણ મળશે
મહિલા અને બાળ અધિકારીની કચેરી,બનાસકાંઠા હેઠળ ‘મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે. જે અંતગર્ત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબતી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ.2 […]
“યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાનનું રાજકોટમાં સમાપન થયું
યોગ, પ્રાણાયમ, યોગ્ય ડાયટ અને પુરતી ઉંઘ સહિતની પ્રવૃતીઓ થકી ડાયાબિટીસ કાબુમાં લાવી શકાય – યોગ કો-ઓર્ડીનેટર શ્રી ગીતાબેન અને શ્રી મિતાબેન રાજકોટ, તા. ૨૭ નવેમ્બર – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઊપક્રમે આયોજીત “યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત રાજકોટના પૂજ્ય રણછોડદાસ બાપુ મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ ભારત વિકાસ પરિષદ હોલ, આનંદ નગર […]
ઝિક્સા સ્ટ્રોંગની હ્રદયસ્પર્શી ‘રેન્ડમ એક્ટ્સ ઑફ રિલીફ’ ઝુંબેશ
મુંબઈ : ઝિક્સા સ્ટ્રોંગ જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ વેલનેસ ડિવિઝનની પેઈન રિલીફ બ્રાન્ડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ 39 વર્ષ જૂન મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી, જેનબર્ક્ટ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડના વેલનેસ ડિવિઝને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેનબર્ક્ટની પેઈન રિલીફ બ્રાન્ડ ઝિક્સા સ્ટ્રોંગ અદાણી અમદાવાદ મેરેથોન 2024ની પેઈન રીલીફ એન્ડ રિકવરી પાર્ટનર રહી હતી. ગ્રાઉન્ડ ઉપર આવેલા ઝિક્સા સ્ટ્રોંગના ૩૨૦૦ સ્કે.ફિટ જેટલા વિશાળ સ્ટોલમાં રિકવરી સર્વિસીસ […]
પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય ખાતે સાધારણ સભા નુ આયોજન કરાયું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત દુદાભાઈ ગીગાભાઈ ઝણકાટ ટ્રસ્ટ સંચાલિત ધર્માલય ની સાધારણ સભા મળી હતી. જેમા સમાજના યુવાનો ને તક આપી શ્રેષ્ઠીઓ 9 વર્ષ થી સેવા આપતા હતા. તેઓએ ઐતિહાસિક નિર્ણય કરી નવ યુવાનો ને તક આપવા ટ્રસ્ટી તરીકે પદ છોડી ને નવા ટ્રસ્ટી મંડળ ની રચના કરી. […]
ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે ૧૦૦ પથ્થરબાજાેના પોસ્ટર જારી કર્યા, પોલીસે ૨૭ બદમાશોની ધરપકડ કરી
સંભલ હિંસા મામલે પોલીસની કાર્યવાહી, પથ્થરબાજાેના પોસ્ટર જારી કર્યા સંભલ હિંસા મામલે પોલીસ વધુ વીડિયો, સીસીટીવી અને ડ્રોન ફૂટેજની તપાસમાં લાગી ગઈ છે ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે ૧૦૦ પથ્થરબાજાેના પોસ્ટર જારી કર્યા છે. તેમાંથી મોટાભાગના લોકોના હાથમાં પથ્થર છે. મોઢું બાંધેલું છે. બુધવારે પોસ્ટર રિલીઝ કરતાં પોલીસે કહ્યું કે […]
કાનપુરના બંધ મદરેસામાં સ્કૂલ યુનિફોર્મમાં જમીન પર પડેલુ બાળકનું હાડપિંજર મળ્યું
કાનપુરના એક મદરેસામાં બાળકનું હાડપિંજર પડેલું મળી આવ્યું હતું. મદરેસાના તાળા તૂટેલા હોવાની જાણ થતાં માલિક આજે ત્યાં પહોંચ્યો ત્યારે આ વાત સામે આવી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. રૂમમાં અન્ય કોઈ વસ્તુ પડેલી મળી ન હતી. એ પણ જાણી […]
આપણી સંસ્કૃતિ અને આ કન્ટેન્ટ જ્યાંથી આવી રહ્યું છે તેમાં ઘણો તફાવત : અશ્વિની વૈષ્ણવ
વલ્ગર કન્ટેન્ટ રોકવા માટે કડક કાયદો બનાવો : અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી હતી. વૈષ્ણવે કહ્યું- જે દેશોમાંથી આવું કન્ટેન્ટ […]










