બિગ બોસમાં કેટલાક સ્પર્ધકોની ઘરની અંદરથી શરૂ થતી લવ સ્ટોરીનો ઇતિહાસ છે. આ સિઝનમાં પણ કંઈક આવું જ જાેવા મળી રહ્યું છે. કરણવીર મહેરા અને ચમ ડરંગ વચ્ચેની બોન્ડિંગ કોઈનાથી છુપાયેલી નથી. અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની મિત્રતા પણ કોઈનાથી છુપી નથી. અવિનાશે તો ત્યાં સુધી કહ્યું છે કે તે ઈશાને પસંદ કરે છે. હવે […]
Author: JKJGS
મની લૉન્ડરિંગ કેસમાં EDએ શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા
મની લૉન્ડરિંગ કેસમાં ઈડ્ઢએ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિપૉર્ટ અનુસાર, આ રેડ મોબાઈલ એપ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ […]
રશિયન સેનાએ યૂક્રેન પર હુમલો કરતા દેશ અંધારામાં જીવવા માટે મજબૂર બન્યો
રશિયાનો યૂક્રેન પર હુમલો, ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો રશિયન સેનાએ ગત ગુરુવારે (૨૮ નવેમ્બર) રાત્રે યૂક્રેન પર મોટો હુમલો કર્યો હતો, જેના કારણે આખો દેશ અંધારામાં જીવવા માટે મજબૂર હતો. આ સમયગાળા દરમિયાન રશિયાએ ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો હતો. હુમલા પર, યૂક્રેને કહ્યું કે તેમાંથી ૧૨ આવા લક્ષ્યોને નિશાન […]
સ્વચ્છ ભારત મિશન બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે : જેપી નડ્ડાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે એક અભ્યાસને ટાંકીને કહ્યું કે, સ્વચ્છ ભારત મિશનની બાળ મૃત્યુ દર ઘટાડવામાં મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું કે આ વર્ષે નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દર્શાવે છે કે સ્વચ્છ ભારત મિશનએ બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ શુક્રવારે લોકસભામાં આ વાત કહી. […]
અલ્હાબાદ હાઈકોર્ટે ડીએસપીથી ઈન્સ્પેક્ટરની પદોન્નતિનો આદેશ રદ
ડેપ્યુટી એસપી લક્ષ્મી સિંહ ચૌહાણને પોલીસ ઈન્સ્પેક્ટરના પદ પર અવનત કરવાના આદેશને હાઈકોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કર્યો અલ્હાબાદ હાઈકોર્ટે નાયબ પોલીસ અધિક્ષક/ડેપ્યુટી એસપી લક્ષ્મી સિંહ ચૌહાણને પોલીસ ઈન્સ્પેક્ટરના પદ પર અવનત કરવાના આદેશને ગેરકાયદે ગણાવીને રદ કર્યો છે. અરજદારને ડેપ્યુટી એસપીના પદ પર પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે અરજદારને ડેપ્યુટી એસપીમાંથી ઈન્સ્પેક્ટર બનાવવાની […]
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના ડરથી ઈસ્કોન સંસ્થાએ પણ હિંદુ ધર્મગુરુ નેતા ચિન્મય કૃષ્ણદાસથી કિનારો કરી લીધો
ઈસ્કોન બાંગ્લાદેશના મહાસચિવ ચારૂ ચંદ્ર દાસે કહ્યુ કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણદાસના કોઈપણ નિવેદન માટે ગતિવિધિની જવાબદારી નથી લેતુ. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘોષણા કરી કે ચિન્મય પ્રભુને હાલમાં જ તેમની સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિવેદન એ સમયે સામે આવ્યુ છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ નેતા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડનો વિવાદ ગરમાયો છે. […]
પ્રિયંકા ગાંધીના શપથની સાથે જ ગાંધી-નહેરુ પરિવારના ૧૬માં સભ્યએ સંસદમાં પ્રવેશ કર્યો
પ્રિયંકા ગાંધીએ સંસદ સભ્ય તરીકેના શપથ લીધાને રેકોર્ડ બન્યો હતો પ્રિયંકા ગાંધીના શપથની સાથે જ ગાંધી-નહેરુ પરિવારના ૧૬માં સભ્યએ સંસદમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આ એન્ટ્રીથી ગાંધી પરિવારના અનેક અનોખા રેકોર્ડ બન્યા છે. આવું પહેલીવાર બન્યું કે માતા સોનિયા ગાંધી રાજ્યસભા સભ્ય છે અને તેમના બંને સંતાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે […]
જગદગુરુ રામભદ્રાચાર્યએ બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યએ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે આવું ન કરવું જાેઈએ.રામભદ્રાચાર્યએ બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી […]
મહારાષ્ટ્રમાં વક્ફ બોર્ડને ફંડ આપવાના આદેશની ચર્ચા થવા લાગી
મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વક્ફ બોર્ડને મજબૂત કરવા માટે રૂ. ૧૦ કરોડ આપવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. મુખ્ય સચિવ સુજાતા સૌનિકે આ માહિતી આપી. મહારાષ્ટ્ર ભાજપે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને કહ્યું છે કે અગાઉનો આદેશ રદ કરવામાં આવ્યો છે. બીજેપી મહારાષ્ટ્રે ટ્વીટ કર્યું, વકફ બોર્ડને રૂ. ૧૦ કરોડની ચુકવણી […]
મહારાષ્ટ્રમાં પરિણામના ૬ દિવસ થયા પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્
એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા! એકનાથ શિંદેએ મિત શાહ સાથેની બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ પદ અને ૧૨ મંત્રી પદની માંગણી કરી મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યાને ૬ દિવસ થઈ ગયા છે પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. આ મુદ્દે ગુરુવારે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મહાગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષોના નેતાઓની […]










