ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને હોબાળો પથ્થરમારા અને વાહનોને આગ લગાડવાના કિસ્સામાં ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને રવિવારે એકઠી થયેલ ભીડે હોબાળો મચાવ્યો હતો. ટોળાએ પોલીસ ટીમ પર ભારે પથ્થરમારો કર્યો હતો અને રોડ પરના વાહનોમાં આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ ૪ બાઇક અને […]
Author: JKJGS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો શેર કર્યા
મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ આજે પીએમ મોદીએ તેમના પ્રતિમાસના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકો સાથે જાેડાયા. તેમણે આજે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનઆઈસીસી ડે પર તેમના શાળાના દિવસોને યાદ કર્યા. આટલું જ નહીં PM એ દેશના યુવાનોને એનીસીમાં જાેડાવા માટે પણ અપીલ કરી છે. આ સિવાય પીએમએ કહ્યું કે ૧૨ જાન્યુઆરીએ વિવેકાનંદ […]
ભરતસિંહની જન્મદિવસની ઉજવણીમાં રાજ્યભરમાંથી કોંગ્રેસીઓને આમંત્રણ
ચૂંટણી આવે એટલે રાજનેતાઓ સક્રિય થાય છે, શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યા પછી હવે ભરતસિંહ સોલંકી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પૂરી થતા ફરી ગુજરાતમાં સક્રિય થવા જઇ રહ્યા છે. આમ તો ભરતસિહ સોલંકી દર વર્ષ 26 નવેમ્બરનો તેમનો જન્મ દિવસની ધામધૂમથી ઉજવે છે, પણ આ વખતે અમદાવાદમાં ઉજવવાના છે. ગયા વર્ષે તેમણે જન્મ દિવસ આણંદમાં ઉજવ્યો […]
ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની ચોરી કરવાના ગુનામાં બે ચોરોની ધરપકડ
ટંકારાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી. જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને 1.5 લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમ્યાન ચોરાયેલી રિક્ષા સાથે ટંકારા તાલુકા […]
મોરબીની કોલેજના NCC કેડેટને ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા
મોરબીમાં વાહનો એટલી હદે વધ્યા છે માર્ગો પણ ટૂંકા પડ્યા અને પોલીસ પણ વાહન નિયત્રણ કરવા અસમર્થ રહે છે. ત્યારે યુવાનોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર મોરબીમાં ટ્રાફિક પોલીસે કોલેજીયનોને ટ્રાફિકના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખીને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવ્યા હતા. મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એલ. ઈ. કોલેજના એન.સી.સી […]
આટકોટ હાઇસ્કૂલ રોડ પર BOIનું ATM બંધ: ગ્રાહકોને ભારે હાલાકી
શહેરમાં બેંકના એટીએમમાં ઠેર ઠેર 24 કલાક ગ્રાહકોને નાણાની સેવા માટે અનેક એટીએમ ઉપલબ્ધ હોય છે. પરંતુ નાના સેન્ટરોમાં મર્યાદીત એટીએમ સેવામાં પણ ધાંધીયા સર્જાતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે આટકોટ પાસે હાઇસ્કૂલ રોડ પર આવેલું bank of indiaનું એટીએમ વારંવાર બંધ થઈ જાય છે બેન્ક ઓફ ઇન્ડિયા આટકોટ શાખામાં ઘણા બધા […]
મોરબીમાં જેલ ચોકથી નજરબાગ રેલવે સ્ટેશન પાસે બનશે બ્રિજ
મોરબી શહેરમાં સામાકાંઠે જવાનો વધુ એક પુલ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવ્યો છે. હાલ નટરાજ ફાટક ઉપર ઓવરબ્રિજનું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. મોરબી શહેર અને સામાંકાંઠે જવા માટે શહેરની મધ્યે બે પુલ અને એક બેઠો પુલ એમ ત્રણ પુલ કાર્યરત છે.આમ છતાં ટ્રાફિક સમસ્યા હળવી થઈ નથી. એટલે મોરબીના જેલ […]
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રેસકોર્સ સ્થિત માનસ સદ્દભાવના ‘રામકથા’માં ઉપસ્થિત રહ્યા
-: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :- – ઋષિમુનીઓ, સંતો-મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે – વડીલો અને દીનદુઃખિયાની નિસ્વાર્થ સેવા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ – પ્રકૃતિના સંવર્ધન માટે વૃક્ષોનું જતન તથા પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે – પ્રકૃતિનું જતન કરવું એ જ સાચી ભક્તિ છે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન […]
સંઘર્ષ કોને કહેવાય? એ ખૂબ નાની ઉંમરમાં આત્મસાત કરી સામાજિક અને માનવસેવાનાં ભગીરથ કાર્યો દ્વારા સમાજમાં સ્વયંની ઓળખ પ્રસ્થાપિત કરી..
માનવસેવાને ચરિતાર્થ કરવા માટે જ રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને સમાજનાં છેવાડાના માનવીની સમસ્યાનું નિવારણ કરવા માટે કદી રાતદિવસની પણ પરવા નહીં કરનાર યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ સાવરકુંડલાના યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ છે. સમાજનાં નાના મોટા પ્રશ્નનો ઉકેલવા માટે અહર્નિશ તૈયાર એવા સોહિલ શેખ આમ ગણીએ તો આમજનતાનો અડધી રાતનો હોંકારો.. સતત નિસ્વાર્થ ભાવે સમાજનાં […]
સાવરકુંડલા ચુડાસમા પરિવારનું ગૌરવ..
તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી તારીખ 23 થી 29 નવેમ્બરના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થયું છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભારતીય બેઝબોલ અન્ડર-12 ટીમમાં પુરા ભારતમાંથી ૧૫ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના સાવરકુંડલા રાજાભાઈ ગોરધનભાઈ ચુડાસમા પરિવારમાંથી રસિકભાઈ દુર્લભજીભાઈ ચુડાસમાના પૌત્ર તથા દિનેશભાઈ જીવરાજભાઈ રાઠોડ પરિવારનો ભાણેજ ચિ. પરમ […]










