દિલ્હી-એનસીઆરમાં ખરાબ વાતાવરણ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ પર નારાજગી વ્યક્ત કરી, કોર્ટે કહ્યું,”ફટાકડા પર પ્રતિબંધનો અમલ કરવા માટે લેવાયેલા પગલાં બતાવો..” દિલ્હી-દ્ગઝ્રઇમાં ખરાબ વાતાવરણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ ધર્મ વધતા પ્રદૂષણને પ્રોત્સાહન આપતો નથી. જાે ફટાકડા સળગાવવામાં આવે […]
Author: JKJGS
સંજીવ ખન્ના દેશના નવા CJI બન્યા, રાષ્ટ્રપતિએ લીધા શપથ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના ૫૧મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે ૧૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે. જસ્ટિસ ખન્ના દેશના ઘણા ઐતિહાસિક ર્નિણયોનો હિસ્સો રહ્યા છે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ ૩૭૦ […]
અંતે વીજપડી ગામે વિકાસને વેગ મળ્યો
વીજપડી ગામ વર્ષોથી વિકાસ માટે રાહ જોઈ રહ્યું હતું પણ છેલ્લા બે વર્ષથી વીજપડી બીજા ગામ કે સીટી લેવલના ગામ જેવી સ્થિતિમાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલાં વીજપડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભરતભાઈ ગીગયા ચુંટાઈ ગયેલા હતા ત્યારે તેમને કહેલું હતું કે વીજપડી બાયપાસ તેમજ બાયપાસ ઉપર આરસીસી રોડ બનાવીને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ […]
ગુજરાત યોગ બોર્ડ ચેરમેનશ્રી શીશપાલજીના અધ્યક્ષતામાં યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
-: ચેરમેનશ્રી શીશપાલજી :- – મનુષ્ય યોગના માધ્યમથી મનથી યોગી, તનથી નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું : ‘ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’માં જોડાવા લોકોને અનુરોધ મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના […]
વિવિધ ૧૭ જીલ્લાના શિબિરાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સમાં પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા
રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સ તા. ૦૪/૧૧/૨૦૨૪ થી તા. ૧૦/૧૧/૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ ૧૭ જીલ્લા ના ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી. જેમાં રણજીતસિંહ ઝાલા સુરેન્દ્રનગર, વજુભાઈ શેફાતરા અમદાવાદ, સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, રાવલ માર્ગી જૂનાગઢ , તેજાણી કાર્તિકી સુરત, રાઠોડ જેસ્મિ […]
સાવરકુંડલા મામલતદાર બારૈયાની બદલી થતા વિદાય આપવામાં આવી
સાવરકુંડલા મામલતદાર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા એચ.એચ. બારૈયાની સાવરકુંડલાથી પોતાના વતન તરફ મહેસાણા જીલ્લાના વીજાપુર ખાતે બદલી થતા સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને જીવદયા પ્રેમી આજીવન ગૌસેવક જયેશભાઈ માટલીયા, અમીતગીરી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકામાં પ્રામાણીકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર મામલતદાર એચ.એચ. બારૈયાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. બિપીન પાંધી
છોટાઉદેપુર વન વિભાગે ડુંગરભીત ગામેથી વન્યપ્રાણી દીપડીનું રેસ્ક્યુ કર્યું
છોટાઉદેપુરના ડુંગરભીત ગામે હિંમતભાઈ ટેબલાભાઈ રાઠવાના જંગલ નજીકમાં આવેલ કુવામાં વન્યપ્રાણી દીપડા પડ્યો છે. તેવા સમાચાર સરપંચ ડુંગરભીત દ્વારા વન વિભાગને જાણ કરતા છોટાઉદેપુર રેન્જ સ્ટાફ વનપાલ કે.કે દેસાઈ અને વાય.જી બારીઆ, આર ડી બારીઆ સહિત ના સ્ટાફ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. અને માદા દીપડીને કૂવામાં જ પાંજરૂ ઉતારીને રેસ્કયું કરી નાયબ વન સંરક્ષક […]
છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે
ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રકો અને ૧૪ ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ,સીમલીયા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન અને ખનન કરતા બે […]
કલારાની ખાતે યોજાયેલ નૂતન વર્ષ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કાર્યકર્તાઓ અને લોકો ઉપર પુષ્પવર્ષા કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. ભારતીય જનતા પાર્ટીનો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના કલારાણી ખાતે જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. દિવાળી પૂર્ણ થયા બાદ દરેક પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ તો રાખતા જ હોય છે. પરંતુ દિવાળીમાં કદાચ કોઈ કાર્યકર્તાઓને […]
ઉનાના દરીયા કીનારામાં સમુદ્રીય પર્યાવરણી અને પ્રાકુતિક વિપદાઓ સામે રક્ષણ અને સમસ્યાઓ ઉકેલ માટે સમુદ્ર સુરક્ષા કાનૂન સી.આર ઝોડ કાયદાની લોકોમા જાગૃતા લાવવા સંદેશો…
સમુદ્ર કિનારા પરના પર્યાવરણીય અને પ્રાકુતિક વાતાવરણને અસર કરતા પરિબળો જેવા કે દરીયામાથી તેલ ગેસ, રેતી ખનન અને સમુદ્રમા કંપનીઓ દ્વારા હજારો ગેલન પ્રદુષીત પાણી સમુદ્રમા નાખી અને હજારો માછી કામદારો બેરોજઞાર બની રહ્યા છે. તેમજ સમુદ્રની સુરક્ષા માટે બનેલ કાનુન સી.આર.ઝેડ. કાયદો તેમજ કોસ્ટલ રેગ્યુલેશનનો કોઇ અમલ સબધીત કાર્યવાહી થતી નથી. અને સમુદ્ર સુરક્ષામા […]










