મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ પર શાબ્દિક હુમલો કર્યો, ૧૬ ડિસેમ્બરે, મુખ્યમંત્રીએ બહરાઇચ અને સંભલના મુદ્દા પર સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીઓને ઘેરી લીધા. આ દરમિયાન મુખ્યમંત્રીએ જય શ્રી રામ અને અલ્લાહ હુ અકબરના નારા પોતાની વાત રાખી. સીએમએ કહ્યું કે અલ્લાહ હુ અકબર બોલ્યા પછી જાે કોઈ હિંદુ […]
Author: JKJGS
ઈરાનમાં હિજાબ પહેર્યા વિના ઓનલાઈન કોન્સર્ટ કરવા બદલ એક મહિલા યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી
ઈરાનમાં ગાયકને હિજાબ પહેર્યા વગર ઓનલાઈન પરફોર્મ કરવું મોંઘુ પડી ગયું છે. અધિકારીઓએ તેની ધરપકડ કરી છે. મહિલા યુટ્યુબરનું નામ પરસ્તુ અહમદી હોવાનું કહેવાય છે, જેની શનિવારે ઉત્તરી પ્રાંત મઝંદરનની રાજધાની સારી શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઈરાનના વકીલ મિલાદ પનાહીપોરે આ માહિતી આપી હતી. મિલાદ પનાહીપોર અનુસાર, ૨૭ વર્ષીય પરસ્તુ અહમદીએ હિજાબ પહેર્યા વિના […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહમાં ૧૧ સંકલ્પ રજૂ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં ૧૧ સંકલ્પ રજૂ કર્યા. ઁસ્ એ કહ્યું કે જાે આપણે બધા આ સંકલ્પ સાથે મળીને આગળ વધીશું તો બંધારણની જે ખરેખર ભાવના છે તે વિકસિત ભારતનું સપનું પણ સાકાર થશે, મને મારા દેશવાસીઓ માટે અપાર વિશ્વાસ છે, મને દેશની યુવા શક્તિમાં અપાર શ્રધ્ધા છે. જ્યારે દેશ […]
રિયાસીમાં આવેલું વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં કટરામાં લોકોએ વિરોધ કર્યો
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં રવિવારે કટરામાં સેંકડો લોકોએ વિરોધ કર્યો હતો. જેના ભાગરૂપે શાલીમાર પાર્કથી શરૂ થઈ બસ સ્ટોપ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ શ્રાઈન બોર્ડ અને રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. […]
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા, મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ વતી ચર્ચાનો પ્રારંભ
રાજ્યસભામાં બંધારણના ૭૫ વર્ષ પર ચર્ચાની શરૂઆત થશે. બે દિવસ સુધી ચાલનારી બંધારણ પરની ચર્ચાની શરૂઆત ભાજપ તરફથી નાણામંત્રી ર્નિમલા સીતારમણ કરશે. અગાઉ બંધારણ પરની ચર્ચાની શરૂઆત ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા દ્વારા કરવામાં આવનાર હતી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે હોવાથી રાજ્યસભામાં સંબોધન કરવાનો ક્રમ બદલવો પડ્યો હતો. […]
નહેરુ સાથે જાેડાયેલા જરૂરી દસ્તાવેજાે અમને આપવા વિનંતી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમએ રાહુલ ગાંધીને પત્ર લખી વિનંતી કરી
નેહરુ મેમોરિયલના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નેહરુના મહત્વના દસ્તાવેજાે મ્યુઝિયમને પરત કરવા અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી નેહરુ મેમોરિયલના સભ્ય અને જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરીએ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં જવાહરલાલ નેહરુ સંબંધિત કેટલાક કાગળો છે, આ […]
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે દેશ અને દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો અંગે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને જરૂરી પગલાં ન લેવાનો કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે દેશ અને દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બાંગ્લાદેશમાં […]
દક્ષિણ કન્નડમાં બે લોકો મસ્જિદમાં પ્રવેશી “જય શ્રી રામ”ના નારા લગાવ્યાને લઈને સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ કર્યો
સુપ્રીમ કોર્ટે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ ના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ કરાયેલા કેસને રદ કરવા સામે હાઈકોર્ટના આદેશને પડકારતા કેસમાં કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કર્ણાટક સરકારને નોટિસ આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. અહીં બે લોકો મસ્જિદમાં પ્રવેશ્યા અને […]
ઓમર અબ્દુલ્લા બાદ ગઠબંધનના બીજા નેતાએ ઈવીએમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
ઈવીએમના મુદ્દે ઇન્ડિયા ગઠબંધન બે ફાડમાં આવી ગયુ છે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બાદ ગઠબંધનના બીજા નેતાએ ઈવીએમમાં ??વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સાથીઓને સીખ આપી છે. ‘ઈફસ્ ટેમ્પરિંગ’ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોમવારે (૧૬ ડિસેમ્બર) તૃણમૂલ કોંગ્રેસે સહયોગી કોંગ્રેસથી પોતાને દૂર કરી દીધા. પાર્ટીના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ પાર્ટીને ‘કેટલાક નિવેદનો’ કરવાને બદલે […]
૧૬ થી ૨૧ ડિસેમ્બર દેશના ઉતરી ભાગમાં વધુ ઠંડી પડવાની સંભાવના ઃ હવામાન વિભાગ
સમગ્ર ઉત્તર ભારતમાં જાેરદાર ઠંડી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૪.૯ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે પહાડોમાં રહેતા લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. જાે કે મેદાની […]









