Gujarat

સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ૩૦થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું

આરોગ્ય વિભાગ દ્વારા પ્રસાદીના સેમ્પલ લેવાયા છે. સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ ૩૦થી વધુ લોકોની તબિયત લથડી હતી જેથી દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિવિલમાં દર્દીઓને સારવાર ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. લોકોની તબિયત બગડતા આરોગ્ય વિભાગ હોસ્પિટલ પહોંચ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પ્રસાદીના સેમ્પલ […]

Gujarat

ગાંધીનગરમાં આગામી ૩ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના

આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી ૩ દિવસ છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગમાં ઝાપટું પડી શકે છે. આજે વહેલી સવારે ગાંધીનગર, અમદાવાદમાં ઝાકળ પડ્યું હતું તેવો અહેસાસ થયો હતો. અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાત […]

Gujarat

સાબરકાંઠાનાં વન વિભાગનાં કર્મચારીઓએ ચેકપોસ્ટ પર ૧૦૮ના ડ્રાઈવર અને કર્મચારી પર એ હુમલો કર્યો

પોલીસે પ્રોહિબિશન અને હુમલાની બે અલગ અલગ ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લામાં ચેકપોસ્ટ પર વનવિભાગના કર્મચારીઓનો આતંક જાેવા મળ્યો હતો. વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર ૧૦૮ના ડ્રાઈવર અને કર્મચારી પર એ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠામાં વિજયનગરના કાલવણ ચેકપોસ્ટ પર […]

Gujarat

માંગરોળમાં રાજાશાહી વખતની પ્રાચીન જય ભવાની ગરબી મંડળે શહેરમાં આકર્ષણ જમાવ્યુ

માંગરોળની મધ્યમાં આવેલ દરબારગઢ વિસ્તારમાં અતિપૌરાણિક ભવાની માતાજી મંદિર ના પટાંગણમા રાજાશાહી વખત થી ચાલતી આવેલ ગરબી આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબી યોજાય છે દરરોજ નાની બાળાઓ હસ્તે માતાજી ની આરતીથી ગરબા શરૂઆત કરી સંગીતના તાલે ગાયક કલાકારોના મધુર સ્વરે દેસી ગરબા ના સાથે દરરોજ અલગ-અલગ નાટક નૃત્ય ના કાર્યક્રમો એ શહેરમાં આકર્ષક જમાવ્યુ છે. […]

Gujarat

માંગરોળ ગરાસિયા રાજપુત સમાજ દ્વારા વિજયા દશમીના રોજ ભવાની માતાજી ના મંદિરે શસ્ત્ર પુજન કરી શોભાયાત્રા કાઢી દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવેલ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રાનુ કુમ કુમ તિલક કરી ફુલહાર થી ક્ષત્રિય રાજપૂત આગેવાનોનુ તેમજ શસ્ત્રોનુ  સન્માન કરવામા આવેલ માંગરોળ તાલુકા ગરાસિયા ક્ષત્રિય રાજપૂત સમાજ અને તાલુકા કરણી સેના દ્વારા દશેરા પર્વ નિમીતે શસ્ત્ર પુજન નુ આયોજન કરાયુ પ્રથમ દરબારગઢ ભવાની મંદિર ખાતે શાસ્ત્રોકત વિધિવત રીતે શસ્ત્રપુજન કરી મોટી સંખ્યામાં ક્ષત્રિય […]

Gujarat

પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપુત સમાજ ધર્માલય ખાતે શસ્ત્ર પૂજન કરાયું 

ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા  આજ રોજ શ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પ્રાચી તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના યુવાનો અગ્રણીઓ સાથે જોડાઈ શસ્ત્ર પૂજન ની પરંપરા અને મા શક્તિ નુ પૂજન કરાયું હતું જેમાં નકુલભાઈ જોશી પ્રાચી દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિ વત પૂજા કરી શસ્ત્ર […]

Gujarat

ઉના શહેરમાં કન્કેશ્વરી માતાજીના ચરણ પગલા આજે પણ મંદિરમાં જોવા મળે છે..નવરાત્રિના નવ દિવસ બાળાઓ ગરબા રમે છે

બાદમાં નાસ્તો વિતરણ કરાઈ છે….50વર્ષ પહેલા શરદ પૂનમે મંદિરમાં આપ મેળે ઝાલરો વાગી’તી ઉનાના નાગર ચોક વિસ્તારમાં ગુરૂ મંદિર કન્કેશ્વરી મહાપીઠ માતાજીના સાનિધ્યમાં પરંપરાગત પ્રાચીન ગરબા નાની બાળાઓ ગરબા રમે છે. 400 વર્ષ જૂની માતાજીની મુર્તિની સ્થાપના બાદ માતાજી પોતે ગરબે રમવા આવ્યાં હતા. જેના ચરણ પાદુકા હાલ જોવા મળે છે. કન્કેશ્વરી મહાપીઠ માતાજીના સાનિષ્યમાં […]

Gujarat

 પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ના કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની એકલવ્ય નર્સિંગ કોલેજ કલારાણી ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ના કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને વિડીયો બતાવી અને ફોટોસ દ્વારા માનસિક સ્વાસ્થ્ય દિવસ ની જાગૃતિ માટે સમજાવવામાં આવ્યું હતું. જેમાં નર્સિંગ ટ્યુટર ભરત સર દ્વારા માનસિક રીતે તંદુરસ્ત કઈ રીતના રહેવાય અને માનસિક બીમારીથી કઈ રીતના દૂર રહેવાય તે […]

Gujarat

વિકાસ સપ્તાહ 2024 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામે ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ “-2024 અંતર્ગત  છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

છોટા ઉદેપુર નગરમાં વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ જામી અવનવા પરિધાનમાં ઉમંગ અને ઉત્સાહ સાથે યુવા ધન ગરબે ઘૂમ્યો

છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર માં આદ્યશક્તિના નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના છ તાલુકાઓમાં માઇ મંદિરો અને ગરબાના ગ્રાઉન્ડ ભારે જગમગાટ સાથે સજાવામાં આવ્યા છે. જ્યારે ઠેર ઠેર રાત્રી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં પણ નગરમાં પણ વિવિધ વિસ્તારોમાં […]