શ્વાસ સંબંધી બિમારીઓના કેસમાં વધારો થયો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ ચીનમાં ફરી એકવાર હસ્યમય બિમારીએ દસ્તક આપી છે, જેણે ઓનલાઈન ચર્ચાઓ અને અફવાઓને હવા આપી દીધી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે […]
Author: JKJGS
ભાજપ કોંગ્રેસની આક્ષેપ બાજી વચ્ચે રાધનપુર નગરની દુર્દશા
રાધનપુર બજારમાં ગટરોના ગંદા પાણી રેલાવાની સમસ્યા થી પ્રજા બની પરેશાન… પાટણ જિલ્લાના રાધનપુરમા નગર પાલિકા નો વહીવટ છેલ્લા કેટલાક વરસોથી ખાડે ગયો છે. પાલિકામાં છેલ્લે કોંગ્રેસની સત્તા હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ વાળા એક બીજા ઉપરના આક્ષેપો વચ્ચે નગરની દુર્દશા થઈ હતી.આજે વહીવટદારના શાસનમાં પણ નગરના વિકાસ રૂંધાયો છે ઠેર ઠેર ગટરો ઉભરાઈને જાહેર […]
માર્કેટયાર્ડ સાવરકુંડલામાં નવા ચણાની આવક..
હરરાજીમાં મુહુર્તમાં રૂા ૧૭૦૧/- પ્રતિમણ ના ભાવ બોલાયા..- ખેડુતો તથા વેપારીઓને મો મોઠું કરાવતા ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી તથા સ્ટાફ આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક હાડીડા ગામના ખેડુત ભીમજીભાઇ કલ્યાણભાઇ ઘોડાદરાએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને […]
હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ કુલ મોબાઈલ નંગ-૧૪ કીમત રૂ.૧,૪૦,૦૦૦/- ના “CEIR PORTAL” દ્વારા શોધી અરજદારોને પરત અપાવતી હારીજ પોલીસ
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ મોબાઈલ પોલીસે અરજદારો ને સોંપ્યા. પાટણ જિલ્લાના હારીજ ખાતે તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ મોબાઈલ પોલીસે અરજદારો ને સોંપ્યા હતાં.હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલ કુલ મોબાઈલ નંગ-૧૪ કીમત રૂ.૧,૪૦,૦૦૦/- ના “CEIR PORTAL” દ્વારા શોધી અરજદારોને પરત અપાવતી […]
વર્તમાન ડિજિટલ યુગમાં પણ સારા જૂના દિવસોની ઝંખના કેમ છે?
કોઈ કૃપા કરીને મારા આદરના ભૂતકાળના દિવસો પાછા લાવો. વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ ઋષિમુનિઓ દ્વારા જૂના દિવસોને સારા દિવસો તરીકે ઉજાગર કરીને સકારાત્મક પગલાઓ પર મંથન કરવું જરૂરી છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – આજે વર્ષ 1964માં આવેલી ફિલ્મ ‘દુર ગગન કી છાઓ મેં’નું ગીત ‘કોઈ લૌટા દે મેરે બીતે બી […]
રાધનપુર તાલુકાના શેરગંજ ગામે SBMની નવી લહેર: સ્વચ્છતા તરફ મહિલાઓનો સક્રિય સંકલ્પ
મહિલાઓને કચરાના વ્યવસ્થાપન માટે સરળ અને વ્યવહારૂ પદ્ધતિઓ સમજાવવામાં આવી… પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ ગામે સ્વચ્છતા જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)નો અદ્રિતીય પ્રયાસ સફળ સાબિત થયો છે. SBMના કલસ્ટર કો ઓર્ડિનેટર જગદીશભાઈ શુક્લ અને અલ્પેશભાઈ બારોટ તથા બ્લોક કો ઓર્ડિનેટર હર્ષદભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]
માંગરોળ કામનાથ રોડ ઉપર આવેલ પોલીસ ચોકી ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના શહયોગ દ્રારા માનવતાની મહેક નામે સોપાન શરુ કરાયું
જુનાગઢ જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ મામા સરકાર હસ્તે ખુલ્લુ મુકાયું, આ કાર્યક્રમમા હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, લોક ઉપયોગી માનવતાની મહેકમા શહેરીજનો દ્રારા પોતાની બીન જરુરીયાત ચીજ વસ્તુઓ જેવા કે કપડા,ચપ્પલ, બુટ,ચોપડાઓ બાળકોના રમકડાંઓ જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે. જેથી જરુરીયાતમંદો આવી […]
છોટાઉદેપુરના જામલા ગામે પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણનો ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો
પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણ ના ડાયરાનો કાર્યક્રમ છોટાઉદેપુર નજીકના જામલા ગામે બાબુભાઈ લટુભાઈ સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં આસપાસનાં ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ માં પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત વિખ્યાત કલાકાર હેમંત ચૌહાણ ઉપરાંત દેશી ભજન દિગ્ગજ કલાકાર જમનાબેન ગોદલીયા પણ તેમના મધુર કંઠે ભજનોની રમઝટ બોલાવી હતી. […]
ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા લોક નૃત્યમાં પ્રથમ નંબરે
ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર આયોજિત છોટાઉદેપુર તાલુકાનો “કલાઉત્સવ” એસ. એફ.હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો. ભીલપુર શાળાના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી આદિવાસી લોક નૃત્યમાં પ્રથમ નંબર મેળવેલ છે. અને વ્યક્તિગત સ્પર્ધામાં રાઠવા ધારાબેન જીતુભાઈ ભજનમાં ત્રીજો નંબર અને રાઠવા રીતલબેન ભરતભાઈ વકૃત્વ સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. શાળાના […]
દેશી ગાય આધારીત ખેતી કરતા રોજકુવાના પ્રવિણભાઈ
પ્રાકૃતિક ખેતીની આવકમાંથી ટ્રેકર ખરીદતા- પ્રવિણભાઈ સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારીત ખેતી તરફવળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતીપુત્ર પ્રવિણભાઈ રાઠવા આત્મા પ્રોજેકટમાં જોડાયને છેલ્લા ૩ વરસથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રવિણભાઈ બે થી ત્રણ વિઘા જમીનમાં ફુલાવર, રીંગણ,ભીંડા શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. પ્રવિણભાઇ સાથેની મુલાકાતમાં તેમણે […]










