રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં લોકોને ઘરે ઘરે ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે. અંદાજિત 70 કરોડ ઉપરાંતની કામગીરી ચાલી રહી છે. જેમાં 53 જેટલા ગામો અને […]
Author: JKJGS
છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા
છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર કુલ 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા હતા. પરીક્ષાાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય માટે અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓમાં ક્યાં ઉત્સાહ […]
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરિક્ષા ખંડમાં પ્રવેશ કરાયો
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનાર ધોરણ ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને પરિક્ષા ખંડ માં પ્રવેશતા પહેલા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સમ્માન કરવામાં આવ્યા હતા. જેમાં ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા આર.એફ.ઓ, વાલસિંગભાઈ રાઠવા, ભાયાભાઈ રાઠવા, ડો.જયેશ રાઠવા […]
છોટાઉદેપુર એસ.એફ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે સાંસદ જશુભાઈ રાઠવા એ ધોરણ 10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો
ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ લેવાતી ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનો ગુજરાત ભરમાં આજથી પ્રારંભ થયો છે. આ વર્ષે ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનું સવારે 10 વાગ્યાથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. આજરોજ ગુજરાતી માધ્યમનો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ અંગ્રેજી ભાષાનું પેપર છે. વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા હોય […]
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી
એનએસયુઆઈના કેતન ખુમાણ સમેત તેની ટીમ દ્વારા પરીક્ષાર્થીઓને મો મીઠા કરાવી પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શુક્દેવ પ્રસાદ સ્વામીજીએ પણ ઉપસ્થિત રહીને પરીક્ષાથીંઓને સફળતાના આશીર્વાદ આપ્યા એન એસ. યુ. આઈ દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ વિદ્યાલયના ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતાં પરીક્ષાર્થીઓને ચોકલેટ […]
મહા શિવરાત્રી નિમિત્તે પ.પૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ સાવરકુંડલા ખાતે ચારેય પ્રહરની શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગની મહાપૂજા ખૂબ જ આસ્થા સાથે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાવવા આવેલ ગુજરાતના ઠેર ઠેરથી ભાવિકોએ આ પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો લાભ લીધેલ આ વખતે યુવાનો અને બાળકોની સંખ્યા પણ નોંધનીય હતી વિશાળ એલસીડી સ્ક્રીન પર પણ આ ક્ષણનો આનંદ માણી શકાય એવી સુવિધા કરવામાં આવેલ. સ્વયંસેવકોની પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓની સેવા ધ્યાનાકર્ષક […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે વી.ડી . નગદીયા હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ..
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઈ સ્કુલ ખાતે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીઓને બોલપેન સ્વરૂપે આપી કુમકુમ તિલક કરી .. પ્રવેશ આપવામાં આવેલ હતા ચુસ્ત બંદોબસ્ત સાથે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા તેમજ ફર્સ્ટ એડ સુવિધા સ્કૂલમાં ઉપલબ્ધ છે તેમજ જરૂર પડે ઉપયોગ કરવા […]
જેતપુરમાં ટ્રેન અડફેટે આવી જતાં 17 વર્ષીય યુવકનું મૃત્યુ
રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની હતી રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે એક યુવકનું મોત નીપજયુ હતું . આ મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી દૂર ધોરાજી ફાટક નજીક ટ્રેન અડફેટે 17 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે […]
જેતપુર: અંબિકા ડાંઇગમાં મોડી રાતે ભીષણ આગથી અફરાતફરી
જેતપુર ,ધોરાજી, ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જાનહાની ટળી આગથી સફેદ કાપડ, પ્રિન્ટિંગ કાપડ અને રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ, આશરે ત્રણ કરોડનું નુકસાન જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આગ ભભુકી ઉઠતા કરોડો રૂપિયાનું નુક્શાન થવા પામેલ છે. કાપડનો જથ્થો સળગતા આગના ધુમાડા […]
વિશ્વ મહિલા દિનની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું
‘સ્વાશ્રય’ની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓનો પરામર્શ જામનગર તા. 28 ફેબ્રુઆરી, 2025 આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ […]










