National

દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા

દેશની રાજધાની દિલ્હીની મુસ્તફાબાદ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રી મનજીન્દર સિંહ સિરસાએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મોહન સિંહ બિષ્ટને દિલ્હીના રાજકારણમાં અનુભવી નેતા માનવામાં આવે છે. તે કરવલ નગર વિધાનસભા સીટથી ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા […]

National

જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકોને મોટી રાહત આપી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવા માટેનો હાઇકોર્ટનો નિર્દેશ માતા વૈષ્ણો દેવી મંદિરમાં જતા યાત્રાળુઓ અને અન્ય લોકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં, જમ્મુ-કાશ્મીર, લદાખ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટોલ ટેક્સમાં ૮૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોને ટોલ ટેક્સમાં […]

National

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૧ માર્ચ, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીમાં ૪૯માં સિવિલ અકાઉન્ટ્સ ડેની ઉજવણીની અધ્યક્ષતા કરશે

૧૬માં નાણા પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા પણ બીજા સત્ર દરમિયાન “ઈન્ડિયા ઈન ગ્લોબલ ઈકોનોમીઃ ધ નેક્સ્ટ ડિકેડ” વિષય પર વિચારો રજુ કરશે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૧ માર્ચ, ૨૦૨૫નાં રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસનાં સ્થાપના દિવસ પ્રસંગે ૪૯માં સિવિલ એકાઉન્ટ્સ ડેનાં રોજ આયોજિત ઉજવણીની અધ્યક્ષતા કરશે. ઉદઘાટન […]

National

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ૨૮૦,૦૦૦ ગ્રામીણ સહભાગીઓમાંથી ૧૬૩ વિદ્વાનોને માન્યતા આપીને સીએસસી ઓલિમ્પિયાડ ૫.૦ સીમાચિહ્નરૂપ બન્યું, પરિણામો ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ જાહેર કરાશે

સીએસસી ઓલિમ્પિયાડ (સીએસસી ઓલિમ્પિયાડ ૫.૦)ની પાંચમી આવૃત્તિ સંપન્ન થઈ છે. જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી ૨,૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ૧૫ વિષયોમાં નોંધણી કરાવી છે. જે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેના શૈક્ષણિક તફાવતને દૂર કરવામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, ૧,૧૩,૫૭૬ વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૧,૦૦,૦૦૦થી વધુ ઓનલાઇન પરીક્ષાઓ એઆઈ પ્રોક્ટરિંગ સાથે લેવામાં આવી […]

National

મહાકુંભનું સમાપન થયું છે, ‘એકતાના મહાયજ્ઞ’નું સમાપન થયું છે; પ્રયાગરાજમાં એકતાના આ ભવ્ય મેળાવડાના સમગ્ર ૪૫ દિવસ દરમિયાન, ૧૪૦ કરોડ નાગરિકોની શ્રદ્ધા એક જ સમયે આ એક ઉત્સવમાં એકઠી થઈ, જે ખરેખર અભિભૂત કરનારું છે! : પ્રધાનમંત્રી

સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો આ મહાકુંભમાં એક થયાઃ પ્રધાનમંત્રી આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવતા નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે; આ પરિવર્તનના યુગનો ઉદય છે જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છેઃ પ્રધાનમંત્રી મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ’ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર […]

National

આસામમાં સવારે ૨ઃ૨૫ વાગ્યે ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ

આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. જાે કે સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. હકીકતમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ બાબતે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના કહેવા પ્રમાણે ભૂકંપ સવારે ૨ઃ૨૫ વાગ્યે ૧૬ […]

National

મહાકુંભનું સમાપન; મુખ્યમંત્રી યોગી, બંને ડેપ્યુટી સીએમ સાથે અરૈલ ઘાટ પર ઝાડુ લઈને સફાઈ કરી

મહાકુંભમાં ૪૫ દિવસમાં ૬૬ કરોડ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી સીએમ યોગી, બન્ને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ મોર્યએ સફાઈ કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન લીધું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો પર શ્રદ્ધાળુઓની ભીડ જાેવા મળે છે. લોકો […]

International

અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે

ફરીવાર ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં પ્રમુખ પદ સંભાળતાની સાથેજ ઘણા મોટા ફેરફારો કરવા માટે ર્નિણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને […]

International

ભારતીયો અહીં શિક્ષણ મેળવી પોતાના દેશમાં કંપનીઓ ખોલીને અબજાેપતિ બને છે… : ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજાેપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે […]

National

કાશ્મીરની ટિપ્પણી બદલ સખત ઠપકો આપતા ભારતે કહ્યું; ‘પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે આંતરરાષ્ટ્રીય દાન (દાન) પર જીવે છે’

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮મા સત્રની સાતમી બેઠક સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર ર્નિભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું […]