અમદાવાદ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’માં વિશિષ્ટ કામગીરીની નોંધ લઇ ભારત સરકાર દ્વારા મહિલા સરપંચને વિશેષ આમંત્રિત કરાયાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સુશ્રી હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દિલ્હી ખાતે યોજનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના લીધે […]
Author: JKJGS
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં CID એ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ
ગુજરાત નો બહુ ચર્ચિત કેસ; મ્ઢ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં ઝ્રૈંડ્ઢ એ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને શાળામાંથી ઉપાડી લીધા અને પૂછપરછ માટે ગાંધીનગર લઈ ગયા. તેની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં ૧,૩૦૦ લોકોને ૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેને એક કરોડ રૂપિયાથી વધુનું કમિશન […]
રાજ્યમાં ફરી એકવાર આવશે ઠંડીનું મોજું
ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી. દિવસે તો જાણે ગરમી અનુભવાતી હતી. જાેકે, શિયાળો ગયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. […]
અમદાવાદની વિદ્યાર્થિનીએ રાજસ્થાનના કોટામાં હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી
રાજસ્થાનના કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા રેસિડેન્સીમાં રહેતી ૨૪ વર્ષિય કોચિંગ વિદ્યાર્થિની અફશા શેખે આત્મહત્યા કરી લીધી છે. અફશા શેખ ગુજરાતના અમદાવાદની રહેવાસી હતી. તે ૬ મહિના પહેલા જ પ્રતિક્ષા નિવાસસ્થાનમાં રહેવા આવી હતી. આ વિદ્યાર્થિનીએ અગાઉ ઘણી વખત દ્ગઈઈ્ની પરીક્ષા આપી હતી. હાલમાં તે જરૂરી વિષયોમાં સ્વ-અભ્યાસ અને ટ્યુશન કરી રહી […]
ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પમાં અઢી મહિના પહેલા એન્જયોગ્રાફી કરાવી હતી તે ૭૨ વર્ષીય કાંતિભાઈ પટેલે ગુમાવ્યો જીવ
લગભગ અઢી મહિના અગાઉ એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ ૨ દર્દીનું મોત થતાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરી એક વાર ચર્ચામાં આવી. જેને લઇને અનેક ખુલાસા થયા હતા. આ કેસમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે આજે ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થયું છે. કડીના બોરીસણા ગામના ૭૨ વર્ષીય વૃદ્ધની એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ […]
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન : મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા
અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ‘HeyGandhinagar’ દ્વારા શહેરના નાગરિકો માટે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં નગરજનો જાેડાયા હતા. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પૂર્ણ રીતે રામમય વાતાવરણમાં જાેડાઈ ગયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે […]
રાજકોટઃ સીનર્જી હોસ્પિટલના તબીબ ડો. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની હતી જેમાં, રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલ સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ ખાતે એનેસ્થેસિયા લઈને આત્મહત્યા કરી લીધી છે. હાલ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં […]
કલેકટરશ્રી મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
સ્ટાફની હાજરી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વગેરેની ચર્ચા કરી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની વિશેષ કાળજી રાખવા કલેક્ટરશ્રી દ્વારા સૂચન મજબુત લોકશાહી અને સક્ષમ સમાજના નિર્માણ માટે નવી પેઢીના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવવી જ પડશે, અને જે સ્વાતંત્ર્યતામાં આજે આપણે શ્વાસ લઈ રહ્યા છે, તેનું મૂલ્ય નવી પેઢીને સમજાવું પડશે – કલેકટરશ્રી મેહુલ કે. દવે […]
૧૦ દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા ૩૫૦ બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાઈલેન્સર કાઢીને તેના ઉપર રોડ રોલર ફેરવતી રાજકોટ પોલીસ
રાજકોટમાં પોલીસ ફરી એક વાર આવી એક્શનમાં, થોડા દિવસો અગાઉ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી જેના કારણે શહેરમાં ટ્રાફિકની તકલીફો મહદ અંશે ફેર પડયો જે બાદ હવે, છેલ્લા ૧૦ દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા ૩૫૦ બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાઈલેન્સર કાઢીને તેના ઉપર રોડ રોલર ફરવીને સાઈલેન્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત આ […]
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે. […]










