ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં સવારના સમયે એક ભયંકર ટ્રેન અકસ્માત થયો હતો. રેડ સિગ્નલ પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડીએ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ […]
Author: JKJGS
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત કરી દીધું; જીઆર જારી કરવામાં આવ્યું
જાે કોઇ અધિકારી-કર્મચારી સરકારી ભાષા નહી બોલે તો સસ્પેન્ડ પણ થઇ શકે; કિબોર્ડમાં પણ મરાઠી મુળાક્ષરો ફરજીયાત પણે રાખવા પડશે નહી તો થશે કાર્યવાહી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેજા હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સંદર્ભમાં એક સરકારી દરખાસ્ત (સૂચના) જારી કરી છે. તેમાં જણાવાયું છે કે, સ્થાનિક […]
ઈ-શ્રમઃ અસંગઠિત કામદારો માટે વન સ્ટોપ સોલ્યુશન
ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.૫૮ કરોડથી વધુ અસંગઠિત કામદારો નોંધાયેલા શ્રમ અને રોજગાર મંત્રાલયે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (ીજરટ્ઠિદ્બ.ર્ખ્તદૃ.ૈહ) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો […]
૩૫ કરોડ આત્માઓ શ્રદ્ધાની યાત્રા પર
વસંત પંચમી પર મહાકુંભ ઐતિહાસિક સ્નાન તારીખ યાત્રાળુઓની સંચિત સંખ્યા ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ૩.૫ કરોડ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ૭ કરોડ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ૮ કરોડ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ૧૦ કરોડ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ૧૪.૫ કરોડ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ૧૯.૫ કરોડ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ૩૧ કરોડ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ૩૫ કરોડ ૨૦૨૫ નો મહા કુંભ એક […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ર્નિણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે […]
ગેરકાયદેસર ભારતીયોનું અમેરિકાથી ડિપોર્ટેશન શરૂ; અમેરિકાથી C-૧૭ વિમાન રવાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઇમિગ્રેશન મુદ્દે મોટી કાર્યવાહી એક અહેવાલ મુજબ, અમેરિકાનું એક લશ્કરી વિમાન પ્રવાસીઓને ભારત મોકલી રહ્યું છે. આ માહિતી એક અમેરિકન અધિકારીએ આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઇમિગ્રેશન એજન્ડાને અમલમાં મૂકવા માટે સેનાની મદદ લઈ રહ્યા છે, જેમાં યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો મોકલવા, પ્રવાસીઓને દેશમાંથી બહાર કાઢવા માટે લશ્કરી […]
જાેહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન
મંદિર ઉદ્ઘાટન પ્રસંગે ૧૨ દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું આયોજન સાઉથ આફ્રિકાના જાેહાનિસબર્ગ ખાતે નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ – એકતા, […]
હ્યુસ્ટનથી ન્યુયોર્ક જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટમાં ટેકઓફ પહેલા આગ; ૧૦૪ મુસાફરો સુરક્ષિત
મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ ૧૩૮૨ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૦ વાગ્યે જ્યોર્જ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કેન્સર અટકાવવાના સંકલ્પ સાથે, મારો અંગુઠો કેન્સર પ્રતિરોધ માટે, જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત તા. ચોથી ફેબ્રુઆરી ૨૦૨૫ના સાવરકુંડલા શહેરમાં આવેલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત […]
સાવરકુંડલા રેલવે પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ પર માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા રેલવે પરિવાર આયોજિત માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી થયું. ૨૦૧૯ ની સાલથી સાવરકુંડલા ખાતે રહેતાં રેલવે પરિવારના સભ્યો દ્વારા એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ સરસ્વતી પૂજન સમારોહ યોજાય છે. પ્રતિ વર્ષ આ પર્વ પર શ્રી માતા રાની સરસ્વતી પૂજા સમિતિ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે […]










