વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલીની મચઅવેટેડ બાયોપિક ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ તેનું ટીઝર ઓફિશિયલ રીતે રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગે છે સાથેજ લોકોને પણ ટીઝર પણ ખૂબ ગમી રહ્યું છે. પેનોરમા સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું અને […]
Author: JKJGS
આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું
ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ ૦૭/૦૨/૨૦૨૫ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં […]
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૨.૪ મિલિયન ેંજી ડોલર એટલે કે લગભગ ૧૯.૫ કરોડ રૂપિયા મળશે. આ ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. […]
એ.કે. શર્માએ મેગા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું અને રોજગાર મેળામાં આવેલા યુવાનોને પ્રોત્સાહિત કર્યા
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માએ મઉમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માજી એક દિવસીય મુલાકાતે તેમના ગૃહ જિલ્લા મઉ પહોંચ્યા અને ત્યાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો. મંત્રીના ગૃહ જિલ્લા મઉ પહોંચતા, ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમનું […]
મહારાષ્ટ્ર સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન, લવ જેહાદ કેસ સામેના નવા કાયદાના પાસાઓનો અભ્યાસ કરવા રાજ્યના ડ્ઢય્ઁની અધ્યક્ષતામાં ૭ સભ્યોની સમિતિની રચના કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને ‘લવ જેહાદ’ કેસ સામેના નવા કાયદાના પાસાઓનો અભ્યાસ કરવા માટે રાજ્યના ડ્ઢય્ઁની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ, લઘુમતી બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગના સચિવો અને ગૃહ વિભાગના નાયબ સચિવનો સમાવેશ થાય […]
૨ ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી દૂર કરવામાં આવ્યા
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે પણ ગુજરાત કોંગ્રેસ માટે એક મોટો ઝટકો પણ કહી શકાય કારણ કે, બે ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસનાં […]
દિલ્હીમાં આપને વધુ એક મોટો ઝટકો; ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જાેડાયા
દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો દ્વારા આપનો સાથ છોડીને ભાજપમાં જાેડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. ખૂબ મહત્વની વાત છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની […]
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો; CVCએ ‘શીશ મહેલ’ની તપાસ માટે આદેશ
આમ આદમી પાર્ટીના (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના ‘શીશમહલ’ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી. ૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર આધારિત એક વાસ્તવિક અહેવાલ ઝ્રઁઉડ્ઢ ના મુખ્ય તકેદારી […]
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર બોલેરો અને બસ વચ્ચે ભયાનક અકસ્માત; ૧૦ના મોત
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક બોલેરો અને બસ અથડાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ૧૦ શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા હતા અને ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મોડી રાત્રે ૨.૩૦ વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ […]
મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત??
મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેંકમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું જ્યારે હિતેશભાઈ બેંકના જનરલ મેનેજર હતા અને દાદર, ગોરેગાંવ શાખા માટે જવાબદાર હતા. એવો આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને બંને શાખાઓના ખાતામાંથી ૧૨૨ […]










