કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ૩-૬ માર્ચ, ૨૦૨૫ દરમિયાન સ્પેનના બાર્સિલોનામાં યોજાનાર પ્રતિષ્ઠિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (સ્ઉઝ્ર) ૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન કાર્યક્રમોમાંનો એક છે. તેઓ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (સ્ઉઝ્ર) ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૫ના ઉદ્ઘાટન સમારંભનું અનાવરણ પણ કરશે અને ‘ભારત પેવેલિયન’નું ઉદ્ઘાટન કરશે. […]
Author: JKJGS
મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો; કારંજા તાલુકામાં ખેર્ડા ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં ૬૦૦૦ મરઘીઓના મોત!
વહીવટીતંત્રે હાઇ એલર્ટ જારી કર્યું, લોકોને બર્ડ ફ્લૂના લક્ષણો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો તોળાઇ રહ્યો હોય તેવા સમાચાર આકયા છે જેમાં, કારંજા તાલુકાના ખેર્ડા ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં આશરે ૬,૮૩૧ મરઘાંના રહસ્યમય મૃત્યુ બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ આવેલા તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઇ હતી કે […]
મણિપુરમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાઈલેવલ બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મણિપુરની સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ, ઇસ્ટર્ન કમાન્ડના આર્મી કમાન્ડર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડિરેક્ટર જનરલ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ […]
ઇલોન મસ્ક ૧૪મી વખત પિતા બન્યા; તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો
૧૪મી વખત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્ક પિતા બન્યા છે, તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો છે. મસ્કને બહુવિધ સંબંધોથી કુલ ૧૪ બાળકો છે. આ ૧૪મા બાળકની માહિતી તેની પત્ની શિવોન ઝિલિસે ઠ પર પોસ્ટ કરીને આપી હતી. મસ્ક અને ઝિલિસેનું આ ચોથું સંતાન છે. શિવોન ઝિલિસે લખ્યું કે એલોન મસ્ક […]
ટ્રમ્પનો ઝેલેન્સકી પર આક્ષેપઃ “તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો”
વ્હાઇટ હાઉસમાં તણાવ : ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર વાદવિવાદ “તમે રશિયાની ભાષા બોલી રહ્યા છો” – ઝેલેન્સકીનો ટ્રમ્પ પર પ્રહાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ ટૂંક સમયમાં જ આ ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો જાેવા મળી, […]
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા લોકસભાની મુલાકાત લઈ તેની કાર્યવાહી લાઈવ નિહાળમાં આવી
રોટરી ક્લબ તરફથી લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આપણી લોકશાહીની ધરોહર અને લોકશાહીનું મંદિર એવાં લોકસભાની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વરનાં સભ્યો તેમજ તમામ હોદ્દેદારો સાથે મળીને લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને રૂબરૂ મળી રોટરી ક્લબ અંકલેશ્વરનાં પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. અત્રે તમામ સભ્યોએ સ્પીકર […]
સાવરકુંડલામાં સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ દ્વારા આયોજિત મહાશિવરાત્રી પર્વ પર બહેનો દ્વારા શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની મહાપૂજા કરવામાં આવી
બહેનો દ્વારા મહાશિવરાત્રી પર્વ પર પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની મહાપૂજા એ ખરેખર ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે ગૌરવની ક્ષણ ગણાય. આમ નારીશક્તિનું ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર રહેવું એ ખરેખર નોંધનીય ઘટના ગણાય મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક સાથે ૫૫૦ થી વધુ બહેનો પાર્થિવ શિવલિંગની ચારેય પ્રહરની મહાપૂજા ખૂબ જ આસ્થા અને ભક્તિભાવ સાથે કરે […]
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ, રથયાત્રા, રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પુસ્તક વિમોચન સમારોહ ભવ્યતાથી ઉજવાયા
પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપઃસ્થલી અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા મુકામે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગત તા.૨૬-૨-૨૫ ને બુધવારનાં રોજ મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક – પ્રેમભરી પ્રાર્થના- નાં વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ ખૂબ જ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો. […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર – ૧ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ખાસ નોંધનીય બાબત એ છે કે આ શાળા ખાનગી શાળા નથી પરંતુ સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા છે. આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણ સંપૂર્ણ નિષ્ઠા અને ઉત્સાહ સાથે ભાવી પેઢીને ખરાં અર્થમાં શિક્ષિત કરી રહ્યાં છે. આજના ખાનગીકરણના દોરમાં આ સરકારી પ્રાથમિક શાળા એક નમૂનેદાર શાળા તરીકે પ્રસિધ્ધ છે. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અહીંની શાળા […]
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ખાતેદારો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
ડીઝીટાઈલીઝેશન તરફનું એક વધુ પ્રયાણ સાવરકુંડલા ખાતે આવેલી અને નાના વર્ગને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી એવી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં વર્તમાન સંચાલકોએ બેંકના ગ્રાહકો માટે કયું આર કોડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે ગઈકાલ તારીખ ૨૮-૨-૨૫ ના રોજ થી કાર્યરત થયેલી સુવિધા બેંકના તમામ ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવશે આ સુવિધાનાં શ્રી ગણેશ […]










