મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતકારી ર્નિણય ૬૦ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો ર્નિણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત […]
Author: JKJGS
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવાના હેતુથી કૃષિ વિભાગ ટીમ દ્વારા માણસામાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી
કૃષિ વિભાગની ટીમ દ્વારા તા. ૨૦ ના રોજ માણસા તાલુકાની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન સરાહનીય કામગીરી કરી ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા સતત અવનવા પ્રયત્નો તથા પ્રેરણા પ્રવાસો થતાં રહે છે.જે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખૂબ અસરકારક પણ નિવડી રહ્યા છે.આજ દિશામાં આગળ વધતા કૃષિ વિભાગની ટીમે તા.૨૦/૧૧/૨૦૨૪ ના […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચિંતન શિબિરના પ્રારંભ પહેલાં શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાથે સોમેશ્વર પૂજા કરી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટીવ ડોક્યૂમેન્ટરીનું વિમોચન રાજ્ય સરકારની ૧૧ મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના […]
એક પેડ માં કે નામ અંતર્ગત હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી
ઔષધિય ગુણો ધરાવતું અને અત્યંત દુર્લભ કૃષ્ણવડ ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાને ઉપલબ્ધ છે; હવે તેને ૧૫૭ નગરપાલિકાઓમાં રોપવામાં આવશે ડાકોરથી દ્વારકા સુધીની વડવૃક્ષ યાત્રાઃ હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ ‘મિશન કૃષ્ણવડ’ દ્વારા આપી રહ્યા છે પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક […]
ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ
માત્ર શાળા અને કોલેજની યુવતીઓને જ ટાર્ગેટ કરીને તેમનું વોટ્સએપ હેક કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત *૧૯૩૦ હેલ્પલાઇન ઉપર મળેલી ફરિયાદને આધારે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યો શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક […]
અમદાવાદનુ રિવર ફ્રન્ટ બનીયું સ્યુસાઇડ પોઇન્ટ આ વર્ષે ૧૦૮ લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો
આમ તો સાબરમતી નદીને રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઓળખ બદલાઈ ગઈ છે. આમ તો સાબરમતી નદીને રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઓળખ બદલાઈ ગઈ છે. કારણ કે લોકો સાબરમતી નદીમાં ફરવા માટે આવે છે, પરંતુ કેટલાક લોકો મરવા […]
વડોદરામાં વાહનચોર પોલીસ પાસેથી જ વાહન માલિકનો નંબર લઇ વાહન પરત કરવાના નામે રોકડી કરતો હતો
વડોદરા પોલીસે ડુપ્લીકેટ પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડી કરી લેતા એક ભેજાબાજને ઝડપી પાડી સાત મોટરસાયકલ કબજે કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી. જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરના ચીખલીયા ગામે રહેતો સંજય હરજીભાઈ વણકર પોલીસને જાેઈ બાઈક પર […]
અમદાવાદમાં સ્માર્ટસિટી બન્યુ બીમારી નું ઘર આ વર્ષે રોગચાળાના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા
સ્માર્ટસિટીની ઓળખ ધરાવતુ અમદાવાદ બીમાર સિટી બન્યુ છે.આવર્ષની શરુઆતથી અત્યારસુધીમાંપાણીજન્ય અને મચ્છરજન્ય રોગના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં ઝાડા ઉલટીના સૌથી વધુ ૩૧૫૨ કેસ નોંધાયા છે. ઉત્તરઝોનમાં આવેલા સરસપુર-રખિયાલ વોર્ડમાં ઝાડા ઉલટીના ૮૫૦ તથા દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં ૭૭૯ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતાએ કહયુ,શહેરના સર્વાંગી […]
નડિયાદના ખેડા જિલ્લામાં ૫ પાલિકામાં ૩૪ વોર્ડ બેઠકો પર ચૂંટણી યોજાશે
ખેડા જિલ્લામાં ખેડા, ચકલાસી, મહુધા, ડાકોર અને મહેમદાવાદ નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓના વોર્ડનું નવું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. નવા સીમાંકન મુજબ મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં ૭ વોર્ડ જ્યારે મહુધામાં ૬ વોર્ડ રહેશે. તંત્ર દ્વારા મતદારોની સંખ્યાના આધારે વોર્ડની […]
નપાણિયા નગરપાલિકા તંત્રને સુવિધા દેવાના બદલે પ્રજા ઉપર ૪૦૦ ટકા જેટલો અસહ્ય કરબોજ નાંખવાનો તકલાદી ર્નિણય કરવામાં આવ્યો
નપાણિયા નગરપાલિકા તંત્રને સુવિધા દેવાના બદલે પોતાની તિજાેરી જ ભરવામાં રસ હોય તેમ સિહોરની પ્રજા ઉપર ૪૦૦ ટકા જેટલો અસહ્ય કરબોજ નાંખવાનો તકલાદી ર્નિણય કરવામાં આવ્યો છે. જેને લઈ સિહોરની જનતામાં ભારે આક્રોશ ફેલાયો છે, તો ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવી ટેક્સ વધારો મોકૂફ નહીં રાખવામાં આવે તો લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાનો નિર્ધાર […]










