ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની સેવા અને સક્રીયતાનું સરવૈયુ એટલે ”ઋણાનુબંઘ ભાગ-૩” અનુસુચિત જાતીના જીલ્લા અઘ્યક્ષ અને સિનીયર એડવોકેટ શ્રી કેશુભાઇ વાઘેલાના વરદ્ હસ્તે ઋણાનુબંઘ ભાગ-૩ નું લોકાપર્ણ કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં નેસડી ખોડલઘામના સંત પૂ.લવજીબાપુ તથા સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાની પ્રેરક ઉ૫સ્થિતમાં કાર્યક્રમ યોજાયો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાલા […]
Author: JKJGS
સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની મુબારક સફરે જતાં મુસ્લિમ અગ્રણી દ્વારા સન્માન
સાવરકુંડલા ખાતે થી હાજી ઉસ્માનભાઈ પરમાર ઉમરાહની સફરે જતા તેઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું સાવરકુંડલા મુસ્લિમ સિપાહી સમાજના પૂર્વ સેક્રેટરી હાજી ઉસ્માનભાઈ પરમાર મક્કા મદીનાની પવિત્ર ઉમરાહ સફરે જતા હોવાંથી તેઓનું ફૂલહાર થી સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, ઉપપ્રમુખ ઇકબાલ ગોરી ગુજરાત ફર્સ્ટના અને અમરેલી જિલ્લાના નામાંકીત જર્નાલિસ્ટ લિસ્ટ ફારૂક કાદરી વી.ટી.વી. […]
જોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબનો વિદાયમાન કાર્યક્રમ
તારીખ 29/1 /2025 ના રોજ માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રોનકકુમાર ઠોરીયા સાહેબનો વિદાયમાન કાર્યક્રમ તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં kgabar.jam@gmail.com આવ્યો. આ કાર્યક્રમ તાલુકા પંચાયત જોડિયાના ઉપપ્રમુખ શ્રી મંગાભાઈ ધ્રાંગીયાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવેલ,આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત જોડીયા ના કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન […]
જિલ્લા કક્ષાની વાર્તા કથન અને લેખન સ્પર્ધામાં ઓલપાડની કુંદિયાણા પ્રાથમિક શાળાનો ઝળહળતો દેખાવ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન ડાયેટ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર જિલ્લામાંથી તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. જેમાં કુંદિયાણા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની શાળા સહિત સમગ્ર તાલુકાનું નામ રોશન કરેલ છે. સ્પર્ધાનાં ત્રણ સ્ટેજ પૈકી ધોરણ […]
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની એન.એસ.એસ. સ્વયંસેવક હીર ચૌધરીએ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લીધો
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગની એન.એસ.એસ. સ્વયંસેવક હીર ચૌધરીએ ગુજરાત રાજ્યના રજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમમાં તાપી(વ્યારા) ખાતે ગુજરાત રાજ્યની એન.એસ.એસ. પ્લાટુનની ટીમમાં પસંદગી પામી હતી અને ૨૬ જાન્યુઆરીના દિવસે રજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લઈ સમગ્ર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ હતુ. આ કાર્યક્રમમાં તેને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ પહેલા હીર […]
સાવરકુંડલાના ત્રણેય પરમ શ્રધ્ધેય સંતોનું પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંત મિલન
મુઝે મેરી મસ્તી કરી કહાઁ લે કે આયી.. અલખ અને અલગારી. પ્રભુ ભક્તિમાં લીન હાલ પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભમેળો એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ત્યારે આ કુંભમેળામાંમાં સાવરકુંડલાના શ્રી નારાયણ સાહેબ, શ્રી કરશનગીરી બાપુ અને શ્રી ઉષામૈયા આ કુંભમેળામાં આ ત્રણેય સંતોનું સંત મિલન થયું. એક તો પ્રયાગરાજ વળી પાછો મહાકુંભ અને એમાં નાવલી […]
સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી ધના બાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા પ્રસાદ(મિષ્ટ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું
આમ સંત પ. પૂ. ધનાબાપુનો સંદેશ ભજન અને ભોજન સેવકો દ્વારા ચરિતાર્થ થતો જોવા મળે છે સાવરકુંડલા ખાતે દિન દુખિયાના અલખધામ સમાન સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા આજરોજ અમાવસ્યાના દિવસે પ્રસાદ ( મિષ્ટ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગી બહેનો હાજર રહ્યા હતા.આ મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષ […]
પ્રદર્શન ભારત સરકારની ઉદ્યોગસાહસિકતા પરની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ ખાતે ભારત સરકારની પહેલો દ્વારા ‘વિવિધતામાં એકતા’ પર પ્રકાશ પાડતું ડિજિટલ પ્રદર્શન ભારે ભીડને આકર્ષી રહ્યું છે. (વિવિધતામાં એકતા) વાક્ય ભારત સરકાર દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કર’, ‘એક રાષ્ટ્ર, એક પાવર ગ્રીડ’ અને ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ વગેરે જેવી પહેલો દ્વારા સાકાર કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના […]
દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રીમ કોર્ટે કસ્ટડી પેરોલ આપી
આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ આપી દીધી છે. તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પેરોલ આપવામાં આવ્યો છે. કોર્ટે તાહિર હુસૈનને જેલના નિયમો અનુસાર દિવસમાં ૧૨ કલાક માટે કસ્ટડી પેરોલ આપ્યો છે. આ કસ્ટડી પેરોલ ૨૯ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી આપવામાં આવી છે. તેને ઘરે જવા […]
સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એકવાર મળી ૩૦ દિવસની પેરોલ
હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને જેલમાંથી લેવા આવી સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને ફરી એક વાર ૩૦ દિવસની પેરોલ મળી છે. હનીપ્રીત પોતે કેમ્પની બે ગાડીઓ સાથે રામ રહીમને સવારે જેલમાંથી લેવા આવી હતી. રામ રહીમને ઓક્ટોબર ૨૦૨૪માં પેરોલ પણ મળ્યો હતો. આ દરમિયાન રામ રહીમને ૨૦ દિવસ માટે પેરોલ પર છોડવામાં […]










