National

ગિફટ વાઉચર પર લેવાતો ૧૨ ટકા GST રદ કરવા ર્નિણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના ર્નિણયો ગીફટ વાઉચર આપવામાં કોઇ વસ્તુનુ વેચાણ કરવામાં આવતુ નથી GST ગિફટ વાઉચર આપવામાં આવે તો તેના પર ૧૨ ટકા લેખે જીએસટીની વસુલાત કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગીફટ વાઉચર પર હવેથી જીએસટીની વસુલાત કરવામાં આવશે નહીં તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. આ માટેનુ કારણ એવુ […]

International

પાકિસ્તાને અફઘાન ઉપર હવાઈ હુમલો કર્યો, મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત

પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહયું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટો તો કયારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો, સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે. હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહયો છે. ટીટીપીના ડરને નકારી કાઢવા […]

Gujarat

રાજકોટમાં સુશાસન દિવસે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ શ્રેણીમાં ત્રણ કચેરીનું કલેકટરશ્રીના હસ્તે કરાયું સન્માન

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી-અધિકારીશ્રીઓ રાજયકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા રાજકોટ તા. ૨૫ ડિસેમ્બર- ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે, સ્વર્ણિમ […]

Gujarat

‘સહકારથી સમૃદ્ધિ’ : રાજકોટ જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરાયું

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશમાં નવરચિત ૧૦ હજાર પેક્સના ઉદઘાટનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો   કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Gujarat

સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ વયોવૃદ્ધ દંપતિની વાત આપને દ્વાર

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન ગુડ ગવર્નન્સના એક ભાગ રૂપે વધુ સુગમ રીતે કેમ કાર્યાન્વિત કરવી જોઈએ એ સંદર્ભ થોડું મનોમંથન. સરકાર તો ઘણા પ્રયાસ કરે છે સુશાસન સંદર્ભે પરંતુ છતાં પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એવાં લોકો છે જે તંત્રની યોગ્ય પ્રક્રિયાથી વાકેફ નથી આવા ભારતીય નાગરિકો માટે પણ સરકાર […]

Gujarat

ભારતીય રાજનીતિના યુગપુરુષ અને પ્રજાસત્તાક ભારતના ઓજસ્વી નેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦ મી જન્મજયંતિએ અટલજીને પુષ્પાંજલિ અને સાવરકુંડલા ભાજપમાં નવ નિયુક્ત પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સુશાસન દિવસ નિમિત્તે સત્વ અટલ ધારા કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને   પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે સાવરકુંડલા શહેર ભાજપના નવા મંડળ પ્રમુખ તરીકે અનિરૂદ્ધસિંહ રાઠોડ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે  હિતેશભાઈ ખાત્રાણીનુંભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ તકે નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રીવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા ,જિલ્લા ઉપપ્રમુખ શરદભાઈ પંડયા,  પૂર્વ તાલુકા […]

Gujarat

વેરાવળ-શાપર નાં નીલકંઠ મહાદેવ મંદિરે મહિલા સત્સંગ મંડળ આયોજિત ભાગવત સપ્તાહ માં કૃષ્ણજન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો

કોટડાસાંગાણી તાલુકા નાં વેરાવળ ની શાંતિધામ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટી નાં રહીશો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કથા નું શ્રવણ કરેલ હતું.જેમાં વેરાવળ-શાપર નાં સુપ્રસિદ્ધ કથાકાર હરેશઅદા તેરૈયા દ્વારા સંગીત મય […]

National

તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ આજે ??નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે ઠ પર પોસ્ટ કર્યુંઃ”તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

National

પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’

અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જયંતીની ઉજવણી અંતર્ગત ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વડનગરમાં ૮ કિલોમીટર લાંબી ‘સુશાસન પદયાત્રા’ યોજાઈ ૧૫,૦૦૦થી વધુ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો જાેડાયા દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશેઃ ડૉ. મનસુખ માંડવિયા સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૧.૬૫ કરોડ યુવાનો જાેડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે […]

Entertainment

જાણીતા સિંગરને વિરાટ કોહલીએ બ્લોક કર્યો, એક ફેમસ સિંગર મોટો ચાહક છે વિરાટ કોહલીનો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચમાં રહે છે. લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. તેની બેટિંગના ચાહકો મોટી સંખ્યામાં છે.હાલમાં એક સિંગરે કહ્યું કે, વિરાટ કોહલીએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે તેવો દાવો કર્યો છે. તે આવું કરવાના કારણે અજાણ પણ છે. હવે વિરાટ કોહલી વિશે આવું […]