શહેરમાં બાવળા – ધોળકા માર્ગ નવો બની રહ્યો છે. જ્યાં વરસાદી પાણીનો મારો વધારે હોય તે ભાગમાં સિમેન્ટ – કોંક્રીટનો રોડ બનાવવામાં આવે છે, બાકીના ભાગમાં ડામર રોડ બનાવવામાં આવે છે. બાવળા પોલીસ સ્ટેશન સામે આરસીસી રોડ બનાવવાનો હતો ત્યાં કોન્ટ્ર્ક્ટરે લોખંડના સળિયા નાખ્યા વગર જ બારોબાર સિમેન્ટ – રેતી મિક્સ કરી નાખી દેતા હોબાળો […]
Author: JKJGS
45.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ 17 શહેરમાં પારો 39 ડિગ્રીને પાર થયો
રાજ્યમાં અન્ટિ-સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ઉત્તર-પૂર્વથી પૂર્વના ગરમ સુકા પવનો શરૂ થયા છે, જેને કારણે સોમવારે સમગ્ર રાજ્યમાં હિટવેવનું મોજું ફરી વળતાં અમદાવાદ સહિત 16 શહેરોમાં ગરમીનો પારો 39.0 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે દહોદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 42.0 ડિગ્રી સાથે ભુજમાં બીજા નંબરે રહ્યું. તેમજ આગામી 3 દિવસ […]
10 ચોરસ કિલોમીટરમાં એક ફાયર સ્ટેશનની જોગવાઈ સામે સરેરાશ 29 ચોરસ કિલોમીટરે એક છે, 29ની ઘટ
અમદાવાદમાં પૂરતી સંખ્યામાં ફાયર સ્ટેશનો અને ફાયરના જવાનો નથી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (એસએફએસી)ના નિયમ મુજબ, શહેરમાં 10 ચોરસ કિલોમીટરમાં 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ. પરંતુ અત્યારે સરેરાશ 28.71 ચોરસ કિલોમીટરમાં એક જ ફાયર સ્ટેશન છે. ફાયર વિભાગમાં 236 જગ્યા ખાલી છે. 9 વર્ષમાં 18,684 આગના બનાવમાં 703.08 કરોડનું નુકસાન થયું છે. 1887માં અમદાવાદનો વિસ્તાર […]
હું મારા છોકરાને લઇ તેની પાછળ દોડતી હતી ત્યારે મારા છોકરાને પણ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો…!
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે આથમણા ફળિયામાં રહેતાં અને ઘરકામ કરતાં જ્યોતિબેન રાજુભાઇ તડવી પોતાના બે સંતાનો સાથે રહે છે. ઘરકામ કરીને ગુજરાન ચલાવતાં પરિવારની માસુમ દિકરીને ગામનો જ તાંત્રિક લાલાભાઇ તડવી ઉઠાવીને બલી ચઢાવી દીધી હતી. જે અંગે જ્યોતિબેન તડવીએ પોલીસ મથકે નોંધાવેલી એફઆઇઆર અક્ષરસ: પ્રસ્તુત કરી છે. બાળકી ગુમાવનાર માતાએ પોલીસ સમક્ષ […]
ટાઉનહોલ સર્કલમાં જર્જરિત ઇમારતમાંથી પોપડા પડ્યા
જામનગરમાં ટાઉનહોલ સર્કલમાં આવેલી જર્જરિત ઇમારતની છત અને રવેશના પોપડા પડ્યા હતાં. નીચે આવેલી દુકાનો બંધ હોવાથી જાનહાની ટળી હતી. જામનગરમાં ટાઉનહોલની ગોલાઇમાં વિભાજી સ્કૂલ જતા માર્ગે જુની ઇમારતની છત અને રવેશ જર્જરિત થયા છે. આ છત અને રવેશમાંથી પોપડા પડ્યા હતાં. જો કે, આ દરમ્યાન ઇમારતના નીચેના ભાગે આવેલી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાની […]
દરેડ GIDCમાં મોટી બહેને મોબાઈલ ન આપતા સાડી વડે ગળેફાંસો ખાધો, પોલીસે તપાસ હાથ ધરી
જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષની બાળકીએ મોબાઈલ ન મળતા આત્મહત્યા કરી લીધી હતી. મૃતક બાળકીની મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ગુમાનપુરાની રહેવાસી હતી. તે દરેડ GIDCમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા મધુવન મેટલ કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાળકીએ તેની મોટી […]
સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૧૫ માર્ચ સુધી યોજાઇ રહ્યા છે વિનામૂલ્યે ખાસ કેમ્પ
૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ ઝામરની તપાસ કરાવવી જરૂરી: ડૉ.હરેશ ગઢીયા સમયસર નિદાન અને સારવાર દ્વારા ઝામરને અટકાવી શકાય છે – ડૉ. રાધિકા ગુપ્તા જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ દ્વારા ૧૫ માર્ચ સુધી ‘‘વિશ્વ ઝામર દિવસ’’ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત “યુનિટી ફોર ગ્લુકોમા ફ્રી વર્લ્ડ” થીમ સાથે લોકોમાં ઝામર […]
શેરી નાટક અને કઠપૂતળી પ્રદર્શન દ્વારા ધોરાજીવાસીઓને કરાયા સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત
“સ્વચ્છ ભારત,નિર્મળ ભારત”ની નેમ સાથે સમગ્ર રાષ્ટ્રમાં શહેરો તેમજ તમામ ગ્રામ વિસ્તારોને સ્વચ્છતા તરફ પ્રોત્સાહિત કરવા માટે વિશિષ્ટ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમામ વિસ્તારોના સર્વેક્ષણ કરી સ્વચ્છતા અભિયાન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ”ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં “સ્વચ્છ ભારત મિશન અર્બન”ની કચેરી દ્વારા સ્વચ્છતા બાબતે લોકોમાં […]
આર.ટી.ઓ., ટ્રાફિક પોલીસ તથા હોમગાર્ડ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમ રિફ્લેકટર કેમ્પનું આયોજન
કેમ્પના માધ્યમથી 4 દિવસમાં 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવાયા આર.ટી.ઓ.કચેરી જામનગર, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા હોમગાર્ડ દ્વારા ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે નાઘેડી ગામના પાટીયા પાસે રેડિયમ રિફ્લેકટર લગાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગત ચાર દિવસમાં અંદાજીત 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે.આ માટે […]
રાજ્ય કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સુરતનાં ધરતીપુત્રો રાષ્ટ્રીય કક્ષા માટે નોમિનેટ થયા
ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કૂલનાં બાળ વૈજ્ઞાનિકો અને તેમનાં માર્ગદર્શક શિક્ષક દેવેશ પટેલની અભૂતપૂર્વ સિદ્ધિ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ કરંજવેરી, ધરમપુર ખાતે ગુજરાત રાજ્યનું ૫૨ મું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની જિલ્લા દીઠ શ્રેષ્ઠ કૃતિઓએ વિવિધ એવાં પાંચ વિભાગોમાં ભાગ લીધો હતો. જે પૈકી વિભાગ ૩ : પ્રાકૃતિક ખેતીમાં સુરત શહેરની પ્રતિષ્ઠિત […]










