ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ નવા રેન્કિંગ લિસ્ટમાં પોતાનું સ્થાન ખૂબ સારી અને ઊંચી જગ્યા પર બનાવ્યું છે. ૨૫ સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે નંબર ૫ ની પોઝિશન મેળવી છે, તો ઇંગ્લેન્ડનો મહારથી લેગ સ્પિનર આદિલ રશીદે ફરી એકવાર નંબર ૧ બોલરના સિંહાસન પર […]
Author: JKJGS
અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા
અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેના પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. જેમાં તે અલગ જ અંદાજ માં ખૂબ ખુશ જાેવા મળી હતી. શહેનાઝે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હેપ્પી […]
નેધરલેન્ડના એસેન શહેરમાં સ્થિત ઐતિહાસિક ડ્રેન્ટ્સ મ્યુઝિયમમાંથી ૨૫૦૦ વર્ષ જૂનો સોનાનો મુગટ ચોરી
નેધરલેન્ડના એસેન શહેરમાં એક ખુબજ મોટી ચોરીની ઘટના બની હતી. ચોરોએ વિસ્ફોટનો ઉપયોગ કરીને મ્યુઝિયમમાં પ્રવેશવાનો રસ્તો બનાવ્યો અને શનિવારે સવારે ચોરીને અંજામ આપ્યો. ચોરી દરમિયાન સેંકડો વર્ષ જૂની કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ હતી. તે સમયે આ મ્યુઝિયમમાં ‘ડેસિયા – એમ્પાયર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનું એક પ્રદર્શન ચાલી રહ્યું હતું, જે પ્રાચીન કલાકૃતિઓના […]
દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગની ઘટના; ૧૭૬ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના રાત્રે ૧૦.૧૫ વાગ્યે (૧૩૧૫ ય્સ્) બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. જાે કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન […]
અગાઉના બાઈડેન વહીવટીતંત્રે ગાઝા માટે કોન્ડમ ખરીદવા માટે ફાળવેલા ૫૦ મિલિયન ડોલરની ડીલ ને ટ્રમ્પ સરકારે રદ કરી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બાઈડને પેલેસ્ટાઈન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજાેરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઈડનના વહીવટની પણ ટીકા કરી. ૨૮ જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના ૫૦ મિલિયન ડોલર (આશરે ૪,૩૨,૯૪,૯૯,૧૩૦ રૂપિયા) ખર્ચાવવાના હતા, […]
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ થઈ
પીએમ મેલોની પર સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો અને એક ગુનેગારને મદદ કરવાનો આરોપ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ના આદેશ પર ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે, જેના કારણે તેમની ન્યાયિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીની આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. […]
કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી – ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત ૧ નવેમ્બર, ૨૦૨૪થી શરૂ કરીને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ ૨૦૨૪-૨૫ […]
કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. ૩૪૩૦૦ કરોડનો થશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. ૧૬૩૦૦ કરોડના ખર્ચ અને જાહેર ક્ષેત્રના સાહસો વગેરે દ્વારા રૂ. ૧૮૦૦૦ કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (દ્ગઝ્રસ્સ્)ના લોન્ચને મંજૂરી આપી છે. આર્ત્મનિભર ભારત પહેલના ભાગ રૂપે, અને ઉચ્ચ તકનીકી ઉદ્યોગો, સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ખનિજાેની અનિવાર્ય ભૂમિકાને માન્યતા આપતા, ભારત સરકારે છેલ્લા બે વર્ષમાં […]
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે ભક્તોને ધીરજ રાખવા અપીલ કરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મૌની અમાસ પર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે હું ભક્તોને અપીલ કરું છું કે ધીરજ રાખો અને મહાકુંભ વિસ્તારમાં ગમે ત્યાં પવિત્ર સ્નાન કરો, એક કોઈ ખાસ જગ્યા નથી કે જ્યાં સ્નાન માટે ભેગા થવું […]
ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળો પર EDના દરોડા; કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, વિદેશમાં પણ ભેળસેળયુક્ત દૂધના ઉત્પાદનોના સપ્લાયમાં સામેલ હોવાનો આરોપ
ભેળસેળયુક્ત દૂધ ઉત્પાદન કેસમાં ઈડ્ઢની મધ્ય પ્રદેશમાં મોટી કાર્યવાહી મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં એક ડેરી કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગના આરોપમાં ઈડ્ઢ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળોએ પાડવામાં આવ્યા હતા. ઈડ્ઢના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ […]










