સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા રૂ. ૬૦૦૦ની સહાય જમા થાય છે, જેનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ‘કૃષિ પ્રગતિ’ની પહેલ ડીજીટલ કૃષિ સિસ્ટમના હૃદય સમાન કામ કરશે વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ભારત અગ્રેસર રાષ્ટ્ર હોવાનો જશ ખેડૂતોની હથેળીમાં છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય […]
Author: JKJGS
ગોલાગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતામાં ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો
મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ૬ ખેડૂતો સન્માનિત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૧૯મો હપ્તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારતી ખાતે ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે PM KISAN યોજના અન્વયે ગુજરાતના […]
રાજકોટ સમુહ લગ્નની ચોંકાવનારી હ્રદયદ્રાવક ઘટના બાદ સેવાભાવીઓનો માનવતાવાદી અભિગમ
સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરાએ કરિયાવર આપી અદભુત સેવા કરી.. રઘુવંશીની ઉદારતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડતાં સાવરકુંડલાવાળા કૃણાલભાઈ ચોલેરા. અંતે તો નાવલીનું ખમીર અને વળી રઘુવંશી એટલે પછી પૂછવું જ શું? અન્ય જ્ઞાતિ સમાજે પ્રેરણા લેવા જેવું ઉતમ માનવતાવાદી સેવાકાર્ય ખૂબ જ ટૂંકા સમયમાં આ ઘટનાની જાણ થયે માત્ર એક કલાકની અંદર અઠયાવીસ સેટ ખરીદીને એ નવદંપતીઓને […]
કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની શ્રી હરિ નગર હાઉસિંગ સોસાયટી ના રહીશો ની સરાહનીય કામગીરી
વર વધુ ની લગ્નવિધિ કરાવી આપી સોસાયટી ના રહીશો નુ અનેરું દાન રાજકોટ ખાતે ગત રોજ રવિવાર ના દિવસે રેલનગર માં સેનવંશી સમાજ ના સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય જાજરમાન આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમુહલગ્નોત્સવ ના આયોજકો એ નિર્ધારિત રકમ પડાવીને બાદમાં લગ્ન આયોજકો ફરાર થય જતા માંડવીયાઓ ની હાલત બહુ ખરાબ કફોડી થય જવા […]
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આજરોજ બિહારના ભાગલપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રિલિજ કરવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજાનગર ખાતે જીલ્લા ખેતીવાડી વિભાગ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કિસાન સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી મંજુલાબેન મુછાળ, માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ, શ્રી સ્નેહલ […]
દૈનિક રાશિફળ (25/02/2025)
મેષ આજે તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન […]
શ્રી જલારામ મંદિર વેરાવળ ડભોર રોડ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 144. પુણ્યતિથિ નિમિત્તે ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
દેને ટુકડા લેને કો હરી કા નામ શ્રી જલારામ મંદિર શ્રી લીલાભાઈ વિઠલાણી નિર્મિતજલારામ મંદિર. તેમજ. જલારામ મંદિર. પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ડભોર રોડ ખાતે જલારામ બાપાના મંદિરે ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા સત્સંગ નું આયોજન કરેલું હતું અને રાબેતા મુજબ. ભાવિકો દર્શને આવતા હતા […]
સાવરકુંડલામાં ૫૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો
છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર અમરેલી જિલ્લાનું ધ્યાન ખેંચે તેવા સમૂહ લગ્નમાં ૫૮ નવદંપતીઓએ નવજીવનનાં મંગલાચરણ કર્યાં પંદર હજાર જેટલા લોકોએ આ તકે ભોજન પ્રસાદનો લાભ લીધો આ સમૂહ લગ્નમાં ભોજનનો સંપૂર્ણ ખર્ચ મસા પીર મોમાઈ માતાજી મઢ નાના જીંજુડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો […]
ઉત્તર પ્રદેશ શહેરી વિકાસ મંત્રીશ્રી એ.કે. વારાણસીથી નાગરિક કાર્યોની વચ્ર્યુઅલી સમીક્ષા કર્યા પછી શર્માએ જરૂરી સૂચનાઓ આપી
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ.કે. શર્માએ વારાણસીમાં તેમના રોકાણ દરમિયાન, તમામ શહેરી સંસ્થાઓમાં સ્વચ્છતા, લાઇટિંગ, સ્વચ્છ પાણી પુરવઠો, કચરો સંગ્રહ, કચરો વ્યવસ્થાપન અને સ્વચ્છ સર્વેક્ષણ સંબંધિત વ્યવસ્થા અને વ્યવસ્થાપન કાર્યોની વચ્ર્યુઅલી સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી. તેમણે નિર્દેશ આપ્યો કે મહાશિવરાત્રીના તહેવાર, હોળી, મહાકુંભ અને સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને, તમામ સંસ્થાઓ […]
ઝારખંડના મુખ્યમંત્રીની સૂચના પર, સુરંગમાં ફસાયેલા ઝારખંડી કામદારોની સુખાકારી વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે
ચાર કામદારોના પરિવારની માહિતી શ્રમ અધિક્ષક અને જિલ્લા વહીવટીતંત્ર, ગુમલા દ્વારા ચકાસવામાં આવી હતી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલ અકસ્માતમાં ઝારખંડ અને અન્ય રાજ્યોના કેટલાક કામદારો ફસાયા હોવાની માહિતી મળી. મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની સૂચના પર, રાજ્ય સ્થળાંતર નિયંત્રણ ખંડે તેલંગાણા સરકારનો સંપર્ક કર્યો છે. ગુમલા ઉપરાંત, […]










