માંગરોળ તાલુકા કક્ષા એ થી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા ખાતે ઉજવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર મા ઉપસ્થિત કાર્તિક ભાઈ ભાદરકા દ્વારા માનનિય મામલતદાર સાહેબ ના હસ્તે દેહદાન નો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને અર્પણ કર્યો હતો. આજ રોજ કાર્તિક ભાઈ નું દેહદાન નું સંકલન પત્ર પોરબંદર G.M.E.R.S. મેડિકલ કોલેજ […]
Author: JKJGS
સમગ્ર શિક્ષા કચેરી સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનાર તળાદ માધ્યમિક શાળામાં યોજાયો
સમગ્ર શિક્ષા કચેરી, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનારનું આયોજન તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદ ખાતે કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ઓલપાડ આઈ.ટી.આઈ. ખાતેથી તજજ્ઞ જીગીશાબેન, તુષારભાઈ, સંજયભાઈ, તળાદ માધ્યમિક વિભાગનાં ટ્રસ્ટી ઇશ્વરભાઇ પટેલ, આચાર્ય સોમવેલ વઢવી, પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ, ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ. માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર […]
પેટા ચુંટણી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર રમેશભાઈ જયાણીનું ઉમેદવારી ફોર્મ રજુ કરતી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ
સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ૩ માં એક ઉમેદવારની ખાલી પડેલ જગ્યા પર પેટા ચુંટણી આ માસમાં યોજાનારી હોય જે પડેલ ખાલી જગ્યા પર પેટા ચુંટણી વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, તેમજ માજી કૃષિ મંત્રી ધીરૂભાઈ દુધવાળા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા રૂરલ પીઆઇ ચૌધરી સાહેબ તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પીઆઇ પરમાર સાહેબ તેમજ વીજપડી આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામના ગ્રામજનો તેમજ સરપંચો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વ્યાજખરી નાબૂદી અંગે પરમાર સાહેબ તેમજ ચૌધરી સાહેબ દ્વારા કાયદા તેમજ તેમાં રહેલી […]
જેતપુરના મંડલીકપુર નજીક થયેલ હીટ એન્ડ રનના ગુનાનો આરોપી ઝડપાયો
થોડા દિવસો પુર્વે રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલ મંડલીકપુર પાસે આધેડને હડફેટે લઇ મોતના મુખમાં ધકેલનાર ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાતા થયેલ ગુનાનો ભેદ ઉકેલવા જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા સીસીટીવી તેમજ વિવિધ ટેક્નીકલ તેમજ હ્યુમન સોસીંસમાંથી મળેલ બાતમીના આધારે અકસ્માત સર્જી નાસી જનાર ખોખડદળના ચીરાગ ત્રાડા (ઉ.૩૦)ને દબોચી લઈ ધોરણસરની […]
જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત
જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા એક યુવાને આજરોજ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં તેના દેહના ટુકડા થઈ જવાથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગતો પ્રમાણે આજે ત્રણ કલાકે શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા હરેશ દિલીપભાઈ પરમાર ઉર્ફે હરિયા નામના 35 વર્ષના યુવાને ધોરાજી રોડ પર ફાટક બંધ હોઈ જેથી આગળ […]
રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી બે આરોપી સાળો-બનેવી દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી પાડયા
જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે અંગ્રેજી દારૂની ૧૨૦ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી સાળા-બનેવીની બેલડીને દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી લીધા હતા. જેતપુરનો સાહીલ ઉર્ફે જીણો અને આશિષ ઉર્ફે બદામ સ્વીફ્ટ કારમાં જથ્થો ભરી નીકળ્યા હતા. દારૂ ક્યાંથી લાવ્યા અને કોને […]
સુણેવકલ્લાનાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો
હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ સદગુરુ શ્રી નીલકંઠ ચરણ સ્વામીનાં સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 20 ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી વચ્ચે ગામનાં વતની અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત એવા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારિતોષિક વિજેતા ગજેન્દ્ર છગનભાઈ પટેલને સ્વામી નીલકંઠ ચરણજીનાં વરદ હસ્તે પુષ્પમાળા, ખેસ […]
પરિમલ નથવાણી
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા શ્રી નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી […]
યાત્રાધામ બેટ દ્વારકાનાં મહંત ને કુંભ મેળા માં શ્રી યોગીજી ની હાજરી માં મહા મંડલેશ્વરની પદવી
આજ થી ૪૦ વર્ષ પહેલા ગૃ હ ત્યાગ કરી સાધુ બનવા નીકળેલા અને અહીં ના રેલવે સ્ટેશન પર ટ્રેન માથી બાલ સ્વરૂપ ઉતરેલ ગોપાલ ને અહીં ના ક્ષેત્રપાલ મંદિર ના મહંત ૧૦૮ શ્રી મંગળદાસજી દ્વારા તેમની સાધુ બનવાની લગન બાલહઠ બાદ તેમને યાત્રાધામ બેટ દ્વારકા ના શ્રી રામ મંદિર ના તેમના ગુરૂભાઈ ૧૦૮ મહંત શ્રી […]










