વ્યાપક જાગૃતિ અભિયાનના માધ્યમથી ‘મિશન લાઈફ’ને વ્યાપક જન આંદોલન બનાવવાની જરૂરિયાતઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ આબોહવા પરિવર્તન અનુકૂલન, સ્થિતિસ્થાપકતાની માંગનું નિર્માણ લક્ષિત નીતિગત પગલાં અને પર્યાપ્ત નાણાકીય વિકલ્પોઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની વિકસિત ભારત બનવાની મહત્ત્વાકાંક્ષા મૂળભૂત રીતે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસનાં વિઝન સાથે જાેડાયેલી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી […]
Author: JKJGS
ભારતની શાળા શિક્ષણ પ્રણાલી ૯૮ લાખ શિક્ષકો સાથે ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૨૪.૮ કરોડ વિદ્યાર્થીઓને સેવા આપે છેઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫
એજ્યુકેશન સિસ્ટમની ઝડપથી વિકસી રહેલી ગતિશીલતાને પહોંચી વળવા માટે ટેકનોલોજીનું સંકલન (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આવશ્યક તાજેતરના વર્ષોમાં શાળા છોડવાનો દર સતત ઘટી રહ્યો છે, જે પ્રાથમિક માટે ૧.૯ ટકા, ઉચ્ચ પ્રાથમિક માટે ૫.૨ ટકા અને માધ્યમિક સ્તર માટે ૧૪.૧ ટકા છે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૨૪-૨૫ રજૂ […]
ભારત માર્ચ ૨૦૨૫માં બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે
બ્રિક્સ યુથ કાઉન્સિલ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની મીટિંગ માટે યુવાનોને તૈયાર કરવા ભારતભરમાં ૮ કાર્યક્રમનું આયોજન કરાશે ભારત સરકારના યુવા બાબતોના વિભાગ, યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા તારીખ ૩ થી ૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો વિષય “સતત વિકાસ માટે યુવા ઉદ્યોગસાહસિકતા” છે. […]
પંજાબના ફિરોઝપુરમાં મોટો, ભયંકર માર્ગ અકસ્માત; ૮થી વધુના મોત
પંજાબના ફિરોઝપુરમાં એક ભયંકર થયો હતો જેમાં બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં ૧૦ લોકોના મૃત્યુના સમાચાર છે તો ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને […]
ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણી મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દેવામાં આવી છે. થોડા દિવસ આગાઉ પ્રયાગરાજમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની દીક્ષા લીધી હતી. સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, જેનો ભારે વિરોધ […]
અમુક રાજ્યોમાં આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી; યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ
હવામાન વિભાગે ફરી એક વાર કરી મોટી આગાહી હવામાન વિભાગે ફરી એક વાર મોટી આગાહી કરી છે, આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે સાથેજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન […]
પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો, પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ
એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી રહ્યો છે, પત્ની […]
ભોપાલમાં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ સુસાઈડ નોટમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને અન્ય ૫ લોકો પર આરોપ લગાવવામાં આવ્યા મધ્ય પ્રદેશના ભોપાલમાં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પાયલ મોદીએ ઘરમાં રાખેલા ઉંદરનું ઝેર ખાઈ આત્મહત્યા […]
રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી ના દિવસે આરેણા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી કાર્તિક ભાઈ કાના ભાઈ ભાદરકા દ્વારા દેહદાન નું સંકલન પત્ર અર્પણ કર્યું છે
માંગરોળ તાલુકા કક્ષા એ થી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા ખાતે ઉજવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર મા ઉપસ્થિત કાર્તિક ભાઈ ભાદરકા દ્વારા માનનિય મામલતદાર સાહેબ ના હસ્તે દેહદાન નો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને અર્પણ કર્યો હતો. આજ રોજ કાર્તિક ભાઈ નું દેહદાન નું સંકલન પત્ર પોરબંદર G.M.E.R.S. મેડિકલ કોલેજ […]
સમગ્ર શિક્ષા કચેરી સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનાર તળાદ માધ્યમિક શાળામાં યોજાયો
સમગ્ર શિક્ષા કચેરી, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનારનું આયોજન તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદ ખાતે કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ઓલપાડ આઈ.ટી.આઈ. ખાતેથી તજજ્ઞ જીગીશાબેન, તુષારભાઈ, સંજયભાઈ, તળાદ માધ્યમિક વિભાગનાં ટ્રસ્ટી ઇશ્વરભાઇ પટેલ, આચાર્ય સોમવેલ વઢવી, પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ, ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ. માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર […]










