જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 32 બેઠકો જીતી નગરપાલિકા કબ્જે કરી હતી આજરોજ નવા સુકાનીઓના નામ પ્રદેશમાંથી આવતા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ની રચના કરવામાં આવી. રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. હવે જેતપુર નવાગઢ નગર પાલિકા ઉપર વિજય થતા પ્રમુખપદ માટે મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા અને […]
Author: JKJGS
સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુન્હો નોંધવા ફરીયાદ…સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂની વાતને સમર્થન મળયું
સાવરકુંડલાના મહેશભાઈ મશરૂ (કાનો) એ એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે માફીની વાત છોડો. આવો બફાટ કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવો બફાટ કરતાં પહેલાં કોઈ પણ સો વખત વિચાર કરે. આ સંદર્ભે સાવરકુંડલા આ રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂ પણ સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી […]
ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫‘ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
૧૩ રાજ્યો, ૧૨ રીજીયોનલ સ્પોર્ટ્સ બોર્ડ અને ૦૪ યુનિયન ટેરીટરીની ૨૯ ટીમોના અંદાજે કુલ ૪૦૯ ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫‘નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય […]
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોટેર્ના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ શ્રી સી .એલ .મીના, એડવોકેટ શ્રી .આર .સી .કોડેકર તેમજ […]
યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ
સમાન સિવિલ કોડ અંગે અમદાવાદના નાગરિકોનાં સૂચનો લેવાયાં અમદાવાદ કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સમાન […]
પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના ગાઢ જંગલમાં આગનો બનાવ
પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જાે કે, આ વિસ્તારમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હતી જેના કારણે આગે ટૂંકજ સમયમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાવા લાગી હતી. બાવળના ગાઢ જંગલમાં આગની ભીષણતા એટલી હદે હતી કે આગની […]
અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી ૫ દિવસ દરમિયાન ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ૪૫થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માટે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના […]
સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે ૭ વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો
ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક સાથે ૭ વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે ૭ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા જેમાં ટ્રક, ટેમ્પો, […]
ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓએ જમીનમાં છુપાયેલો IED માં બ્લાસ્ટ
નક્સલવાદીઓની વધુ એક નાપાક હરકત સામે આવી હતી જેમાં, ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓ દ્વારા જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં સીઆરપીએફ કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં […]
વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પૂજા-અચર્ના કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૬ માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ ૯:૩૦ વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અચર્ના અને દર્શન કરશે. લગભગ ૧૦:૪૦ વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને […]










