રાજ્યમાં એવરેજ 883 મિલી વરસાદની સામે અત્યાર સુધીમાં 597.82 મિમી એટલે કે 68 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં 58.07 મિમી વરસાદ નોંધાયો છે. જુલાઈમાં 424.75મિમી અને જૂનમાં 115 મિમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા (149.74 ટકા), પોરબંદર ( 123.87 ટકા) અને જૂનાગઢ (123.99 ટકા), આ ત્રણ જિલ્લામાં એવરેજથી વધુ મેઘમહેર થઈ છે. જેની […]
Author: JKJGS
નરસિંહ મહેતાએ કઠોર તપ કર્યુને મહાદેવ પ્રસન્ન થયા, 52 કામ કરી કૈલાશમાં લઈ ગયા, બાણ-ગંગા પ્રગટ થઈ અને અહીં ઇન્દ્રનો કોઢ દુર થયો
જપ, તપ અને વ્રતનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો. ગઇકાલે સોમવારના શુભ દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ ભક્તો મહાદેવની અલગ અલગ રીતે આસ્થા અને વિશ્વાસ સાથે આરાધના કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને દર્શન કરાવશું જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવના.. ગિરનારની ગોદમાં શહેરથી લગભગ 3 કિલોમીટરના અંતરે ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. […]
જામનગરના એરપોર્ટ પર હવાઈ યાત્રાને સુરક્ષિત બનાવવાના સફળ આયામોને લક્ષમાં રાખીને સ્ટાફે ઉજવણી કરી
જામનગરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ભારતમાં ઉજવણી થઈ રહી છે. હવાઈ યાત્રાને સુરક્ષિત બનાવવાના નક્કર અને સફળ આયામોને લક્ષમાં રાખીને તારીખ 5 થી 11 ઓગસ્ટ 2024 દરમિયાન આ ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી જામનગર એરપોર્ટ ખાતે પણ થઈ રહી છે. હવાઈ યાત્રાને સુરક્ષિત તથા વિશ્વસનીય […]
છોટીકાશીમાં શ્રાવણ મહિનાનો શ્રદ્ધા સાથે પ્રારંભ, ભાવિકો શિવભકિતમાં લીન બન્યા
છોટીકાશી જામનગરમાં દેવાધિદેવ મહાદેવની ભકિતના શ્રાવણ મહિનાનો સોમવારે શ્રધ્ધા સાથે પ્રારંભ થયો છે. પ્રથમ સોમવારે શહેરના શિવાલયોમાં ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો. ભાવિકો શિવભકિતમાં લીન બન્યા છે. શહેરમાં સોમવારે વહેલી સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત જળાષિભેક સહિતની પૂજા કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી. શહેરનાં પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર તથા […]
વડોદરા સાવલીમા તબીબી વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યાં હતા અને ગેસનો બાટલો ફાટ્યો, એક વિદ્યાર્થીને ઇજા
વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ રાધેશ્યામ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. તબીબી વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યાં હતા. તે સમયે અચાનક જ ગેસનો બોટલ લીક થવા લાગ્યો અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી ગઈ હતી. જોકે, વિદ્યાર્થીઓની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સાવલી ખાતે આવેલા તબીબી વિદ્યાર્થીઓ રાધેશ્યામ સોસાયટીમાં ભાડે ઘર રાખી […]
સાવરકુંડલા ખાતે આવેલ વી.ડી. કાણકીયા કોલેજમાં બજેટ ૨૦૨૪પર વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેઝન્ટેશન કોમ્પિટિશન યોજાઈ
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી. ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં તા. ૫-૮-૨૪ ને સોમવારના રોજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે બજેટ વિશ્લેષણ ૨૦૨૪ સંદર્ભે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેઝન્ટેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમર્સના દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. […]
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન
રાણપુરમાં માસ-મટનની દુકાનો બંધ રાખવા પોલીસ દ્વારા દુકાનદારોને સૂચના આપવામાં આવી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ દ્વારા માસ-મટનની દુકાનો શ્રાવણ માસ દરમિયાન બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણી નો દુભાય જેને ધ્યાનમાં રાખીને રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.ડી.આહિર તેમજ […]
જેતપુર પાવી તાલુકાના આંબાખુંટ ગામે આકસ્મિક આગમાં લપેટાયેલા ઘરની ધારાસભ્યએ મુલાકાત લીધી
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના આંબાખૂંટ ગામે અચાનક આકસ્મિક આગ લાગવાને પગલે એક ઘર આગની લપેટમાં લપેટાતા ઘરમાં ઘરવખરી સરસમાન આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. જેને પગલે ભારે નુકસાની થઇ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનાની જાણ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આગજન્ય બનાવમાં નુકસાની અંગેનો […]
નારી વંદના ઉત્સવનો ૪ દિવસ “મહિલા નેતૃત્વ દિવસ”
તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કવાંટ રોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. […]
ઉનામાં જાહેરમાં જુગાર રમતાં 10 શખ્સોને રોકડ રકમ સાહિત્ય સાથે પોલીસે ઝડપી લીધા
ઉનાના ખોડીયાર નગર વિસ્તાર માથી જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રોકડ રકમ સાહિત્ય સહીત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉના ખોડીયાર નગરમાં બાપા સીતારામ મંદિરના ચોરાની પાસે જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતીથી હાર-જીતનો જુગાર રમી રમાડતા હોવા અંગેની […]










