વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ બાદ બદલાપુરમાં પ્રદર્શનકર્તાઓએ રેલવે ટ્રેકને બાનમાં લીધો મુંબઈને અડીને આવેલા થાણેની એક સ્કૂલમાં બે વિદ્યાર્થિની સાથે યૌન શોષણની ઘટનાથી સમગ્ર થાણે અને મુંબઈમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પીડિત વિદ્યાર્થિનીઓના પરિજનો સહિત હજારો માતાપિતાઓ ઉગ્ર દેખાવ કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓએ સ્કૂલનો ગેટ બંધ કરી ભારે હંગામો […]
Author: JKJGS
કોલકાતા રેપ-હત્યા કાંડમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો આદેશ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલાકાતામાં ૯ ઓગષ્ટની રાત્રે ટ્રેની મહિલા તબીબ સાથે થયેલા જઘન્ય અત્યાચાર અને હત્યા બાદ સમગ્ર દેશમાં આક્રોષ ફેલાયો છે. આજે ૧૦ દિવસ બાદ પણ આ આક્રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો અને સમગ્ર દેશમાં રેસિડેન્ટ્સ તબીબો તેમની સુરક્ષાની સતત માગ કરી રહ્યા છે. પીડિત મહિલા તબીબના પરિજનોને ન્યાય અપાવવા માટે સતત દેશભરના […]
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો પર આતંકી હુમલા વધી રહ્યા છે. ઉધમપુરના ડુડુ બસંતગઢમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરમા સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર થયો હતો. આતંકી હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા ગત, ૬ ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ […]
સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ઉજવાતા ગણેશોત્સવ માટે વડોદરાના યુવા મૂર્તિકારોએ શ્રીજીની મૂર્તિ બનાવી
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સાથે ભાદરવા સુદ ચોથથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના શ્રી બાપા આર્ટના યુવાન મૂર્તિકારો રિદ્ધિ અને દેવેન્દ્ર દ્વારા બાર જ્યોતિર્લિંગ પૈકી એક એવા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનના મંદિરમાં ઉજવાનાર ગણેશ ઉત્સવ માટે શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવી છે. આ યુવાન મૂર્તિકારો દ્વારા માત્ર 3 કલાકમાં જ […]
સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી
ગઈકાલે ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જૂનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે મોરારીબાપુની રામકથા ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલ છે. બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60 હજારની […]
ગારીયાધાર પંથકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો, અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટાં વરસ્યા
ભાવનગરમાં ઘણા લાંબા સમય બાદ ગોહિલવાડ પંથકમાં ગારીયાધાર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્ય હતા. ગારીયાધાર પંથકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકી અન્ય 4 તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે અન્ય પાંચ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. ભાવનગર શહેરમાં ગત સમી સાંજે અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાઓ વરસ્યા હતા. જ્યારે અન્ય તાલુકાઓમાં ઘોઘા, પાલીતાણા તેમજ જેસર […]
વડોદરામાં ST-SC સમાજે અનામતના વિરોધમાં રેલી કાઢી, દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા
સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) દ્વારા ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે. જેના સમર્થનમાં વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે બાદ વિશાળ રેલીનું આયોજન […]
હડાદ અને મંડાલી ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું, બીરસા મુંડા ગ્રુપ અને હડાદ વેપારી એસોસિએશને બંધને સમર્થન આપ્યું
એસ.ટી., એસ.સી.ના અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેની અસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ દેખાઈ રહી છે. દાંતા તાલુકાના અનેકો ગામોમાં આજે એસ.ટી., એસ.સી દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. દેશના અનેકો રાજ્યોમાં એસ.ટી., એસ.સી.ના અનામતને લઈને આજે […]
યુકેમાં ઈમિગ્રેશન વિરોધી વિરોધને કારણે નિર્ણય બદલાયો, હવે શૂટ ભારતમાં જ કરવું પડશે
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અભિનેતાની ફિલ્મ ‘દિલેર’ છે, જેનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું. જો કે, ફિલ્મનું શૂટિંગ મુશ્કેલીમાં ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થવાનું હતું, જોકે, યુકેમાં ઈમિગ્રેશન વિરોધી વિરોધને લઈને બગડતા વાતાવરણને કારણે […]
3 દિવસ રજાને કારણે સિવિલ -સ્મીમેરમાં 3 ગણા દર્દીઓ નોંધાયા, બહારથી 26 ડોક્ટરો બોલાવાયા
કોલકાતાની ઘટનાના વિરોધમાં સિવિલ-સ્મીમેરના રેસિડેન્ટ તબીબો 5 દિવસથી હડતાળ પર છે. મંગળવારે તબીબોએ સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી, જેમાં 2 હજાર તબીબો જોડાયા હતા. કલેકટર કચેરી ખાતે તબીબોએ વિરોધ વ્યકત કરી આવેદનપત્ર પણ આપ્યું હતું. દરમિયાન શનિ-રવિની રજા અને સોમવારે બળેવની જાહેર રજા હોવાથી બંને હોસ્પિટલોમાં મંગળવારે દર્દીઓ 3 ગણા નોંધાયા હોવાની માહિતી […]










