રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં એક મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી ખાતરી આપી દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી. હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં 3 દિવસ પહેલા યુવક ભગાડી ગયો હતો. સબંધીના ઘરે ચાર વખત દુષ્કર્મ આચર્યા બાદ હું પરિણીત છું તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને છોડીને […]
Author: JKJGS
જેસરના શાંતિનગર ગામે ખેતરમાં અજગર દેખાયો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે એક ખેતરમાં અજગર દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ વિશાળ અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતા જ ખેડૂતો ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અજગર ખેતરના વિસ્તાર નજીક દેખાયો હોવાથી […]
નેસવડમાં બે શખ્સે મળીને આધેડને ધોકા-ઢીકાપાટુનો માર માર્યો, પોલીસે શોધખોળ શરૂ કરી
ઘોઘા તાલુકાના નેસવડ ગામે દીકરાએ લીધેલા હાથઉછીના પૈસા પરત માંગવા બાબતે થયેલી માથાકૂટમાં પિતા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ મામલે ગામના જ બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત નેસવડ ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ […]
IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી […]
મસીતીયા ગામેથી એક શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મસીતીયા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB ટીમ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કાર્યરત હતી. પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમને બાતમીદારો દ્વારા સચોટ માહિતી […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમમાં 3 વિદ્યાર્થીઓની પસંદગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી “ટગ ઓફ વોર” (રસાખેંચ) ટુર્નામેન્ટની ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓમાં પરમાર હિરલ કાંતિલાલ, જાડેજા મજબુતસિંહ ક્રિષ્નસિંહ અને વાઘેલા ક્રિષ્નસિંહ જયેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ પસંદગી પામેલા ખેલાડીઓ 07 એપ્રિલ, 2026 થી 10 એપ્રિલ, 2026 દરમિયાન યુનિવર્સિટી ઓફ કલીકટ, મલાપુરમ (કેરળ) ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં […]
ટેન્કરમાંથી ડીઝલ કાઢી બારોબાર વેચાણ કરવાનું કારસ્તાન ખૂલ્યું, પાંચ શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દાતા ગામ નજીક વાડીમાં દરોડો પાડી અનઅધિકૃત ડિઝલનો સંગ્રહ કરી વાહનોને ઓછા ભાવે વેંચી મારવાના કારસ્તાનનો પર્દાફાશ કરી પાંચ શખસોને પકડી પાડી 1700 લીટર ડીઝલ ઉપરાંત ચાર ટેન્કર સહિત રૂા. 81.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં ટેન્કરમાંથી ડીઝલ કાઢી વેચાણનુ તરકટ હોવાનુ ખુલ્યુ હતુ.આ કૌંભાડમાં સંડોવાયેલા મનાતા જામનગરના ટેન્કર […]
જાે અમરો પક્ષ સત્તામાં આવશે તો પુડુચેરીને રાજ્યનો દરજ્જાે અપાવીશું તે હું વચન આપું છું: રાહુલ ગાંધી
આગામી વિધાનસભા ચૂંટણી પછી જાે કેન્દ્રશાસિત પ્રદેશ માં તેમની પાર્ટી સત્તામાં આવશે તો પુડુચેરીને રાજ્યનો દરજ્જાે આપવાનું વચન સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે આપ્યું હતું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા ગાંધીએ કેન્દ્રમાં મોદી સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પુડુચેરી તેના લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું નથી અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકાર દિલ્હીથી લાદવામાં આવી છે. લોસ્પેટમાં એક […]
છત્તીસગઢ: ૨૦૦૩માં NCP નેતાની હત્યા કેસમાં અમિત જાેગીને આજીવન કેદની સજા
છત્તીસગઢ હાઈકોર્ટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જાેગીના પુત્ર અમિત જાેગીને ૨૦૦૩માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા રામાવતાર જગ્ગીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. અમિત જાેગીને ૨૦૦૭માં ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ બેન્ચે કેસ ફરીથી ખોલ્યાના એક મહિના પછી હાઈકોર્ટનો આ આદેશ આવ્યો છે, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા […]
યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાં ૬,૦૦૦ થી વધુ ઉત્તર પ્રદેશ કામદારો: યોગી સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે
ઉત્તર પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇઝરાયલમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઉત્તર પ્રદેશના ૬,૦૦૦ થી વધુ કામદારો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર કાર્ય કરીને, રાજ્ય સરકાર નિયમિતપણે આ કામદારોની સ્થિતિ પર નજર રાખી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, મુખ્ય સચિવ (શ્રમ અને રોજગાર) ડૉ. શણમુગા સુંદરમ ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસ સાથે […]










