Gujarat

વડોદરા શહેરમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો: વારસીયા અને વાડી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યા

વડોદરા શહેરમાં ગઇકાલે બે અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં બે યુવકોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધા હોવાની ઘટનાઓ સામે આવી છે. કુંભારવાડા અને વાડી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બંને બનાવોને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રથમ […]

Gujarat

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાતની મુલાકાતે

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી બે દિવસ એટલે કે, 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ (BLO), ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC)ના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી આશ્રમથી પ્રવાસની શરૂઆત […]

Gujarat

સાંબલી ડેમમાં 30 ટકા જ પાણી, સુકાતા ખરીફ પાકને બચાવવા કેનાલમાં પાણી છોડવું જરૂરી

સમગ્ર જીલ્લામાં પ્રથમ રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા ઉભા પાક માટે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. શરૂઆતમાં ભારે વરસાદના કારણે પાણી સ્ટોરેજ ન કરવાથી ડેમનું લેવલ તળીયે જતાં તમામ ડેમ ખાલી થવા લાગ્યાં છે. ખોરાસા ગામે આવેલ સાંબલી જળ સંપત્તિ ડેમમાં વરસાદ ખેંચાતાં જળસંકટ જેવી સ્થિતિ ઉભી થઈ છે. કુવા અને બોર ખાલી થતાં હાલ ઉભેલા […]

Gujarat

જામનગરના કાલાવડના રવેશિયા ગામમાં સિંહણના આંટાફેરા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રવેશિયા ગામની સીમમાં એક વાડીમાં સિંહણ દેખાઈ હતી. સિંહણના આંટાફેરા કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી સ્થાનિકોએ તરત જ વનવિભાગને સિંહણ દેખાયાની જાણ કરી હતી. વનવિભાગે સિંહણની હિલચાલ પર નજર રાખવા અને તેનું લોકેશન શોધવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવાની […]

Gujarat

જોડીયાના અંબાલા ગામે જુગારધામ પર LCBનો દરોડો

રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની દ્વારા દારૂ અને જુગારની ગુનાખોરી રોકવા આપેલી સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. LCB ટીમે જોડીયા તાલુકાના અંબાલા ગામની સીમમાં એક વાડીની ઓરડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 17 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. […]

Gujarat

આત્મહત્યા કરવા વડોદરા આવેલી યુવતીને અભયમે બચાવી

વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રાત્રિના સમયે આત્મહત્યા કરવાના ઇરાદે એકલી બેઠેલી 25 વર્ષીય યુવતીને અભયમની ટીમે બચાવી લીધી હતી. યુવતીને એકલી જોઈ સ્થાનિક લોકોએ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને યુવતીનું કાઉન્સેલિંગ કરી સમગ્ર હકીકત જાણી હતી. અભયમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે યુવતી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક આવેલી […]

Gujarat

વિધાનસભામાં ઊર્જા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત

સુરત જિલ્લામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ની ૧૦૦% કામગીરી પૂર્ણ, સમગ્ર રાજ્યમાં ૮૫% થી વધુ ગામોમાં સિંગલ શિફ્ટમાં દિવસે વીજળી ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કતારગામના ધારાસભ્યશ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં માનનીય ઊર્જા મંત્રીશ્રીએ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી ‘કિસાન સૂર્યોદય યોજના‘ અંગે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી હતી. મંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં કિસાન […]

Gujarat

રાજ્યમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ૧૦ સપ્ટેમ્બરથી નોંધણીનો પ્રારંભ

આગામી ૧૦ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી થઈ શકશે રાજ્યના ખેડૂતોને તેમની ઉત્પાદિત જણસીઓના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખરીફ સીઝન ૨૦૨૬-૨૭ માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે. આ અંગે વિગતો આપતા […]

Gujarat

“વાવેલું વૃક્ષ સુકાઈ જાય તે ભ્રૂણહત્યા સમાન પાપ”: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પાટણ તાલુકાના મહેમદપુરમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રકૃતિ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ: ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું માત્ર વૃક્ષ વાવવું નહીં, તેનું સંવર્ધન કરવું પણ જરૂરી: મહેમદપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંદેશ પાટણ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પાટણ તાલુકાના મહેમદપુર ગામે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં […]

Gujarat

સાબરકાંઠા જીલ્લામાં ઓછા વરસાદના કારણે પાકો નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આ વર્ષે રાજ્ય સહીત સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં ઓછો વરસાદ વરસ્યો હોવાથી સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર ૨૫ થી ૩૦% જેટલો જ સરેરાશ વરસાદ થયો છે. આંકડાકીય દ્રષ્ટિએ વરસાદની ભારે ઘટ સર્જાતા સમગ્ર જિલ્લામાં પાણીની ભારે કટોકટી ઉભી થઈ છે અને ખેતી પર તેની સીધી માઠી અસર પડી રહી છે. વરસાદ ખેંચાવાના કારણે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં […]