પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક માટેનાં ચિત્રકૂટ એવોર્ડ માટે તાજેતરમાં ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાની પસંદગી થવા પામી હતી. જેમને સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે પ્રશસ્તિપત્ર તથા ₹ 25 હજારનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. […]
Author: JKJGS
ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો હતો. સદર પ્રવાસમાં બાળકો ચોટીલા, ખોડલધામ, વિરપુર, સારંગપુર વિગેરે જેવાં સ્થળોની મુલાકાત લઈને ખુશખુશાલ થયાં હતાં. શાળાનાં આચાર્ય રમેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ તમામ પ્રવાસી બાળકોએ સમયસર ચા-નાસ્તો […]
ગુજરાત પ્રદેશ કૉંગેસ ના અગ્રણી મુકેશ દેથલીયા એ રાજુલા ખાતેના સંમેલન મા કેસરિયો ધારણ કાર્યો
પ્રદેશ કોંગ્રેસ ના ઓબીસી સેલના પ્રદેશ મંત્રી અને આહીર સમાજના અગ્રણી છે દેથલીયા ઓબીસી સેલના પ્રમુખ ગઢવીના રાજીનામાં સમયે કોંગ્રેસ સાથે ઉભેલા દેથલીયા ને અમરીશ ડેરે સાથે ભાજપ મા સામેલ થયા સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે ગુજરાત મા હાલ પક્ષ પલ્ટુ નેતાઓની મૌસમ જાણે પૂર બહારમાં ખીલી હોય તેવુ જોવા […]
દૈનિક રાશિફળ – તા.૦૮-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. […]
શિવજી કી સવારી પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ લીધો
શુક્રવારે રણમુક્તેશ્વર મહાદેવથી ‘શીવજી કી સવારી’ નીકશે અને રાવપુરા કૈલાસધામ ખાતે પૂરી થશે. સવારીના અનુંસધાને બુધવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ફુટ પેટ્રોલિંગ કરી બંને સમુદાયના લોકો સાથે શાંતિ સમીતીની બેઠક કરી હતી. જેસીપી મનોજ નિનામાંએ જણાવ્યું કે, યાત્રામાં લાખો ભક્તજનો સાથે એક ડીજે, એક બેન્ડ અને આયોજકોના 5 વાહનો હશે. ગલી મહોલ્લા બહાર સ્ડેન્ડીંગ […]
જૂની પેન્શન યોજના માટે તમામ સંઘો અને સંગઠનો લડાયક મૂડમાં
જૂની પેન્શન યોજના અમલમાં મુકવા સહિતની માંગો સાથે 6.3.2024ના દિવસે મહાલડતના મંડાણના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા પેનડાઉન, ચોકડાઉન, અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. 6 માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના 8000 કર્મચારીઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવા માટે મહામતદાન શરૂઆત થઈ છે. મહામંથન માટે સુરેન્દ્રનગર જિલ્લાના […]
કમલમ કાર્યાલય ખાતે સહકાર ક્ષેત્રના આગેવાનોની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમા સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તા.5.3.2024ના રોજ કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા,લોકસભા પ્રભારી અનિલભાઈ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા સંયોજક નિલેશભાઈ શેઠ,સહકાર ક્ષેત્રના ચેરમેનશ્રી […]
શ્રી ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઈલ એનજીઓના સયુંક્ત ઉપક્રમે આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ‘ખજૂરભાઈ એન્ડ ટીમ’ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
રાજકોટની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ ‘શ્રી ફાઉન્ડેશન’ અને ‘શેર વિથ સ્માઈલ એનજીઓ’ દ્વારા આવનાર શુક્રવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જરૂરિયાતમંદ અને અનાથ દીકરીઓનો દ્વિતીય ‘ભાગ્યલક્ષ્મી સમૂહલગ્નોત્સવ’ ભવ્યથી અતિભવ્ય યોજાવા જઈ રહ્યો છે. આયોજકો કમિટીના સુરજ ડેર, નિખિલ પોપટ, કેયુર રૂપારેલ, બ્રિજેશ પટેલ, વિક્રમ બોરીચા, કપિલ પંડ્યા, મિતુલ ગોસ્વામી, રોહિત રાજપૂત, દર્શન ભટ્ટીએ જણાવ્યુ હતુ કે, અમે બે […]
શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રી ઉજવવામાં આવશે
ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 વાગ્યે ભસ્મ આરતી, સવારે 7થી 10 ફ્રુટનો શણગાર, સવારે 10થી 12 ફૂલનો શણગાર, બપોરે 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સર્વે ભક્તોને ફરાર અને ફ્રુટ ડિશ અને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. મહાશિવરાત્રીના પર્વને લઈને મુક્તિધામને રોશનીથી […]
રાજકોટમાં 3 વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત અંબિકા ટાઉનશીપનાં લોકો રસ્તા પર ઉતર્યા, બાઈક રેલી યોજી આક્રોશ ઠાલવ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેમ આજે પાણી પ્રશ્ને અંબિકા ટાઉનશીપનાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ બાઈક રેલી યોજી ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર […]










