આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને […]
Author: JKJGS
દૈનિક રાશિફળ – તા.૦૬-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારું ધન તમારા કામ માં ત્યારેજ આવી શકે છે જયારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજ માં આવી શકે છે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત […]
દૈનિક રાશિફળ – તા.૦૨-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. જીવનસાથી જોડે પૈસા થી સંબંધિત મુદ્દા વિષે દલીલ થયી શકે છે. આજે તમે ફિજૂલખર્ચી વિષે પોતાના જીવન સાથી ને ભાષણ પણ આપી શકો છો। ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું
જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં ૧૨ એકર જમીનમાં અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામશે ઇન્ડોર મલ્ટીપર્પઝ હૉલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથેનું રમત સંકુલ જામનગર તા.૧ માર્ચ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ પ્રકલ્પોનું […]
જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે મીલેટ એક્સપોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રીએ મીલેટ એક્સપોમાં આવેલ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદશ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા જામનગર તા.૦૧ માર્ચ, જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ ૦૧ માર્ચના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકીંગ-રનીંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીશ્રીએ ટોસ ઉછાળી મહિલા ક્રિકેટરોના મેચની શરૂઆત કરાવી જામનગર તા.૧ માર્ચ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ટોસ ઊછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરનુ ૬૩ મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની […]
દાંતા અને હડાદ રોડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બે લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગતમોડી રાત્રે દાંતા અને હડાદ માર્ગ પર […]
સુરત પાલિકા સંચાલિત 20માં આધાર કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને 1 મિનિટમાં આધાર નોંધણી કરી શકાશે
સુરતીઓને સરકારની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે પાલિકાએ આજે 20માં આધારકાર્ડ કેન્દ્રનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતીઓને પોતાના ઘર નજીકના આધાર કેન્દ્ર પર આધાર નોંધણી, અપડેશન, KYC અપડેટ કરવાના કામે વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં કુલ 20 કેન્દ્ર શરૂ થયા સુરત સહિત દેશમાં છેલ્લા 10 વર્ષથી લોકોના […]
લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ પાસે સાંકડા રસ્તે બાઈકને ટક્કર મારી એસટી બસ બીજી બસ સાથે અથડાઈ ત્રિપલ અકસ્માત : 11ને ઈજા
લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ પાસે સાંકડા રસ્તે બાઈકને ટક્કર મારી એસટીની બે બસ સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક સહિત બસમાં સવાર 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. બન્ને બસમાં 79 મુસાફરો સવાર હતા. ઘાયલોને લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યા હતા. લીંબડી શહેર નજીકથી પસાર થતા 6 લાઈન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ […]
20 જેટલા ખેતરોમાં જીરુ, એરંડા, વરિયાળીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત
ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાયા હતા. આમ કેનાલ ઓવરફોલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. આમ તંત્રની બેદરકારીને કારણે છલકાઈ ખેતરમાં વાવેલુ જીરું, એરંડા, વરિયાળી જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાની થવાની ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ધ્રાંગધ્રા તાલુકામાં શિયાળુ પાકનું […]









