છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનો અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. અને આ યોજનાનો હેતુ શું છે. તથા લાભાર્થીને શું લાભ થાય છે. અને તેના શું સારા પરિણામ જોવા મળ્યા છે. તે અંગે સવાલ કરતા મંત્રી […]
Author: JKJGS
માંગરોળ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો
જેમા વિઘાર્થીઓ દ્વારા 100 થી કૃતિઓ રજુ કરાય,, માંગરોળ બંદર શાળાના પટાંગણ મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરુપે માંગરોળ ખારવા સમાજ પ્રેરિત બંદર શિક્ષણ સંકુલ આયોજીત ચાર શાળાઓનુ ગણીત વિજ્ઞાન પ્રદર્શન મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ જેમા બંદર પ્રાથમિક શાળા, સોસાયટી પ્રાથમિક શાળા, પરમેશ વિદ્યાલય, જીજ્ઞાશા વિદ્યાલય ના તમામ વિધ્યાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ ખુબજ ઉત્સાહભેર ભાગ […]
બારડોલીનાં સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરકારી પ્રાથમિક શાળાઓનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા બારડોલીનાં સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરકારી પ્રાથમિક શાળાઓનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો (જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 3 થી 8 નાં 324 તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર તથા પ્રોત્સાહક ઈનામ આપી વિશેષ સન્માન) જિલ્લા પંચાયત હસ્તકની સ્માર્ટ શાળાઓ થકી વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ પ્રાપ્ત થશે : ભાવિનીબેન પટેલ (જિલ્લા […]
માત્રૃભૂમિનુ રુણ અદા કરતો અમેરિકા સ્થિત પારેખ પરિવાર.
શ્રી શરદચંદ્ર તાપીદાસ પારેખ તથા ચારુબેન (બંધુનાબહેન) તેમજ યશવંતભાઇ પારેખના ધર્મપત્ની પદ્માવતીબેન વરસે બે વરસે ભારત આવે છે અને માદરે વતન સાવરકુંડલામાં બે-ચાર દિવસ રોકાઇને શ્રી લલ્લુભાઈ શેઠની સંસ્થાઓની મુલાકાત લઇ અનુદાન કરતાં રહે છે, આજ તારીખ ૨૯-૨-૨૪ના દિવસે તેમનાં તરફથી યશવંતભાઇના જન્મદિવસ નિમિત્તે આશ્રમશાળાના બાળકોને ઉજવણીમાં સામેલ કરી મિષ્ટાન્ન ભોજન કરાવી રહ્યા છે,વતનથી દૂર […]
ઓલપાડનાં આડમોર ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ યોજાયો
શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર કુદિયાણા કેન્દ્ર દ્વારા શિયાળુ રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તાર સ્થિત આડમોર ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાલવાટિકાથી લઈ ધોરણ 1 થી 8 નાં બાળકોએ ખૂબજ ઉત્સાહભેર […]
જીવનની સચ્ચાઈ દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’ તારીખ 8મી માર્ચે રીલીઝ થશે
અનાથ દિકરી , માનો પ્રેમ અને સંધર્ષની ગાથા દર્શાવતી ફિલ્મ “ઝૂંપડપટ્ટી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દર્શાવાશે ફિલ્મ “ઝૂંપડપટ્ટી”ના પ્રોડયુસર પ્રજ્ઞેશભાઇ મલ્લી અને બોલીવુડમાં જાણિતા એડિટર પાર્થ ભટ્ટ ડાયરેક્ટર છે. ઘોંઘાટ માં રૂંધાઈ ગયેલા અવાજ ને વાચા આપતી વાત લઈ ને તમારી સમક્ષ એક સરસ મજાના વિષય ઉપર ફિલ્મ “ઝૂંપડપટ્ટી” 8Th March 2024નો રોજ રીલીઝ થઇ રહી […]
સાવરકુંડલા તાલુકાના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોના પ્રશ્નો નિવારણ અને મતદારોમાં જાગૃતિ અભિયાન યોજયું. સાવરકુંડલા તાલુકાના ભંમર, કૃષ્ણગઢ, ખડકાળા, કરજાળા, હાથસણી, વણોટ, અભરામપરા, મેરિયાણા, આદસંગ, પીપરડી, વિજપડી, દોલતી, આંબરડી, નાના ભમોદ્વા સહિતના ૧૪ ગામોમાં ગ્રામસભાઓ યોજાઈ હતી ગ્રામસભામાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામજનોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું અને મતદાન માટેના ફાયદા, […]
ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો. એન.આર.આઈ. મહેમાનો સહીત બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ
માનવસેવા અને લોક કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેડાવતી ભગીરથી રૂપી સંસ્થા, ચલાલા અને આજુ – બાજુના વિસ્તાર માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા પૂ રતિદાદાના આશીર્વાદથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે અરવિંદ બારોટે લોકગીત, ગીત વગેરે ગાઈ ને જમાવટ કરાવી હતી […]
સાવરકુંડલા શહેરમાં આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૮-૨-૨૪ ના રોજ નિયામકશ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી-અમરેલીના માર્ગદર્શન તથા ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું,ઘોબા, તા- સાવરકુંડલા, જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર,હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે લોકોને દિનચર્યા તથા ઋતુચર્યાનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ખાતે હોરી કે રસીયા ફુલફાગ મનોરથ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી યોજાયો
શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ હોરી કે રસીયા ફુલફાગ મનોરથ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધામધુમપૂવક યોજાયો હતો જેના મુખ્ય મનોરથી સોની ગીતાબેન ધકાણ હતા કલાવુંદમાં,ગોપાલભાઈ વીરાણી તથા ગોપાલ તેમજ આજુબાજુ ગામના કીર્તનકાર ભાઈઓ બીજા સાજીંદાઓએ ખુબ જ રસીયા ગાન કરીને સર્વને ખુબ જ આનંદ કરાવેલ ત્યારબાદ મહારાજશ્રી ઐ પ્રથમ પધારી વૈષ્ણવોને બ્રહ્મસંબંધ કરાવી ઝારી […]










