Gujarat

250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ, આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણ નામ પર ચર્ચા

લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોને જામનગર મોકલવામાં આવ્યાં હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 250થી વધુ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. આહિર, પટેલ અને રાજપૂત સમાજમાંથી ત્રણ-ત્રણના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ […]

Gujarat

હિમવર્ષાથી ફ્લાઈટના ટેકઓફ કે લેન્ડિંગમાં વિલંબ થઈ શકે છે, અનેક ફ્લાઈટ મોડી પડશે

જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષાને કારણે હવાઈ મુસાફરીને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે. ઉત્તર ભારતનાં શહેરોમાં જતી ફ્લાઈટ નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ટેકઓફ કે લેન્ડ થઈ છે. આજરોજ 27 ફેબ્રુઆરીએ લેહમાં હિમવર્ષાની અસરના પગલે અનેક ફ્લાઈટ મોડી પડશે. જો તમે લેહ લદ્દાખનું સૌંદર્ય નિહાળવા જવાના હો તો એક વખત […]

Gujarat

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સ્થાનિક સંસ્થા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સફાઈ કામગીરી તંત્રને કરવાની હોય પણ તંત્ર આ કામગીરીમાં નિષ્ફળ નિવડતા સ્થાનિક સંસ્થાએ ડેમ સફાઈની કામગીરી હાથમાં લીધી હતી. એક તરફ ડેમ સફાઈ અને જાળવણી પાછળ તંત્ર સરકારના નાણાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં પણ સફાઈ ન થતી હોવાની […]

Gujarat

ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠતાં દોડધામ મચી

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે પકડેલા વાહનોમાં અચાનક આગ ભભુકી ઉઠા હતી. જેથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન બહાર ચોટીલા પોલીસે ડીટેઈન કરેલા વાહનોમા ભયાવહ આગ લાગી હતી. આ વિકરાળ આગના બનાવથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને […]

Gujarat

સુપાસી ખાતે આહીર અગ્રણી હીરાભાઈ જોટવા ના આંગણે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિમહોત્સવ -2024 યોજાયો

આહીર સમાજના આહીરાણી મહારાસના આયોજકો, કલાકારો,મહારાસ લેનાર આહિરાણીઓ, આહીર સમાજના પત્રકારો, ડોક્ટરો, પ્રોફેસરો અને સમાજ શ્રેષ્ઠીઓના કરાયા સન્માન આહીર સમાજના આગેવાન, ભામાશા અને પીઢ કૉંગેસી નેતા હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા કરાયું ભવ્ય આયોજન લગ્નની મૉસમ વચ્ચે આહીર સમાજની જન મેદની ઉમટતા વિશાળ ડોમ પણ ટૂંકો પડ્યો ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર વિસ્તાર ના આહીર સમાજના લોકોને […]

Gujarat

ઉનામાં 100 બેડની સરકારી હોસ્પિટલ માટે નેશનલ ફોરટેક હાઈવે નજીક 5 હેકટર જમિન ફારવણી કરાય…ડોક્ટરો અને સ્ટાફમાં ભારે ખુશી વ્યાપી ફટાકડા ફોડીને કલેકટરનાં આદેશને આવકાર્યો…

ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા ઉના તાલુકાની વસ્તી અને દર્દી ઓની સંખ્યાને ધ્યાને રાખીને છેલ્લા પાંચ વર્ષ કરતાં લાંબા સમયથી આ તાલુકાને 100 બેડની હોસ્પિટલ ફાળવવા માંગણી કરાયાં બાદ જાહેરાત કરાયેલ હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં હાલનાં ઉના સામુહિક આરોગ્ય કેન્દ્રને વેરાવળ સરકારી હોસ્પિટલ જેમ સબ સેન્ટર આપી સો બેડની હોસ્પિટલ ફાળવવામાં આવી હતી. […]

Gujarat

શરીરની બીમારી દૂર કરવા લોકો અનેક પ્રયોગ કરે છે ત્યારે સાવરકુંડલામાં માનવ મદિર મનોરોગી આશ્રમમાં રહેતી મનોરોગી બહેનોને રામાયણ અખંડપાઠથી ફાયદો થઈ રહ્યો છે 

સાવરકુંડલા નજીક આવેલ માનવ મદિર મનોરોગી આશ્રમ ખાતે હાલ મનોરોગી બહેનોની સારસંભાળ રાખતાં અહીંના સંત ભક્તિરામબાપુએ ૩૭ વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું અને છેલ્લા અગિયાર વર્ષથી હાથશણી રોડ પર માનવમંદિર નામની મનોરોગી બહેના આશ્રમ સ્થાન ચલાલતા જોવા મળે છે. પૂ. ભક્તિરામબાપુના અભિપ્રાય મુજબ રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાની અદભુત ઉર્જા […]

Gujarat

સમસ્ત કોળી સમાજ ઉના-ગીરગઢડા દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવમાં 61નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં…

નવદંપતીઓને શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરાઇ…અલગ અલગ યુવા સંગઠનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી… સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તાલુકા, નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના દ્વારા અને ધારાસભ્ય કે સી રાઠોડના માર્ગદર્શન હેઠળ પાંચમો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજીત કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ઉના શહેરમાં શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં […]

Gujarat

જામનગરને પાણી પૂરૂં પાડતા જળાશયોમાં જુલાઇ‎સુધીની જળરાશિ, ઉનાળો હેમખેમ નીકળી જશે‎

જામનગરમાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનું આગમન થતું હોય શહેરને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીની જળરાશિ હોય ઉનાળો હેમખેમ નીકળી જશે. જિલ્લાના 23 માંથી 2 ડેમ ખાલી થયા છે. 17 જળાશયમાં ફેબ્રુઆરીથી જુન સુધીનો પાણીનો જથ્થો છે. આથી હજુ પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો નથી. ખેડૂતોને પણ સિંચાઇ માટે પાણી […]

Gujarat

જામનગરમાં રિલાયન્સે જંગલ ઉભું કર્યું, વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો […]