Gujarat

ધારાસભ્ય મહેશ કસવાળાએ ગ્રામીણ ગામડાઓના વિકાસ માટે ખાત મુહર્ત અને ભૂમિપૂજન કર્યા

ચેકડેમ, બ્રિજ, ગ્રામ પંચાયત ઘર, રોડ રસ્તાઓ સુદ્રઢ બનાવવા કસવાળાએ કમર કસી ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલિયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાળાએ રોડ રસ્તાઓ હોય કે ચેકડેમો હોય કે પછી નદીઓ પરના બ્રિજ નવા બનાવવાના હોય કે પછી રીપેરીંગ કરવાના હોય તેમાં ગુણવતા યુક્ત અને કવોલીટીના કામો થવાના ધ્યેય સાથે સાવરકુંડલાના ધારાસભ્ય […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેયનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા 

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેમનું લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશભાઈ ઘસવાલા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અંતર્ગત વણોટ ગામે ચેકડેમનું લોકાર્પણ પ્રસંગે પીડી લાઈટ તરફથી વિનાયક રાનડે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ  જીતુભાઈ કાછડીયા તેમજ શરદભાઈ ગોદાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ હિતેશ ખાત્રાણી  ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય  દ્વારા પાણી રોકોની કામગીરી સાર્થક થતી હોય […]

Gujarat

ચલાલા સીએચસી અને ડાયાલીસીસ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લેતા ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયા. 

આ તકે સામુહીક આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસીસ કેન્દ્રને વિશેષ સુવીધા પુરી પાડવાની ખાત્રી આપતા કોકીલાબેન કાકડીયા.. ધારી બગસરાના લોકપ્રિય અને સતત જાગૃત ધારાસભ્ય  જે.વી.કાકડીયાની સુચના મુજબ પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોકીલાબેન કાકડીયાએ સીએચસી અને ડાયાલિસીસ કેન્દ્રની શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોને સાથે રાખી ઓચિંતી શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન […]

Gujarat

સાવરકુંડલા આંગણવાડીમાં નવનિયુક્ત હેલ્પર વર્કરોને નિમણુંકપત્રો અર્પણ કરવામાં આવ્યા

સાવરકુંડલા આઈ.સી.ડી.એસ. આંગણવાડી વિભાગના ઘટક એક અને બે માં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુક પત્રક એનાયત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં સદસ્યોના હસ્તે કરવામાં આવ્યા હતા સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનાં નિમણુક પત્રકો નગરપાલિકાનાં કાઉન્સિલરોએ ખાસ હાજરી આપી તમામ મહાનુભાવોનાં હસ્તે […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના ઠવી ખાતે મહાકાળી આશ્રમે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદબાપુ પધાર્યા

સાવરકુંડલા તાલુકાના ઠવી અને વીરડી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ મહાકાળી આશ્રમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દર્શન કરવા પધાર્યાં હતા આ તકે મહાકાળી આશ્રમના મહંતશ્રી ધનસુખનાથજીબાપુ સાથે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દ્વારા મહાપ્રસાદ લીધો હતો આતકે મહાકાળી આશ્રમ ઠવી વીરડીના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી […]

Gujarat

ખુશ રહેવા માટે મોંઘા સાધનોની લગરીકેય જરૂર નથી….બસ એક ઝનૂન ચાહિયે દિવાનગી કે લિયે..

આજનાં સમયમાં આધુનિક સગવડોથી સજ્જ બંગલો, લેટેસ્ટ કાર, બ્રાન્ડેડ કપડાં ..આ બધું હોય તો સુખ તમારી ઝોળીમાં પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. ઘણી વખત કંઈ ન હોવાં છતાં લોકો ખુશ રહી શકે છે. તથ્ય અને તિતલીના નવાં નવાં લગ્ન થયાં હતાં. તથ્ય પૈસાદાર પિતાનો બગડેલો નબીરો હતો, તો તિતલી પણ પોતાનાં શોખ પૂરાં કરવાં […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે લટુરીયા હનુમાનજી આશ્રમે વિનામૂલ્યે નેત્રકેમ્પ યોજાયો. 

આ ૨૦૦ માં  વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પનો કૂલ  ૧૪૦  દર્દીઓએ લાભ લીધો જેમાંથી ૩૩ ને મોતિયાના ઓપરેશન માટે લઈ જવાયા. સાવરકુંડલા તાલુકા હીપાવડલી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાન આશ્રમ હીપાવડલી ખાતે રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ  રાજકોટના સહયોગથી ૨૦૦ મો વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪૦ દર્દીનારાયણે લાભ લીધો હતો જેમને આંખના વિવિધ રોગોની તપાસ […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૦૭-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ […]

Gujarat

આંગણવાડી આશા વર્કરનો નિવૃત્તિ સમારંભ યોજાયો

સાવરકુંડલા વોર્ડ નંબર ૩ ખોડીયાર નગર આવેલ આંગણવાડી કોડ નંબર ૨૦ નયનાબેન સિધ્ધપુરા આશા વર્કર નિવૃત્ત થતા તેમની કામગીરી જશોદા માતા જેવી બાળકોને ઘરેથી લઇ આવી બાળકોને સારી રીતે જમાડતા, પ્રેમથી નાસ્તો કરાવતા, પોતાના બાળકો હોય એમ બાળકોને સારી રીતે તંદુરસ્ત રહે તેવી કાળજી લેતાં તેમજ બાળકોને સારી રીતે સરભરા કરતાં  તેમની કામગીરી જોઈ વોર્ડ […]

Gujarat

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં સમર્પણ ધ્યાન પરીવાર દ્વારા ધ્યાન અંગે વાર્તાલાપ તથા ધ્યાન શિબીરનું આયોજન કરાયું

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સમર્પણ ધ્યાન પરિવાર દ્વારા ધ્યાન અંગે વાર્તાલાપ તથા ધ્યાન શિબિરનું આયોજન કરવામા આવેલ.કાર્યક્રમની શરૂઆત સમુહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રો.ડો.અર્જુનસિંહ પરમાર (અંગ્રેજી વિભાગ) દ્વારા સમર્પણ ધ્યાન પરિવારમાંથી આવેલ સાધકો માધુરીબેન મસરાણી, હિનાબેન ગોસાઈ,  દર્શનાબેન માલાણી નું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ મહર્ષિ પતંજલિના […]