ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે કાર્યક્રમ દરમિયાન […]
Author: JKJGS
હોસ્પિટલમાં જ સિનિયર નર્સનો ફોર્માલિન પી આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિનું અવસાન અને એકની એક પુત્રી સાથે રહેતા […]
જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ
જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ […]
અમદાવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો
જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવતે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શ્યામ સિધાવત અને તેના સાગરિતોએ મળીને હુમલો કરતાં મુંબઈના સિંગરને ગંભીર ઈજાઓ પહોંચી છે. આરોપી સિંગરે એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત રાખીને હુમલો કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધવામાં […]
જન્મજાત અન્નનળીની ગંભીર ખામીથી પીડાતી દ્વિજાને આખરે મળી જીવનની સૌથી મીઠી ક્ષણ
ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીથી ૫ વર્ષની દ્વિજા એ પ્રથમ વખત મોંથી ભોજન લીધું સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરી છે. વર્ષ ૨૦૨૫ માં સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા આવી ત્રણ ગેસ્ટ્રીક સર્જરી કરી ૩ બાળકોના જીવનમાં સ્વાદ ભરવામાં આવ્યો […]
રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન
ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને […]
પંચમહાલ SOG પોલીસે પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
પંચમહાલ જીલ્લા પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે જેમાં, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી […]
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન
કુરિવાજાે સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં ૧૬ મુદ્દાનું નવું બંધારણ જાહેર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આજે ૪ જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાઇ રહ્યું છે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજાેને […]
ધોળકા-બગોદરા હાઈવે પર થોડા દિવસ પહેલા અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ
વાલથેરા ગામ પાસે લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં બસ ચાલક ફરાર થયાની સંભાવના બાદ મૃતદેહ ખેતરમાંથી મળ્યો થોડા દિવસ અગાઉ ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે એક ભયાનક અકસ્માતમાં લક્ઝરી બસ પલટી જવાની ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે જેમાં, અકસ્માત બાદ પછી બસ ચાલક ફરાર થઇ ગયો હોવાનું પોલીસ અને બસ માલિક માની રહ્યા […]
ફ્લાઇટ સેફ્ટી એલર્ટ: DGCA એ ફ્લાઇટમાં ચાર્જિંગ માટે પાવર બેંક પર પ્રતિબંધ મૂક્યો
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક નવો નિર્દેશ જારી કર્યો છે જે ફ્લાઇટ દરમિયાન ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં પાવર બેંકો અને સ્પેર લિથિયમ બેટરીઓના સંગ્રહ પર પ્રતિબંધ મૂકે છે. આ ર્નિણય બોર્ડમાં લિથિયમ બેટરીમાં આગ લાગવાની શ્રેણીબદ્ધ ચિંતાજનક ઘટનાઓ બાદ લેવામાં આવ્યો છે. DGCA ના તાજેતરના “ખતરનાક માલ સલાહકાર પરિપત્ર” માં જણાવાયું છે કે પાવર […]










