સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને રૂમ પર બોલાવી, તેને બંધક બનાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવકની અટકાયત કરી છે. આરોપીએ વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને […]
Author: JKJGS
7 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ પહેલા આરોપી સામે ચાર્જશીટ
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. […]
લક્ષમણ ટાઉનશીપમાં ચોથા માળેથી પટકાતા મેટોડાના યુવકનું મોત
મવડી વિસ્તારમાં 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 108ને બોલાવતા 108ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન […]
જામનગરમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો, મંત્રી મોઢવાડીયાએ કહ્યું, લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો લક્ષ્ય
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આ વિશેષ પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ટાઉન હોલ ખાતે તૈયાર કરવામાં આવેલા વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય તપાસ, […]
ITRA જામનગરમાં બે દિવસીય આયુર્વેદ ફૂડ એક્સપો શરૂ
ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગરની આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા જામનગરની જનતા માટે “આયુરસવાદોત્સવ 2026” નામનો બે દિવસીય આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો શરૂ કરવામાં આવ્યો છે. આજે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થયું હતું. આ પ્રસંગે ભારત […]
જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતની દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પગલું ભવિષ્યના સંકટોને ટાળવા માટે શાંતિ કાળમાં તકેદારી રાખવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે. દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારાઇ મરીન ટાસ્ક ફોર્સની વિવિધ ટીમો દ્વારા જામનગર […]
આજે રીલીઝ થશે ‘ધુરંધર ૨‘ ફિલ્મનું ટ્રેલર રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર ૨‘ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ‘ધૂરંધર ૨‘ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, અને ચાહકો ફિલ્મ વિશે નવીનતમ અપડેટ્સની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે, શુક્રવારે, રણવીર સિંહે ‘ધૂરંધર ૨‘ ના ટ્રેલરની રિલીઝ તારીખ અને સમયની પુષ્ટિ કરી. ‘ધૂરંધર: ધ રિવેન્જ‘ ના ટ્રેલર રિલીઝની વિગતો શેર કરીને, રણવીર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ […]
કોંગ્રેસ પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ઈરાનના પ્રતિનિધિને મળ્યા, ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ પાર્ટીના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે નવી દિલ્હીમાં ઈરાન કલ્ચર હાઉસની મુલાકાત લીધી અને ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિને મળ્યા. આ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો. પ્રતિનિધિમંડળમાં હાજર રહેલા લોકોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સલમાન ખુર્શીદ અને પવન ખેરા પણ સામેલ હતા. તેમણે ઈરાની પ્રતિનિધિ સાથેની વાતચીત દરમિયાન […]
ચાર ધામ યાત્રા ૨૦૨૬: ઓનલાઈન નોંધણી શરૂ, ૧૯ એપ્રિલથી યાત્રા
ઉત્તરાખંડ સરકારે હિમાલયના મંદિરોની વાર્ષિક યાત્રા કરવા માટે સવારે ૭ વાગ્યે ઓનલાઈન પોર્ટલ ખોલ્યું હોવાથી શુક્રવારે ચાર ધામ યાત્રા નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આ વર્ષની યાત્રા ૧૯ એપ્રિલે યમુનોત્રી મંદિર અને ગંગોત્રી મંદિરના પોર્ટલ ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ મંદિરના પોર્ટલ ૨૨ એપ્રિલે ખુલશે, ત્યારબાદ ૨૩ એપ્રિલે બદ્રીનાથ મંદિર ખુલશે. સરકારે યાત્રાનું સુગમ સંચાલન […]
કવિંદર ગુપ્તાનું લદ્દાખના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું; હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત
કવિન્દર ગુપ્તાએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને શિવ પ્રતાપ શુક્લાના સ્થાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુપ્તાએ ૧૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ શપથ લીધા હતા, અને તેઓ કેન્દ્રશાસિત પ્રદેશના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજીનામું આપ્યું સીવી આનંદ બોસે પણ પશ્ચિમ […]










