રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ મેઘમહેર યથાવત રહી હતી. શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યના 26 જિલ્લાના 148 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7.48 ઇંચ તો ઉત્તર ગુજરાતના ઇડરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં શુક્રવારે સરેરાશ 13.74 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યભરમાં સિઝનનો કુલ વરસાદ 87.28 ટકા થઈ ચૂક્યો છે. […]
Author: JKJGS
એસજી હાઇવે પર કેફેની આડમાં ચાલતું હુક્કાબાર
રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદના પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કાબારો ચાલી રહ્યા છે. હાઇવે પર YMCA ક્લબની સામે મહંમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયું છે. જુદી જુદી હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કા આપવામાં આવતા હોવાનું FSLની તપાસમાં બહાર આવતા સરખેજ પોલીસે કેફેના સંચાલક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હામીદ બારી […]
PMને ગાળો બોલવા મામલે ગુજરાત ભાજપ આક્રમક
બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ પીએમ મોદીને ગાળો દીધી. આની સાથે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક આક્રમક થઈ ગઈ. રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે મંચ પરથી ગૃહમંત્રી અમિત શાહે આને ચૂંટણીનો રંગ આપતા કહ્યું, “જેટલી ગાળો પીએમ મોદીને આપશો, એટલું જ […]
રાજકોટથી મુંબઈ વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે, મુંબઈ જવાં મુસાફરોને સવારે બે ફ્લાઇટ મળી રહેશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે એર ઇન્ડિયાની સવારની ફ્લાઈટ ફરી શરૂ થવા રહી છે. જે ફ્લાઈટ મુંબઈથી રાજકોટ એરપોર્ટ પર સવારે 7: 55 વાગે પહોંચશે અને 8.40 વાગ્યે રાજકોટથી મુંબઈ જવા માટે ઉડાન ભરશે. જેનાથી વહેલી સવારે મુંબઈ જવા માંગતા અને સાંજે પરત આવવા માંગતા બિઝનેસ ક્લાસ તેમજ દિવાળી વેકેશનમાં ફરવા ફરવા માટે […]
જામનગરમાં પ્લેસમેન્ટ કેમ્પમાં 30 વિધાર્થીઓને એપોઈન્ટમેન્ટ લેટર
જામનગર શહેરની સરકારી પોલીટેકનીક કોલેજમાં યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં પાંચ કોલેજના 100 જેટલા વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 10 ખાનગી કંપનીઓએ 30 જેટલા વિઘાર્થીઓને સ્થળ પરથી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. જામનગરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 80 થી 100 જેટલી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. […]
જામનગર શહેરમાં ત્રણ દિવસમાં કૃત્રિમ કુંડમાં 166 ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન
ગણેશોત્સવની જામનગરમાં ધામધુમ પુર્વક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મ્યુ.તંત્ર દ્રારા ગણપતિ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને ગણેશોત્સવના ત્રીજા દિવસે કૃત્રિમ કુંડમાં 166 ગણપતિજીનું વિધિપુર્વક વિસર્જન કરવામાં આવ્યું છે. જામનગરમાં ગણેશોત્સવનું છેલ્લા દાયકાથી મહત્વ ખુબ જ વધી ગયું છે. ત્યારે આ વર્ષે ઘરે-ઘરે તેમજ પંડાલોમાં હજારોની સંખ્યામાં ગણપતિ […]
જામનગરમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ
જામનગર શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર ઈવા અને રઘુવીર પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલની બહાર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા છે. અંદરના ભાગમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય મહિલાઓની શક્તિને […]
ભારે વરસાદ પછી દિલ્હી-નોઈડામાં ભારે ટ્રાફિક જામ, મુસાફરોએ વ્યક્ત કર્યો રોષ
દિલ્હી-નોઈડામાં ભારે વરસાદને કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓફિસ અને અન્ય સ્થળોએ જતા મુસાફરોને અનેક મુખ્ય સ્થળોએ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-નોઈડા-ડાયરેક્ટ (DND) ફ્લાયવે, મથુરા રોડ, વિકાસ માર્ગ, ITO, ISBT, ગીતા કોલોની, સરાય કાલે ખાન, પ્રગતિ મેદાન, મહેરૌલી-બદરપુર રોડ, અક્ષરધામ, રોહતક રોડ, […]
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારે ‘મહિલા રોજગાર યોજના‘ની જાહેરાત કરી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીનો રોજગાર સાહસ શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવાની યોજનાની જાહેરાત કરી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યભરમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના નામની નવી યોજના, દરેક ઘરની એક મહિલાને તેમની પસંદગીનો […]
‘તેમની રાજનીતિ નીચલા સ્તરે પહોંચી ગઈ છે’: અમિત શાહ, જેપી નડ્ડાએ પીએમ મોદીની માતાને ‘અપમાનજનક’ કહેવા બદલ કોંગ્રેસની ટીકા કરી
બિહારના દરભંગામાં મહાગઠબંધનની મતદાતા અધિકાર યાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા પર કથિત રીતે અપશબ્દો બોલાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કર્યા. “બિહારના દરભંગામાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોથી […]










