પ્રાચી તીર્થ ખાતે જોશી પરિવાર દ્વારા ઈષ્ટદેવ શ્રી ગોપનાથ દાદા તથા કુળદેવી શ્રી કમળાઈ માતાજી વીર પુરુષ સમરવીર બડુદાદા ના આશીર્વાદ તથા શ્રી માધવરાય પ્રભુજી તેમજ સર્વે પિતૃદેવોના અનુગ્રહ થી શ્રી કામળિયા ગોર જોશી પરિવાર દ્વારા શ્રી સમસ્ત કારડીયા રાજપૂત સમાજ ધર્મશાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સવંત ૨૦૮૧ ના મહાવદ (૫) ને સોમવાર તારીખ ૧૭/૦૨/૨૦૨૫ […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન
નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો સરેરાશ ૭૨.૬૫ ટકા મતદાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન કરવા આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ ૭-૦૦ કલાકે થયો હતો. નગરપાલિકાની ૨૮ બેઠકો પર સવારે […]
કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ મહિલા મતદારો એ મતદાન કર્યુ
છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજરોજ 16 ફેબ્રુઆરીએ યોજાઇ હતી જેમાં કુલ નગરમાં આવેલ 7 વોર્ડમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જે ઉમેદવારોની કિસ્મત ચમકાવવા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને સવારના 07:00 વાગ્યાથી મતદારો એ નગરમાં આવેલ મતદાન મથકો ઉપર મતદાન કર્યું હતું નગરપાલિકા બોર્ડના નગરમાં આવેલ કુલ 7 વોર્ડમાંથી 28 સભ્યોની […]
આજનું રાશિફળ (17/02/2025)
મેષ આજના દિવસે વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. તમે જીવન માં પૈસા ના મહત્વ ને નથી સમજતા પરંતુ આજે તમને પૈસા નું મહત્વ સમજ આવી શકે છે. કેમકે તમને આજે પૈસા ની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. આજે […]
ફિલ્મ ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થયું
વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલીની મચઅવેટેડ બાયોપિક ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ તેનું ટીઝર ઓફિશિયલ રીતે રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગે છે સાથેજ લોકોને પણ ટીઝર પણ ખૂબ ગમી રહ્યું છે. પેનોરમા સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું અને […]
આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું
ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ ૦૭/૦૨/૨૦૨૫ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં […]
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૨.૪ મિલિયન ેંજી ડોલર એટલે કે લગભગ ૧૯.૫ કરોડ રૂપિયા મળશે. આ ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. […]
એ.કે. શર્માએ મેગા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું અને રોજગાર મેળામાં આવેલા યુવાનોને પ્રોત્સાહિત કર્યા
ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માએ મઉમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માજી એક દિવસીય મુલાકાતે તેમના ગૃહ જિલ્લા મઉ પહોંચ્યા અને ત્યાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો. મંત્રીના ગૃહ જિલ્લા મઉ પહોંચતા, ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમનું […]
મહારાષ્ટ્ર સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન, લવ જેહાદ કેસ સામેના નવા કાયદાના પાસાઓનો અભ્યાસ કરવા રાજ્યના ડ્ઢય્ઁની અધ્યક્ષતામાં ૭ સભ્યોની સમિતિની રચના કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને ‘લવ જેહાદ’ કેસ સામેના નવા કાયદાના પાસાઓનો અભ્યાસ કરવા માટે રાજ્યના ડ્ઢય્ઁની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ, લઘુમતી બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગના સચિવો અને ગૃહ વિભાગના નાયબ સચિવનો સમાવેશ થાય […]
૨ ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી દૂર કરવામાં આવ્યા
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે પણ ગુજરાત કોંગ્રેસ માટે એક મોટો ઝટકો પણ કહી શકાય કારણ કે, બે ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસનાં […]










