આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે […]
Author: JKJGS
હાથીપગા રોગ’ના નિર્મૂલન માટે આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ’નો બીજાે તબક્કો હાથ ધરાશે
રાજ્યના ચાર તાલુકામાં અંદાજે ૫.૪૬ લાખથી વધુ નાગરિકોને સાવચેતીના પગલારૂપે રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે ? સંબંધિત જિલ્લા આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ શાળાના શિક્ષકોને આ રોગ વિષે જરૂરી તાલીમ આપી સુસજ્જ ? તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ તાલુકાની અંદાજે ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજાેમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં […]
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગ દ્વારા શ્રમયોગીઓ પુરા પાડતી ૩૦૦ એજન્સીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો
આ વર્કશોપમાં આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન અપાયું ડૉ..બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના શ્રમ નિયામક શ્રી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યભરની લગભગ ૩૦૦ જેટલી એજન્સીઓની હાજરીમાં આયોજિત આ વોર્કશોપમાં […]
દિલ્હીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયની સંબોધન; દિલહીવાસીઓનો ખાસ આભાર માણ્યો
પીએમ મોદીએ ‘યમુના મૈયા કી જય’ ના નારા સાથે ભાષણની શરૂઆત કરી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આજે અન્ના હજારેની આ દુર્ઘટનાથી લોકોને મુક્તિ મળી છે. “ભારત માતા કી જય” અને “યમુના મૈયા કી […]
કોણ છે ભાજપના પરવેશ વર્મા જેમને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલને હરાવ્યા
દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ શનિવારે આવ્યા હતા જેમાં સૌથી મોટો અપસેટ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીમાં હારનો છે અને તેમને ચૂંટણીમાં હરાવનારા પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત પણ ચૂંટણી લડી રહ્યા હતા. ૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પરવેશ સાહિબ સિંહ વર્માએ […]
“એક ચરિત્રહિન વ્યક્તિના શાસનમાંથી લોકોને મુક્તિ મળી : કવિ કુમાર વિશ્વાસ
દિલ્હી વિધાનસભામાં આપ ની હાર બાદ દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આ હાર પર તેમના એક સમયના પૂર્વ સાથી અને કવિ કુમાર વિશ્વાસે એક અલગ અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. કુમાર વિશ્વાસે આ અગાઉ પણ તેની જ એક પોસ્ટને રિપોસ્ટ કરી લખ્યુ હતુ કે અહંકાર ઈશ્વરનું ભોજન છે. ખુદને એટલા પણ શક્તિશાળી ન સમજાે કે જેમણે […]
આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભા ચુંટણીમાં હાર થવા પાછળના મુખ્ય કારણો
માત્ર ૧૦ વર્ષમાં જ દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ આમ આદમી પાર્ટી, વર્ષ ૨૦૧૫ માં ૬૭ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવનાર આમ આદમી પાર્ટી માત્ર ૧૦ વર્ષ પછી દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. ૭૦ બેઠકો ધરાવતી દિલ્હીમાં સરકાર બનાવવા માટે ૩૬ ધારાસભ્યોની જરૂર છે. અરવિંદ કેજરીવાલ અણ્ણા આંદોલન […]
કોણ બની શકે છે ભાજપમાંથી દિલ્હીના નવા મુખ્યમંત્રી..??
દિલ્હીમાં ૭૦ વિધાનસભા બેઠકો છે અને અહીં સરકાર બનાવવા માટે ૩૬ બેઠકોની જરૂર છે. ભાજપ આ આંકડાથી ઘણું આગળ હોય તેવું લાગે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ – અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી ચૂંટણી હારી ગયા છે. હવે ભાજપમાં સૌથી મોટો […]
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ભાજપનો સૂર્યોદય અને આપનું ‘ધી એન્ડ’
ભાજપ ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર આવ્યું ભાજપના પ્રવેશ વર્મા સામે અરવિંદ કેજરીવાલની કારમી હાર દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં મતગણતરી માટે કુલ ૧૪ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં શાહદરા, મધ્ય દિલ્હી, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં એક-એક, ઉત્તર, પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ જિલ્લામાં બે-બે અને નવી દિલ્હી તથા ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં ત્રણ-ત્રણ કેન્દ્રો સમાવિષ્ટ છે. […]
271 કેસોનો નિકાલ, 11.79 કરોડનો સેટલમેન્ટ; લગ્ન સંબંધિત કુલ 88 કેસ રજૂ, 8 કેસમાં સમાધાન
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા વિશેષ (સ્પેશિયલ) લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં એમ.એસી.પી., લેન્ડ રેફરન્સ, સિવિલ કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયેના કેસો અને લગ્ન સંબંધિત કેસો લેવામાં આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી. વચ્છાણીના […]










