આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓને ધરપકડ કરી અસરકારક કામગીરી કરવાની ડ્રાઇવ રાખેલ હોય. જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે.કે.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના […]
Author: JKJGS
છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈન એ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી
આકસ્મિક મુલાકાત લેતા સ્ટાફમાં દોડાદોડ — કલેકટરે જરૂરી સૂચનો કર્યા. છોટાઉદેપુર જિલ્લા કલેકટર તરીકે 3 દિવસ પહેલાજ ગાર્ગી જૈન ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નવ નિયુક્ત કલેકટર છોટાઉદેપુર માં વિવિધ જગ્યાઓ ઉપરની જાણકારી મેળવી રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. સાથે તંત્રને જરૂરી સુચના આપી રહ્યાં છે. ગત રોજ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર […]
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈના પુત્ર સત્યજીતના લગ્ન સંપન્ન થયા
છોટાઉદેપુર વસંતકુંજ ફાર્મહાઉસ વસેડી ખાતે બે દિવસ માટે હિન્દુ સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ સાંસદના પુત્ર સત્યજીતના લગ્નનની રસમ માનવ મહેરામણ વચ્ચે પૂર્ણ થઇ. લગ્નનો આનંદ સમગ્ર વિસ્તારમાં છવાઈ ગયો હતો. સૌ સમાજના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તમામ વર્ગનો સમુદાય એક વિશેષ આગવી સાંસ્કૃતિક પરંપરાઓ સાથે આવ્યા હતા. સ્થાનિક ગુરૂપદે બિરાજમાન પૂજ્ય ગુરુજનોએ નવ […]
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભામાં સમાવેશ કલારાની ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી ગામે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કલારાણીમાં હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વેપારી મિત્રો 53 થી પણ વધારે દુકાનો લગાવીને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સારા અને […]
છોટાઉદેપુર જિલ્લાની તથા તાલુકા ના પેન્શનર કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા દરજી સમાજની વાડી ખાતે યોજાઈ
પ્રમુખ વિજયસિંહ વાસાદીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છોટાઉદેપુર જિલ્લાની અને તાલુકા કક્ષાના પેંશનર કર્મચારીઓની વાર્ષિક સાધારણ દરજી સમાજની વાડીમાં પ્રમુખ વિજય વાસદીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક ક્ષેત્રમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. છોટાઉદેપુર પેન્શનર કર્મચારીઓ ની વાર્ષિક સાધારણ સભા દરજી સમાજની વાડી ખાતે પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી […]
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની સાથે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ,ગામના સરપંચ અરુણાબેન અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત […]
શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ
શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શાકોત્સવ તારીખ ૪- ૨- ૨૫ મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા આ ભૂમિ ઉપર સૌપ્રથમવાર […]
ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલ સંબોધન, જયેશ રાદડિયા અંગેના સવાલ પર બોલ્યા- ‘નો કોમેન્ટ’
ખોડિયાર જયંતિ નિમિતે મંગળવારે (5 ફેબ્રુઆરી) ખોડલધામમાં યુવા કન્વીનર મીટ તેમજ ધ્વજા રોહાણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ નેતા જયેશ રાદડિયા બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની વાત મૂકી હતી. નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવમાં કહ્યું હતું કે, સમાજે રાજકારણ ન કરવું જોઈએ. જો રાજકારણ કરવું હોય […]
યાત્રાધામ વીરપુરમાં ખેડૂતે 10 વિઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા માટે ડુંગળીના બિયારણ ની ખરીદી કરી હતી પરંતુ આ બિયારણ નું વાવેતર કર્યા બાદ ખેડૂતને માથે ઓઢીને રોવાના વારો આવ્યો
યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલથી એક એગ્રોમાંથી ડુંગળીના 12 કિલો એફવન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી હતી,પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડૂબલિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા,ખેડૂત ના આક્ષેપ […]
ઉનાનાં યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા અને લોક ગાયિકા રાજલ બારોટ લગ્નગ્રંથિથી જોડાયા
ઉના કોળી સમાજ ના યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટનાં અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીનાં રોજ લગ્ન જીવનની શરૂવાત કરી ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂવાત કરી,ગુજરાત રાજ્યમાં લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત […]










