Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, […]

Gujarat

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

મહેસાણામાં દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું.વધુમાં ચેરમેને કહ્યું હતું કે પારદર્શકતા સાથે વહીવટ કરવામાં આવી રહ્યો છે. આશરે છેલ્લા ૪.૫ વર્ષથી ડેરીનો સુલભ અને કુશળ વહીવટ […]

National

રાજસ્થાનના રણુજાથી પરત ફરતા પાટણ જિલ્લાના યુવાનોને નડ્યો અકસ્માત; ૨ ના મોત, ૨ ને ગંભીર ઈજાઓ

પાટણ જિલ્લાના યુવાનોને રણુજાથી પરત ફરતી વેળાએ ટેલર સાથે કાર અથડાતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માજમાં ૨ યુવકના મોત નીપજ્યા છે જ્યારે ૨ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું […]

National

હવામાન વિભાગની આગામી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી; રાજ્યના ૨૮ જિલ્લામાં ઍલર્ટ

લોકમુખે ચઢેલી વાત મુજબ, ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જાેડાયેલી છે. કચ્છના લોકોમાં એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદ થવો એ સારા ચોમાસાનો સંકેત છે. આ વર્ષે મેઘરાજાએ આ મુહૂર્તને સાચું પાડીને લોકોની આશાઓને નવું બળ આપ્યું છે. ગઈકાલે અષાઢી બીજના દિવસે સવારથી રાજ્યના મોટાભાગના […]

National

ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ કેસ મામલે આસારામની કામચલાઉ જામીનને ૭ જુલાઈ સુધી લંબાવી

દુષ્કર્મ કેસ મામલે આસારામ માટે રાહતના સમાચાર આવ્યા છે, ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (૨૭ જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામની કામચલાઉ જામીનને ૭ જુલાઈ સુધી વધારો કરવામાં આવ્યો છે. હાલ આસારામ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા […]

National

૧૪૮મી રથયાત્રાની મુખ્ય, મહત્વની ઘટના; મહંત દિલીપદાસજીને જગદગુરુની ઉચ્ચ પદવી, સૌપ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર અને પોલીસ દ્વારા એઆઈ ના ઉપયોગથી ચેકિંગ

શુક્રવાર ૨૭ જૂન, ૨૦૨૫ એટલે અષાઢી બીજના પવિત્ર દિવસ જ્યારે ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર‘ના અતિભવી જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ […]

National

દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત MSME ઇકોસિસ્ટમ માત્ર મહત્વપૂર્ણ જ નહીં પણ આવશ્યક પણ છે: રાષ્ટ્રપતિ મુર્મુ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૨૭ જૂન, ૨૦૨૫) નવી દિલ્હીમાં MSME દિવસ ઉજવણીમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. તેઓ GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપે છે. દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત […]

National

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ૨૦ થી ૨૮ ડિગ્રી સેલ્સિયસની AC તાપમાન શ્રેણી લાગુ કરે તેવી શક્યતા ઓછી

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે છઝ્ર તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ૨૮ ડિગ્રી સેલ્સિયસની એર કન્ડીશનર તાપમાન શ્રેણી ટૂંક સમયમાં લાગુ કરે તેવી શક્યતા નથી અને સમય જતાં તે ધીમે ધીમે રજૂ કરવામાં આવશે. “મને નથી લાગતું કે તે તાત્કાલિક બનશે; સમય જતાં તેના માટે ક્ષમતાઓ ધીમે ધીમે […]

National

લુધિયાણાના એક વ્યક્તિનો ડ્રમમાંથી સડી ગયેલો મૃતદેહ મળ્યો, મેરઠ હત્યાકાંડની ભયાનકતા તાજી થઈ

મેરઠ હત્યાકાંડના ભયાનક પડદાને પ્રતિબિંબિત કરતી એક ભયાનક શોધમાં, લુધિયાણાના શેરપુર વિસ્તારમાં વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં એક પુરુષનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો. લાશ, ચાદરમાં લપેટાયેલી અને પ્લાસ્ટિકની કોથળીમાં બંધ હતી, તેની ગરદન અને પગ દોરડાથી સજ્જડ રીતે બાંધેલા હતા, જેનાથી પૂર્વયોજિત હત્યાની શંકા ઉભી થાય છે. દુર્ગંધથી શોધખોળ શરૂ થઈ ખાલી જગ્યામાંથી દુર્ગંધ આવતી હોવાની […]

National

કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાને ચોરી: સોનાના ૬ તોલાના સાર્વભૌમ ગાયબ

કોચીના કલામાસેરી નજીક આવેલા કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એ. બધરુદ્દીનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ચોરીનો એક કેસ નોંધાયો છે, જેના કારણે હાઈ-પ્રોફાઈલ રહેઠાણોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે ચોરાયેલી વસ્તુ, જેની ઓળખ છ સોવરિન (લગભગ છ ગ્રામ) સોના સાર્વભૌમતરીકે થઈ હતી, તે ન્યાયાધીશના ખાનગી સચિવની હતી. ઉચ્ચ સુરક્ષા ઝોનમાંથી ચોરી […]