Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની સાથે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ,ગામના સરપંચ અરુણાબેન અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત […]

Gujarat

શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ 

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત  ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શાકોત્સવ તારીખ ૪- ૨- ૨૫ મંગળવાર મહાસુદ સાતમના રોજ ઉજવાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા આ ભૂમિ ઉપર સૌપ્રથમવાર […]

Gujarat

ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલ સંબોધન, જયેશ રાદડિયા અંગેના સવાલ પર બોલ્યા- ‘નો કોમેન્ટ’

ખોડિયાર જયંતિ નિમિતે મંગળવારે (5 ફેબ્રુઆરી) ખોડલધામમાં યુવા કન્વીનર મીટ તેમજ ધ્વજા રોહાણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ નેતા જયેશ રાદડિયા બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની વાત મૂકી હતી. નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવમાં કહ્યું હતું કે, સમાજે રાજકારણ ન કરવું જોઈએ. જો રાજકારણ કરવું હોય […]

Gujarat

યાત્રાધામ વીરપુરમાં ખેડૂતે 10 વિઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા માટે ડુંગળીના બિયારણ ની ખરીદી કરી હતી પરંતુ આ બિયારણ નું વાવેતર કર્યા બાદ ખેડૂતને માથે ઓઢીને રોવાના વારો આવ્યો

યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલથી એક એગ્રોમાંથી ડુંગળીના 12 કિલો એફવન ડોન કંપનીના બિયારણ  ખરીદી કરી હતી,પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડૂબલિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા,ખેડૂત ના આક્ષેપ […]

Gujarat

ઉનાનાં યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા અને લોક ગાયિકા રાજલ બારોટ લગ્નગ્રંથિથી જોડાયા

ઉના કોળી સમાજ ના યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટનાં અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીનાં રોજ લગ્ન જીવનની શરૂવાત કરી ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂવાત કરી,ગુજરાત રાજ્યમાં લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત […]

National

AB-PMJAY યોજનાના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવેલા પગલાં

લાભાર્થીઓએ સેવાઓ મેળવતી વખતે આધાર પ્રમાણીકરણ કરાવવું પડે છે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચોક્કસ વંચિતતા અને વ્યાવસાયિક માપદંડોને આધારે સામાજિક આર્થિક અને જાતિ ગણતરી (એસઈસીસી) ૨૦૧૧માંથી શરૂઆતમાં ૧૦.૭૪ કરોડ લાયક કુટુંબોની ઓળખ કરવામાં આવી હતી. વધુમાં, જાન્યુઆરી ૨૦૨૨માં, ભારત સરકારે ૧૧.૭ ટકાના દસકાના વસ્તી વૃદ્ધિ દરને […]

Entertainment

સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર રિલીઝ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ અલી ખાન સાથે જયદીપ અહલાવત પણ જાેવા મળે છે. સૈફ અલી ખાન એક ચોરની ભૂમિકામાં છે જેને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવા માટે ભાડે રાખવામાં આવે છે, પરંતુ તેની લૂંટ […]

Sports

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોચ ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમ અને કોચિંગ સ્ટાફનું ધ્યાન હવે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત છે. વનડે શ્રેણી ૬ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૨૩માં માત્ર ત્રણ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. હવે ભારત લગભગ ૭ મહિના પછી વનડે મેચ રમવા માટે […]

National

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડિસેમ્બર, ૨૦૨૪ મહિના માટે ભરતીના પરિણામો જાહેર કર્યા

ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબની ભરતીનાં પરિણામોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને વ્યક્તિગત રૂપે પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા / આ પદ માટે ભલામણ કરવી […]

National

કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે ૫૨૭૨ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે

બજેટમાં નીટવેર પરની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાપડ મંત્રાલય માટે રૂ. ૫૨૭૨ કરોડ (અંદાજપત્રીય અંદાજ)ના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે ૨૦૨૪-૨૫ (૪૪૧૭.૦૩ કરોડ રૂપિયા)ના બજેટ અંદાજ કરતા ૧૯ ટકાનો વધારો […]