લાસ વેગાસમાં અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટને ટેકઓફ કર્યા પછી તરત જ તેના એક એન્જિનમાંથી ધુમાડો અને તણખા નીકળતા જાેવા મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઇટ ૧૬૬૫, એક એરબસ છ૩૨૧, હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અગાઉ મેકકેરન ઇન્ટરનેશનલ) થી ચાર્લોટ ડગ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી હતી, પરંતુ એરલાઇન્સે “યાંત્રિક સમસ્યા” તરીકે વર્ણવ્યાને કારણે પાછી […]
Author: JKJGS
રથયાત્રાના દિવસ ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ રિલીઝ
આ ફિલ્મને ગાંધી તરીકે લોકપ્રિય થયેલા દીપક અંતાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના રાઇટર ગૌરાંગ ભાવસાર તથા અશોક ઉપાધ્યાય છે. ફિલ્મમાં મનોજ જોશી, મેહુલ બુચ, માનવ રાવ, ભવ્ય સિરોહી, મકરંદ અન્નપૂર્ણા છે. ફઇલ્મને ગૌરાંગ ભાવસારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ફિલ્મ નીલકંઠરાય મહેતા પત્નીના અવસાન બાદ સુંદરપુર ગામમાં એકલવાયું જીવન જીવે છે. પુત્ર-પૌત્ર […]
એક્ટ્રેસ વંદના પાઠક લીડ રોલમાં, વડોદરા-પંજાબમાં શૂટિંગ થયું છે
27 જૂને ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ રિલીઝ થઈ રહી છે. ચિન્મય પી. પુરોહિતે ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વંદના પાઠક, નિલેશ દિલીપરાય, માનવ ગોહિલ, ગૌરવ પાસવાલા, માનસી રચ્છ સહિતના કલાકારો છે. ફિલ્મનું શૂટિંગ વડોદરા તથા પંજાબમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો જાવેદ અલી તથા મનહર ઉધાસે ગાયા છે અને મ્યૂઝિક વિનય કાપડિયાએ આપ્યું છે. ફિલ્મનું […]
લોકશાહીનો નાશ કરવા માટે કટોકટી લાદવી એ ભૂકંપથી ઓછી નહોતી – ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ
આજના યુવાનોને કટોકટી – સૌથી અંધકારમય સમયથી – અજાણ રહેવાનું પોસાય નહીં : ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કહ્યું, “પચાસ વર્ષ પહેલાં, આ દિવસે, વિશ્વની સૌથી જૂની, સૌથી મોટી અને હવે સૌથી જીવંત લોકશાહી એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ હતી. આ કટોકટી અણધારી હતી – એક ભૂકંપ જેવી જેણે લોકશાહીનો નાશ કર્યો. તે કટોકટી લાદવામાં […]
અમૃતસરમાં વિજિલન્સ વિભાગના દરોડા દરમિયાન શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાની ધરપકડ
શિરોમણી અકાલી દળ (એસએડી) ના નેતા બિક્રમ સિંહ મજીઠિયાને અમૃતસર સ્થિત તેમના નિવાસસ્થાને વહેલી સવારે દરોડા દરમિયાન વિજિલન્સ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ડ્રગ મની અને અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપો સાથે જાેડાયેલી છે. ડીસીપી (તપાસ) અમૃતસરએ કહ્યું, “આ (દરોડ) વિજિલન્સ વિભાગ દ્વારા છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈની ધરપકડ કરવામાં […]
કેન્દ્રીય કેબિનેટે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ને મંજૂરી આપી: વનાઝથી ચાંદની ચોક (કોરિડોર 2A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર 2B), હાલના પુણે મેટ્રો ફેઝ-૧ (વનાઝ-રામવાડી)ના વિસ્તરણ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ને મંજૂરી આપી છે: હાલના વનાઝ-રામવાડી કોરિડોરના વિસ્તરણ તરીકે ફેઝ-૧ હેઠળ વનાઝથી ચાંદની ચોક (કોરિડોર ૨A) અને રામવાડીથી વાઘોલી/વિઠ્ઠલવાડી (કોરિડોર ૨B), આ બે એલિવેટેડ કોરિડોર ૧૨.૭૫ કિમી સુધી ફેલાયેલા હશે અને તેમાં ૧૩ સ્ટેશનો હશે, જે ચાંદની ચોક, બાવધન, કોથરુડ, ખરાડી અને વાઘોલી જેવા […]
ઉત્તરાખંડના હલ્દવાનીમાં ભારે વરસાદ વચ્ચે કાર નહેરમાં ખાબકતા નવજાત શિશુ સહિત ચારના મોત
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં સ્થિત હલ્દવાનીમાં ભારે વરસાદ દરમિયાન સાત લોકોને લઈ જતી એક કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને વહેતી નહેરમાં ખાબકી પડતાં ચાર દિવસના બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ચાર મૃતકોમાં એક ચાર દિવસનું બાળક પં છે, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય […]
કેન્દ્રીય મંત્રીમંડળે કટોકટીનો સામનો કરનારાઓનું સન્માન કરવાનો ઠરાવ પસાર કર્યો, તેના અતિરેક સામે ૨ મિનિટનું મૌન પાળ્યું
બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે કટોકટીના સમયગાળા દરમિયાન ભોગ બનેલા અસંખ્ય વ્યક્તિઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, મંત્રીમંડળે બંધારણીય રીતે ગેરંટીકૃત લોકશાહી અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને જેમણે સરમુખત્યારશાહી શાસન હેઠળ અસંખ્ય વેદના સહન કરી હતી તેમના સન્માનમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું. મંત્રીમંડળે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને જાળવી રાખવા અને કટોકટીની ભયાનકતા […]
હિમાચલ પ્રદેશ: કુલ્લુમાં વાદળ ફાટવાથી જીવા નાલામાં અચાનક પૂર, એલર્ટ જારી
ચોમાસા શરૂ થતાંની સાથેજ દેશભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી જ એક ઘટના હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બની હતી, જ્યાં સાંજ ખીણમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું હતું. વાદળ ફાટવાના કારણે જીવા નાળામાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્રે આસપાસના વિસ્તારો માટે ચેતવણી જારી કરી હતી. અધિકારીઓએ પાર્વતી નદીના સ્તરમાં વધારો થવાની […]
અમરનાથ યાત્રા આવતા અઠવાડિયે શરૂ થશે: સુગમ યાત્રા માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે
અમરનાથ યાત્રા આવતા અઠવાડિયાથી શરૂ થવાની તૈયારીમાં છે. આ સંદર્ભમાં, યાત્રા સરળ બનાવવા માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એમ કાશ્મીર પોલીસ વડા વીકે બિરદીએ બુધવારે જણાવ્યું હતું. “આ વર્ષે શ્રી અમરનાથ યાત્રા આવતા અઠવાડિયાથી શરૂ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ યાત્રા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરી છે. ગયા વર્ષની […]










