Entertainment

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન સમારોહનો વીડિયો વાઈરલ

સોનાક્ષી સિન્હા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. અભિનેત્રીએ ૨૩ જૂને ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને હવે પતિ-પત્ની બની ગયા છે. આ કપલના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે થયા હતા. જેની તસવીરો અને […]

Entertainment

અર્જુન કપૂરના લગ્ન વિષે અનિલ કપૂરે આપી મોટી હિન્ટ

બિગ બોસ ઓટીટી ૩ શરુ થઈ ચુક્યું છે. બિગ બોસ ઓટીટી ૩ને બોલિવુડ સ્ટાર અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે. જેને લઈ તે ખુબ ચર્ચામાં થઈ રહી છે. આ શો હોસ્ટ કરી રહેલા અભિનેતા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને કેટલીક વાતો ચાહકો સાથે દિલ ખોલી કરી રહ્યો છે. આ શોમાં તેમણે પોતાના પરિવારના લોકો […]

Entertainment

‘આ વખતે રોલ અલગ છે, કમલ હાસન પાસેથી પ્રેરણા મળી’

નવાઝુદ્દીન સિદ્દીકી ફરી એકવાર ફિલ્મ ‘રૌતુ કા રાઝ’માં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 28 જૂનથી ZEE5 પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી ઉપરાંત રાજેશ કુમારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ નવાઝુદ્દીન અને રાજેશે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન આ ફિલ્મ વિશે રસપ્રદ વાતો જણાવી હતી. નવાઝે કહ્યું કે એકવાર કમલ […]

Entertainment

કહ્યું હતું, ‘અમારે દીકરો જોઈએ, જમાઈ નહીં; ઘરમાં સાથે રહેવાની પણ ઈચ્છા વ્યક્ત કરી’

એક્ટ્રેસ સોનાક્ષી સિંહા 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન શત્રુઘ્ન સિંહાનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ તેમના જમાઈ તરીકે બીજો પુત્ર ઈચ્છે છે. શત્રુઘ્ને કહ્યું કે લગ્ન પછી તે સોનાક્ષીના પતિને પોતાની સાથે રાખશે. જ્યારથી સોનાક્ષીના લગ્નના સમાચાર સામે આવ્યા છે […]

Entertainment

‘ઘરની વાત ઘરમાં જ રહેવા દો, મોટાભાઈ ક્યારેય પણ ખોટા ન હોઈ શકે’

હાલમાં જ માહિતી મળી રહી છે કે, એક્ટર અનિલ કપૂર ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં જોવા નહીં મળે. ‘નો એન્ટ્રી’ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનિલ કપૂરે ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં રિપ્લેસ થવા અંગે રિએક્શન આપ્યું છે. જ્યારે તેમને અંગે કંઈક કહેવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું- આ પારિવારિક મામલો છે, ઘરની વાત […]

Entertainment

દીકરી સોનાક્ષીના લગ્નમાં હાજરી આપશે શત્રુઘ્ન, ફેક રિપોર્ટ્સ પર કહ્યું- ‘ખામોશ, તમારા પોતાના કામ પર ધ્યાન આપો’

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ રવિવારે એટલે કે 23 જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જ્યારથી તેમના લગ્નના સમાચાર સામે આવ્યા છે ત્યારથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને પરિવારના બાકીના સભ્યો આ લગ્નથી ખુશ નથી. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે […]

Entertainment

લોકોએ ખોટું વિચારી લીધું છે, બે વર્ષથી એક જ કાર ચલાવી રહ્યો છું

એક્ટર સુનીલ શેટ્ટી પોતાને મોટો બિઝનેસમેન નથી માનતા. તેઓ માત્ર એટલા પૈસા ઈચ્છે છે કે તેઓ અને તેમનો પરિવાર જીવન સારી રીતે જીવી શકે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે તે કોઈ સામ્રાજ્ય બનાવવા માગતા નથી. લોકો તેમના ભવ્ય ખંડાલા ફાર્મહાઉસ વિશે વાત કરે છે. સુનિલે કહ્યું કે તેમણે વર્ષો પહેલા ખૂબ જ સમર્પણ સાથે તેને ખરીદ્યું […]

Entertainment

અવિકા ગૌરે કહ્યું, ‘બે વાર આવું વર્તન કર્યું હતું, તે સમયે મને ખબર નહોતી કે શું કરવું જોઈએ?’

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ અવિકા ગૌરનું સેક્સ્યૂઅલ હેરસ થયું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે તે એક ઈવેન્ટને કારણે કઝાકિસ્તાન ગઈ હતી. તેમણે કહ્યું કે તેમના જ બોડીગાર્ડે ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો. એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતાં અવિકાએ કહ્યું, ‘મને યાદ છે […]

Entertainment

‘એનિમલ’ પછી દર્શકોને આ રોલ પસંદ નહીં આવે, તેમને પોતાની ઈમેજ બદલવી જ પડશે’

‘એનિમલ’ ફિલ્મથી ચર્ચામાં આવ્યા બાદ રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને કારણે ચર્ચામાં છે. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનો રોલ કરનાર એક્ટર સુનીલ લાહરીએ આ અંગે પોતાનું રિએક્શન આપ્યું છે. સુનીલે રણબીરના રામ બનવા પર કહ્યું છે કે, ‘દર્શકોને રામના રોલમાં રણબીર પસંદ નહીં જ આવે.’ આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, ‘તેમણે […]

Entertainment

આમિરના પુત્ર જુનૈદની ફિલ્મ વિવાદોમાં ફસાઈ, ગુજરાત હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાત હાઈકોર્ટે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મહારાજ’ પર પ્રતિબંધ મૂક્યો છે. જુનૈદ ઉપરાંત આ ફિલ્મમાં જયદીપ અહલાવત પણ છે. આ ફિલ્મ 14 જૂને Netflix પર સ્ટ્રીમ થવાની હતી. સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. લોકો […]