‘વિકસિત ગુજરાત‘ના નિર્માણ માટે ‘વિકાસ અને વિરાસત‘નું સંતુલન અનિવાર્ય: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોઝારિયા ખાતે શતચંડી મહાયજ્ઞમાં ઉદબોધન કર્યું સમગ્ર ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૨ ના નવીન વર્ષની ઉમંગભરી ઉજવણી પછી ના દિવસોમાં મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ આયોજિત શતચંડી મહાયજ્ઞના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી […]
Gujarat
ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની આગવી પહેલ: દર મહિને દરિયાકાંઠે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન આંદોલન બનાવવા આગવી પહેલ શરૂ કરી છે. દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ […]
રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૫ : સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ એકતા નગર ખાતે આગામી તારીખ ૩૦ અને ૩૧ મી ઓક્ટોબર -૨૦૨૫ના રોજ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. જેના સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી અને વિવિધ […]
ગિરનાર પર્વત પર પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ
તંત્ર દ્વારા જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર રવિવારે (૨૬ ઓક્ટોબર) પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રોપ-વે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું છે. રોપ-વેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જાેખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના […]
ખેડૂતોની ચિંતામાં વધારો!! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ૪ દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિના કારણે હવામાન વિભાગે ૩૦ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ત્રણ કલાકના ર્દ્ગુષ્ઠટ્ઠજં મુજબ, ગઈકાલે (રવિવાર, ૨૬ ઓક્ટોબર) ૮ જિલ્લા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ હતું. આજે (સોમવાર), ૨૬ જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી અને ગીર સોમનાથ […]
અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી‘ નામની બોટ ડૂબી, ૮ માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની
ગુજરાતના ૭૨ તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧.૫૦ ઇંચ વરસાદ ખાબક્યો અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરને પગલે સર્જાયેલા ભારે પવન અને કરંટને કારણે દરિયો તોફાની બન્યો છે. આ તોફાની મોજાં વચ્ચે ઉના તાલુકાના નવાબંદરની એક માછીમારી બોટ ‘સુરજ સલામતિ’એ મધદરિયે જળસમાધિ લેતા અફરાતફરી મચી ગઈ હતી. જાેકે, સદનસીબે બોટમાં સવાર આઠેય ખલાસીઓને અન્ય બોટની મદદથી […]
સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન
સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા – આસોદર ખાતે ભવ્ય આયોજન આજરોજ આસોદર કાર્યાલય ખાતે સત્તર ગામ પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી. સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને એકતાના ભાવને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે આ સભામાં સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તેમજ અનેક ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અધ્યક્ષસ્થાને પટેલ […]
સોનાની ચમક સાથે ચાંદીની ઝળહળ, 6 મહિનામાં ગોલ્ડ બાર ઈમ્પોર્ટમાં 94% અને સિલ્વર બારમાં 115%નો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં અસ્થિરતા અને તહેવારની સીઝન પહેલાંની જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલી ડિમાન્ડને કારણે છેલ્લા છ મહિનામાં સોનાની આયાતમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 11,098 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઈમ્પોર્ટ થયા હતા, જ્યારે વર્ષ 2025ના એપ્રિલથી […]
ગડુ પાસે પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે એકાએક વળાંક લેતા અકસ્માત સર્જાયો, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી દેવળીયા પાસે આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા એક પરિવાર પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. ગડુ ગામ નજીક એક સ્વીફ્ટ કારના બેદરકાર ચાલકે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વેરાવળના એક મહિલાનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. વેરાવળના રહેવાસી કુનાલભાઈ મહેશભાઈ પાલ […]
રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ, આખી ટોળકી પકડાઇ
લુપ્ત થઈ રહેલા વન્ય પ્રાણીઓની ગેરકાયદે લે-વેચ થવાની હોવાની બાતમી દિવ્ય ભાસ્કરને મળી હતી. જેને લઈને દિવ્ય ભાસ્કર, રાજકોટ એસઓજી અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટ તેમજ ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખૂબ જ દુલર્ભ ગણાતા પેંગોલિન પ્રજાતિનું પ્રાણી 22 કરોડ રૂપિયામાં વેચાય તે પહેલાં જ મુક્ત […]










