Gujarat

મુન્દ્રામાં ગૌધનના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસકાર્યો શરૂ કરાયા છે. તેવામાં મહાનુભાવોના હસ્તે 12 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. સ્થાનિકેના ડાકબંગલા પરિસર મધ્યે આયોજિત કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય દ્વારા કરી પાલિકા પ્રમુખ રચનાબેન જોષીએ વિકાસકાર્યોની રૂપરેખા વર્ણવી હતી. જેમાં પ્રથમ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી નેવું લાખના ખર્ચે ભૂખી અને કેવડી નદીની સફાઈ સાથે […]

Gujarat

રાપર ભાજપ કાર્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

રાપર ભાજપ કાર્યાલય ખાતે આજે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી. રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ આગેવાનોએ લોકમાતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, માજી પ્રમુખ હઠુભા સોઢા, […]

Gujarat

પૂર્વ કચ્છમાં દેશી- અંગ્રેજી દારૂની રેલમછેલથી યુવાધન બરબાદી તરફ

પૂર્વ કચ્છ જિલ્લામાં આવતા ગામો અને ત્યાંના રસ્તાઓ પર તેમજ શહેરના વિસ્તારોમાં દેશી દારૂ બેફામ રીતે વેચાઇ રહ્યો છે. ખુલ્લેઆમ રોડ ઉપર કેબીનોમાં દેશી દારૂ વેચાઇ રહ્યો છે અને સરળતાથી મળી રહ્યો છે. જેથી યુવાધન દારૂની લતથી બરબાદી તરફ ધકેલાઇ રહ્યો હોવાની ચિંતા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મંત્રીએ પૂર્વ કચ્છ એસપીને પત્ર પાઠવીને કરી હતી. […]

Gujarat

આજનું રાશિફળ (31/05/2025)

મેષ આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજે […]

Gujarat

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતો ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.ડે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામા આવેલ ગુન્હામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીને અટક ક૨તી જુનાગઢ પોલીસ

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતો ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.ડે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામા આવેલ ગુન્હામાં વધુ એક આરોપીનો ઉમેરો કરી આરોપીને અટક ક૨તી જુનાગઢ પોલીસ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં […]

Gujarat

માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે એક અનોખી પહેલ “ફ્રી જીવનસાથી પસંદગી મેળો” યોજાશે

માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે એક અનોખી પહેલ “ફ્રી જીવનસાથી પસંદગી મેળો” યોજાશે જેમાં અત્યારના વર્તમાન સમય ને અનુલક્ષીને સગાઇ-સગપણમાં થતી અનેક મુશ્કેલીઓ દરેક સમુદાયમાં જોવા મળે છે અમારી સંસ્થાનો હેતુ એ છે કે તમામ ને સુશીલ સંસ્કારી યોગ્ય જીવનસાથી મળી રહે […]

Gujarat

મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર હમણાં તાજેતર મા મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા કમોસમી વરસાદ

મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર હમણાં તાજેતર મા મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ના પાક ઉપર આવેલ તલ,મગ,અડદ જેવા પાકો ઉપર વરસાદ થતા પાક સદંતર નિષ્ફળ ગયો છે તો અને રહી વાત જે ખેડૂતો એ વરસાદ વરસતા પોતાના ખાલી ખેતર મા બિયારણ,દવા,ખાતર સહીત વીઘાદીઠ ૪ […]

Gujarat

જમનાવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ

જમનાવડ ગામના તમામ ખેડુત મિત્રો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયા તથા જિલ્લા વહીવટી તંત્રનાં સહયોગથી જમનાવડ ગામે તા.29/05/2025 ને ગુરુવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડૂતોને લગતી અદ્યતન ટેકનોલોજીની માહિતી આપવામાં આવી. જેમાં કૃષિ યાંત્રિકરણ, સોઈલ હેલ્થ કાર્ડ, ડ્રોનની ઉપયોગીતા, પ્રાકૃતિક ખેતી, ખાતરોની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તથા પ્રદર્શન રાખેલ હતું […]

Gujarat

47 મુસાફર માટે આરામદાયક સેવા, 15 ગામના લોકોને ફાયદો થશે

આંકોલવાડી ગીર અને સુરત વચ્ચે નવી એસ.ટી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી તાલાલા આસપાસના 15 ગામના હજારો પરિવારોને લાભ થશે. આ ગામોના લોકો સુરત, વરાછા, કાપોદ્રા, સરથાણા, વેડ રોડ અને કતારગામ વિસ્તારોમાં વસવાટ કરે છે. વોલ્વો બસ આંકોલવાડી ગીરથી સાંજે 5:00 વાગ્યે ઉપડશે અને વહેલી સવારે સુરત પહોંચશે. સુરતથી સાંજે 7:00 […]

Gujarat

700થી વધુ ભક્તોએ છ કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી

મૂળી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમજીવનસ્વામીના અક્ષરવાસ નિમિત્તે વડતાલ મંદિરના રવિસભા હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવાર, 28 મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ઝાલાવાડ પ્રદેશના 700થી વધુ સ્ત્રી-પુરુષ હરિભક્તોએ છ કલાક સુધી અખંડધૂનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે લાલજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, મૂળીધામના કૃષ્ણવલ્લભદાસજી અને હાથીજણ […]