*ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર કચ્છ નાં જીલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવા અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોંગ્રેસની કારોબારી સમિતી દ્વારા પ્રવૅતમાન કોરોના મહામારીની પરિસ્થિતિ ને […]
Gujarat
રાજકોટ શહેર કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે.
*રાજકોટ શહેર કલેક્ટર કચેરીના બિનખેતી શાખાના મામલતદાર હિતેશ તન્નાનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે.* *રાજકોટ શહેર તા.૨૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ૨ દર્દીઓના મોત થયા છે. ગોંડલના ૭૨ વર્ષીય દિલીપભાઇ ગોકળદાસ રાજાણી અને ધોરાજીના ૬૮ વર્ષીય ઇસ્માઇલભાઇ અબ્બાસભાઇ ગરાણાનું મોત થયું છે. રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરીમાં વધુ એક કર્મચારીનો કોરોના રીપોર્ટ […]
રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત
*રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વાંકાનેરના વતની અને હાલ પોલીસ હેડ કર્વાટરમાં મારૂતિનગર પોલીસ લાઈનમાં રહેતા એમ.ટી.વિભાગના હેડ કોન્સ. અશ્ર્વિનભાઈ પોપટભાઈ મદ્રેસણીયા (ઉ.૫૨) ગાંધીગ્રામ પોલીસ મથકમાં P.I ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ નોકરી ઉપર […]
રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી બંને શખ્સો ત્રીજા માળેથી છનન. પોલીસ તંત્રમાં દોડધામ મચી
*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી બંને શખ્સો ત્રીજા માળેથી છનન. પોલીસ તંત્રમાં દોડધામ મચી.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવાનાં માલિયાસણ ગામ પાસેથી કુવાડવા પોલીસે મુળ ચોટીલાના અને હાલ મોરબી રોડ પર રહેતા હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઈ વાઘેલીયા (ઉ.૩૦) અને વિક્રમ ઉર્ફે વિકીડો મસાભાઈ વાઘેલા (ઉ.૨૫) ની ધરપકડ કરી […]
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરને ઝડપી પાડીને ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
*રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરને ઝડપી પાડીને ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર ૨૫ વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લીનક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.43) ને ઝડપી પાડ્યો હતો. […]
રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે
*રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. માટે આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે. જો કે આ અંગે હજુ આયોજકોએ કોઈ ફોડ પાડી […]
હળવદ માં પી એસ આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા સી એચ શુકલા સાહેબનું નિઘન
હળવદ માં પી એસ આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા સી એચ શુકલા સાહેબનું નિઘન મોરબી એ ડિવિઝન માં પીએસઆઇ તરીકે અને હળવદ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુકેલા મિત્ર સ્વભાવ અને વડીલની પ્રતિતી કરાવતા ફરજ દરમિયાન કોરોના પોઝિટિવ આવેલા પીએસઆઇ ચંદ્રકાન્ત શુકલા આપણી વચ્ચે નથી રહ્યા, ૩૦ મિનિટ પહેલા પીએસઆઇ ચંદ્રકાન્ત શુકલા સાહેબ રાજકોટ સીનજી હોસ્પિટલ […]
રાજકોટ શહેર આંગણવાડીના બહેનો દ્રારા જીલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષ સ્થાને ગ્રીવાનાસ કમીટીની મીટીંગ રાખવામાં આવેલ હતી
*રાજકોટ શહેર આંગણવાડીના બહેનો દ્રારા જીલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષ સ્થાને ગ્રીવાનાસ કમીટીની મીટીંગ રાખવામાં આવેલ હતી.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના બહેનો ને આ ચૂકવણું થયેલ નથી. અને ચૂકવણું ક્યાં બેન્ક ખાતામાં કરવું તે બાબતે પ્રોગ્રામા ઓફીસરા દ્વારા ઉચ્ચ કક્ષાએ માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ બાબતે ભારતીય મજદૂર સંઘ દ્વારા શહેરી વિસ્તારની […]
રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે
*રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે. ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇના જણાવ્યાનુસાર તેમના આ નિર્ણયમાં સોનીબજાર, યુનિવર્સિટી રોડ, મવડી રોડ પર દુકાન […]
રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે
*રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.* *રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માનસિક બિમારીથી કંટાળી આઘેડ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણચંદ્ર પ્રભાશંકરભાઇ જોષી નામના ઉ.૫૮ […]