Gujarat

મોરબીના વૃદ્ધનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત : સાંજે કોરોના નો રીપોર્ટ આવશે

મોરબીના વૃદ્ધનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત : સાંજે કોરોના નો રીપોર્ટ આવશે મોરબી થોડા દિવસ પહેલા એક કોરોના પોઝીટિવ કેસ આવી ચૂક્યો છે ત્યારે મોરબીના માણેકવાડા રહેવાશી વૃધ્ધ શંકાસ્પદ કોરોના વાઈરસથી રાજકોટમાં મોત થયું છે. વૃદ્ધને કેટલાક દિવસથી તાવ પણ હતો. જેને વાલ્વ ની તકલીફ ના કારણે શ્વાસની તકલીફ પણ હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના […]

Gujarat

નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એ.એ.પંડ્યા એસ. ટી.એસ.સી સેલ ભુજ નાઓના તથા નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા તથા તેમની સાથે પોલીસ કર્મચારી સ્ટાફ સાથે નારાયણ સરોવર

આજરોજ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એ.એ.પંડ્યા એસ. ટી.એસ.સી સેલ ભુજ નાઓના તથા નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા તથા તેમની સાથે પોલીસ કર્મચારી સ્ટાફ સાથે નારાયણ સરોવર,કોટેશ્વર, કનોજ,કપુરાસી,કુરીયાણી,પાન્ધ્રો, વર્માનગર ગામની મુલાકાત લીધેલ તેમજ હાલમાં વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીને નાથવા તથા સલમતી જાળવવા માટે જરૂરી પેટ્રોલીંગ રાખવામાં આવ્યું તથા ગ્રામજનો […]

Gujarat

બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા દ્વારા વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને ડીટેઈન થયેલા વાહનોને દંડની મુક્તિ આપવા બાબત વાહનવ્યવહાર મંત્રી ને રજૂ કરવામાં આવી

  બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા દ્વારા વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને ડીટેઈન થયેલા વાહનોને દંડની મુક્તિ આપવા બાબત વાહનવ્યવહાર મંત્રી ને રજૂ કરવામાં આવી સમગ્ર દેશ મા લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત ના અમરેલી જિલ્લામાં વાહનો ડીટેઈન કરવામાં આવી રહ્યા છે એ તો બરાબર છે. કારણ કે અત્યારે કાયદાનું પાલન […]

Gujarat

કોરોના સંક્રમણ ને અનુલક્ષી જિલ્લા કલેકટર નું જાહેરનામું

  કોરોના સંક્રમણ ને અનુલક્ષી જિલ્લા કલેકટર નું જાહેરનામું 11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી લોક ડાઉન ની કડક અમલવારી દૂધ પાર્લર અને દૂધ ડેરીઓ દૂધ નું વેચાણ સવારે 5 થી 9 30 સુધી જ કરી શકશે બાઇક પર 2 સવારી નહિ ફરી શકાય જ્યારે ફોર વહીલર મા 2 થી વધુ નહિ ફરી શકે કરીયાણા […]

Gujarat

ભૂજ રેન્જ IG સુભાષ ત્રિવેદી એ લીધી પાટણ ની મુલાકાત

પાટણ ની મુલાકાતે રેન્જ આઈ જી … પત્રકારો સાથે સોસીયલ ડિસ્ટનસ રાખી યોજી પ્રેસ …. પાટણ તા.૧૦ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈ જી સુભાસ ત્રિવેદી એ શુક્રવારે સાંજે પાટણ એસપી કચેરી ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ મા તેઓએ પાટણ જિલ્લા ની સ્થિતિ નો ચિતાર આપ્યો હતો. […]

Gujarat

કોરોના સંકટ / જામનગર રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીએ સાદાઇથી બર્થ ડે ઉજવ્યો, માતા-પિતાએ વીડિયો કોન્ફરન્સથી શુભકામના પાઠવી

જામનગર. કોરોના મહામારીના સંકટથી દેશ અને દુનિયામાં સૌ કોઈ પરેશાન છે. આ મહામારી અમીર, ગરીબ, મધ્યમવર્ગ સૌને પરેશાન કરી રહી છે. ત્યારે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો ગઇકાલે જન્મદિવસ હતો. લોકડાઉનની પરિસ્થિતિમાં અનંત અંબાણી ઘણા સમયથી રિલાયન્સ ટાઉનશીપ રહે છે. આથી તેણે ગઇકાલે રાત્રે સાદાઇથી પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. તેના માતા નીતા અંબાણી […]

Gujarat

મોરબી જિલ્લા કલેક્ટર સુચના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ મા આઇસોલેશન વોડ ની તૈયાર કરવા ઝડપી કામગીરી

મોરબી જિલ્લા કલેક્ટર સુચના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ મા આઇસોલેશન વોડ ની તૈયાર કરવા ઝડપી કામગીરી મોરબી : મોરબીમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવેલ છે. જેના કારણે તંત્ર વધુ હરકત મા આવી ગયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર સિવિલ હોસ્પિટલમાં 100 આઇસોલેશન બેડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી […]

Gujarat

રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે.*

*રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે.* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અત્યારે જાહેરાત કરી છે કે A.P.L.૧ કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. નિઃશુલ્ક રાશન […]

Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ.*

*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ.* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી […]

Gujarat

રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫ ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ

*રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫ ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સીટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૫ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ […]