Gujarat

જામનગરમાં જીલ્લા કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરૂ……

– જામનગરમાં જીલ્લા કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરૂ…… લોકેશન :- ગ્રામીણ વિસ્તાર , તાલુકા :- કાલાવડ , જીલ્લો :- જામનગર – જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ. અને મોટાભાગની દુકાનોની બહાર એક એક મીટરનું અંતર રખાવી વ્યવસ્થા […]

Gujarat

સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં સમાજમાં ભારે અરેરાટી મચી હતી સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ રોડ પર ઉમૈયા ટાઉનશીપ ની બાજુમાં ગીરધરભાઈ ચોહાણ ના પુત્ર પરેશભાઈ ચોહાણ ઉંમર 32 વર્ષ ના યુવાન સાઈકલ રીપેરીંગ અને ન્યુઝ […]

Gujarat

સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી

સમી સોની શેરીમાં રહેતા સુખડીયા અને સોની પરિવાર દ્વારા ભારત સરકાર ૨૧ દિવસનો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી જ્યારે સહયોગ ના ભાગરરૂપે પોલીસ પરિવાર દ્રારા સહકાર અપાયો હતો અને […]

Gujarat

અંબાજી:- સસ્તા અનાજની દુકાન પરથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું.

અંબાજી:- સસ્તા અનાજની દુકાન પરથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં રેશનકાર્ડ ધરાવતા પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.જેથી સરકાર દ્વારા તમામ ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી જેને પગલે આજથી અનાજ વિતરણ કરવામાં આવ્યુ છે પહેલા દિવસે જ કેટલીક જગ્યાએ હોબાળા થયા હતા. લાંબી લાઈનો […]

Gujarat

પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું.

પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું. સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના વાયરસનાં પગલે રાસન ની દુકાન પર લોકોની સુરક્ષા માટે દુકાન બહાર એક મીટર દૂર […]

Gujarat

જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

:- જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકેશન :- આર્મી ટ્રેનિંગ સેન્ટર :- જામનગર , જીલ્લો :- જામનગર – જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ […]

Gujarat

સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…

બ્રૅકિંગ ન્યૂઝ સાંતલપુર –સમગ્ર ભારત ભર માં કોરોના વાયરસ ની મહામારી… — સમગ્ર ભારત ભર માં લોકડાઉન છે તેયારે શ્રમિકો અને ગરીબી ની રેખા તલે જીવતા લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું….. — સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…. — AB પરમાર સાહેબ અને તેમના […]

Gujarat

પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે

*કચ્છ મહેશ્વરી સમાજ* પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે આજ રોજ કુરબાઈ ગામ માં વેવસ્થા કરવામાં આવી હતી જેમાં સમાજ ના મોભીઓ એ દિલ ખોલી ને પોતાનું ફર્જ નિભાવી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિ માં કોઈ ગરીબ પરિવાર […]

Gujarat

અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી

અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી કે હાલમા કોરોના વાયરશ ના લીધે લાગુ થયેલ લોક ડાઉન મા ગુજરાત સરકાર દ્વારાઆપવામાં આવતા મફત રાશલ મા હાલમા માત્ર B.p.Lકાડ ઘારકોને રાશલ આપવામાં આવે છે તો A.P.Lકાડ ઘારકોને રાશલ કયારે આપવામા આવશે અને જેની પાશે રાશનકાર્ડ નથી તેવા ગરીબ પરિવારોમાટે […]

Gujarat

_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી*

_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી* ▪ફૅકન્યૂઝના લીધે વ્યાપેલી દહેશત અને મજૂરોના અકારણ પલાયનના અનુસંધાને થયેલી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપ્યું માર્ગદર્શન_ ********* સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની […]