*કચ્છ મહેશ્વરી સમાજ* પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે આજ રોજ કુરબાઈ ગામ માં વેવસ્થા કરવામાં આવી હતી જેમાં સમાજ ના મોભીઓ એ દિલ ખોલી ને પોતાનું ફર્જ નિભાવી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિ માં કોઈ ગરીબ પરિવાર […]
Gujarat
અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી
અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી કે હાલમા કોરોના વાયરશ ના લીધે લાગુ થયેલ લોક ડાઉન મા ગુજરાત સરકાર દ્વારાઆપવામાં આવતા મફત રાશલ મા હાલમા માત્ર B.p.Lકાડ ઘારકોને રાશલ આપવામાં આવે છે તો A.P.Lકાડ ઘારકોને રાશલ કયારે આપવામા આવશે અને જેની પાશે રાશનકાર્ડ નથી તેવા ગરીબ પરિવારોમાટે […]
_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી*
_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી* ▪ફૅકન્યૂઝના લીધે વ્યાપેલી દહેશત અને મજૂરોના અકારણ પલાયનના અનુસંધાને થયેલી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપ્યું માર્ગદર્શન_ ********* સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની […]
અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ
*અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ* અબડાસા:1 *પોલીસ પ્રજા નો મીત્ર છે* તે કહાવત ને સાર્થક કરતા કોઠારા પોલીસ ના ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ અબડાસા તાલુકા ના કોઠારા પોલીસ સ્ટેશન માં ઓનડયુટી પર રહી ને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ […]
સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું
સાંતલપુર….. — સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું — સાંતલપુર સરપંચ અને TDO સાહેબ દ્વારા રેશનિંગ ની દુકાનો ઉપર વિઝીટ…… — હાલ રેશનિંગ ની દુકાનો ઉપર BPL કાર્ડ ધારક ને જ કરાઈ રહીયુ છે વિતરણ…. — સાંતલપુર સરપંચ દ્વારા TDO સાહેબ ને […]
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં […]
ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ.લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ
ઉપલેટા (રાજકોટ) ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ લોક માંગણી મુજબ લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ ઉપલેટા શહેરમાં ડ્રોનની મદદથી રખાઈ રહી છે સતત વોચ ઉપલેટામાં ટોળે વળી ફરતા કે બેસતા લોકો પોલીસના નિશાના પર ડ્રોનની તીસરી આંખમાં હવે કાયદાની નજર જાહેરમાં ટોળા કરી ફરનાર સામે ગુનો નોંધશે પોલીસ […]
વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ
બ્રેકીંગ. બનાસકાંઠા વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ… કોરોરોના વાયરસ સામે ગુજરાત સરકારની લડત.. આરોગ્યની 108 ની ટિમ દ્વારા ગામડે ગામડે પ્રાર્થમિક આરોગ્ય ની સેવા.. આરોગ્ય ખાતું.વહીવટ ખાતું. કોરોના ને ડામવા ખાખી વર્ધિ ખડે પગે.. લોક ડાઉન ને ગામડાઓમાં પણ સમર્થન.. પ્રકાશ ચૌધરી થરાદ
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું તેમને કોરોના ના વાયરલ નો વાવર ચાલી રહ્યો છે તો પોલીસ દ્વારા પુરા સુરતને લોક ડાઉનલોડ કર્યું છે […]
સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી જ્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસે માઝા મૂકી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં અને જિલ્લામાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર […]









