દિયોદર મામલતદાર કચેરી એ વહેપારીઓ થયાં એકઠાવહેપારીઓ ને બોલાવ્યા હતા લાયસન્સ આપવા માટે સવારે 9 થી બપોર ના 12 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા આપ્યા લાયસન્સ વહેપારીઓ એ એક સાથે આવી 1મીટર ની જગ્યા પણ ના રાખી વહેપારીઓ ના ટોળાં ઉમટ્યા ધારા 144 ના ઊડયા ધજાગરા જવાબદાર અધિકારીઓ ની હાજરી માં ટોળાં થયા એકઠા […]
Gujarat
ડીસા ભીલડી હાઇવે પર ભયાનક અકસ્માત ની ઘટના..
ડીસા ભીલડી હાઇવે પર ભયાનક અકસ્માત ની ઘટના.. હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયો અકસ્માત… અકસ્માત માં બે લોકો ના ઘટના સ્થળે મોત થયા ના અહેવાલ… અકસ્માત માં પોલીસ કર્મી સહિત અન્ય એક નું મોત થયા નું આવ્યું સામે… ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટ્યા… ડીસા પોલીસ ને જાણ કરતા પહોંચી ઘટના સ્થળે.. બન્ને […]
શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ ક્સપંચાયત દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું*
*વેરાવળ શાપર ઝુપડપટ્ટીવાસીઓ, ગરીબ મજુરોની વ્હારે શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન અને જય સરદાર યુવા ગૃપ તથા શાપર ગ્રામ પંચાયત દ્વારા 7000 થી વધારે રાશન વિતરણ કરવામાં આવ્યું* *શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળાએ કોરોના વાઈરસ અટકાવવા અંગે જાહેર સુચના સાથે જનતાને કાયદાનુ પાલન કરવા અપિલ કરી* *વેરાવળ શાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ […]
પોલીસની *ગાડી જોઈને ભાગવાનું* ને ગાડી જતી રહે એટલે *ટોળે વળીને* બેસવાનું… !!!!_
પોલીસની *ગાડી જોઈને ભાગવાનું* ને ગાડી જતી રહે એટલે *ટોળે વળીને* બેસવાનું… !!!!_ આ *રમત* તમે *પોલીસ* સાથે નહિ, પણ *તમારા પરિવારના જોખમ* સાથે રમી રહ્યા છો….._ *ઘરમાં રહો, સુરક્ષિત રહો…* *તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…* *સલામત જૂનાગઢ…* *જૂનાગઢ પોલીસ..* 🙏🏻🙏🏻🙏🏻
જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો *સંપર્ક કરી, પ્રગતિબેન પોતાની જન્મદિવસના દિવસે બંદોબસ્તમાં રહેલ પોલીસને બંદોબસ્તના સ્થળે જઈ, નાસ્તો તથા ચા પાણી કરાવવાની ઈચ્છા વ્યક્ત* કરવામાં આવેલ હતી…_
*કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે *પોલીસ દ્વારા કોરોના વાયરસના કહેરના કપરા સંજોગોમાં રાત દિવસ લોક ડાઉન બંદોબસ્તની કડક કાર્યવાહી સાથે પ્રજા કલ્યાણના કાર્યો* કરવામાં આવતા હોય, *પ્રજામાં પોલીસની ડ્યુટી પ્રત્યે ઘણો જ માન અને આદરભાવ ઉતપન્ન થયાના […]
જૂનાગઢ. _આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે
_આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે……_ _જેથી, તમામ *શાકભાજી વાળા દુકાન અને થળા વાળા તમામ વેપારીઓ દાતાર રોડ ઉપર શાકભાજી વહેંચશે.* કરીયાણા અને પ્રોવિઝન સ્ટોર વાળા સિવાય કોઈ શાક માર્કેટ માં દુકાન ખુલી રાખશે નહીં….._ _તમામ શાકકભાજી વહેંચતા વેપારી કોર્પોરેશનના *દબાણ અધિકારી નક્કી કરે તે રીતે સોશિયલ […]
સાવરકુંડલા માંનવ મંદિર અનેસેવાદીપ ગ્રુપ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને વીનામૂલ્યે કોઈપણ જાતનો ગનાતીવાદ રાખયા વગર ભોજન કરાવવી માનવતા નૂ ઉદાહરણ પાડી રહ્યા છે
*ની સહાય લોકો નો સહારો બનતાં જોવા મળેછે સાવરકુંડલા માંનવ મંદિર અને સેવાદીપ ગ્રુપ ગ્રુપ* માનવ સેવા એજ પ્રભુ સેવા અન્ન દાન મહાદાન જેવા અનેક સૂત્રો અહીં સાબિત થાઈ છે હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ને લીધે (21)દિવસ સમગ્ર ભારત બંધ રાખવાં નૂ ભારત સરકાર દ્વારા નિર્ણય લીધેલ છે ત્યારે પ.પૂ શ્રી […]
જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
🍲 જામનગર કોરોના લોકડાઉં ભુખીયા ને ભોજન પોચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં કોરોના નો કાળો કેર છવાયો છે ભારત સરકાર દવારા લોકડાઉન કરવામાં આવ્યું છે તીયારે જામનગર માં પણ આ અંગે ચુસ્ત પણે પાલન થઈ રહયુ છે તયારે ગરીબ અને મજુર લોકોને જરૂરિયાત મુજબ જમવાનું મળી રહે તે માટે જામનગર ના સેવા ભાવી […]
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજ્ય હંસદેવ ગીરી બાપુ દ્ધારા લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી….. કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન […]
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *એફ.એમ. રેડિયોના આર.જે. અજય તથા આર.જે. નીતિન હરિયાણીની મદદથી ઓડિયો કલીપ બનાવી
જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિતારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં […]









