અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા…. કોરોના વાયરસનાં હાહાકાર ને લઇ ગુજરાત મા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ છે આ તરફ કોરોના મહામારી સામે લડવા અમીરગઢ દાંતા ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ ૧૦ લાખ ફાળવ્યા છે કોરોના […]
Gujarat
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો ધરની બહાર ન નીકળે અને મરીન પોલીસ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુઓની રાશન ની દુકાન પર તેમજ ભાજી માંરકીટ વધુ પ્રમાણમાં ભીડ ન થાય અને ચાર થી વધુ લોકો એકઠા ન થાય તે માટે મરીન […]
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ*
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ* વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા […]
જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે…
જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન…. લોકેશન :- કલેક્ટર કચેરી જામનગર – જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે… – જામનગર તા ૨૬ માર્ચ, કલેકટરશ્રી જામનગરએ આજરોજ જનતા સંબોધન કરતા કહ્યું કે, હાલ સુધી તંત્ર અને પોલીસ દ્વારા અતિ સંયમપૂર્વક કામગીરી કરવામાં આવી […]
જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ
– જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… લોકેશન :- ઘાચી ખડકી વિસ્તાર , જીલ્લો :- જામનગર જામનગર આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે . જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા […]
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે જો નહીં કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.તેવી અપીલ કરી. રિપોર્ટર-એજાજ કાજી.પંચમહાલ,શહેરા
કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો
કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો. લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ગેટ વેલ નામ ની હોસ્પિટલમાં પેક્ટિસ કરતો હતો. ડો.એ .એન .મસ્તકી નામના તબીબી ને પકડી પાડેલ છે. તબીબ પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની ડીગ્રી ન હોવા છતાં. તો પણ એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હતો તબીબ પાસેથી 1150 જેટલી એક્સપાઇડ સ્ટીરોઇડ […]
કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન…
કોરોના ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ તેમજ આજુબાજુ ગ્રામ્ય પંથક માં લોકડાઉન… લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર ને લઈ ૧૪ એપ્રિલ સુધી સમગ્ર કાલાવડ પંથક માં લોકડાઉન. લોકો સ્વભું પોતાના વેપાર વાણિજ્ય બંધ રાખીને લોકડાઉન માં જોડાયા…… ગત મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે […]
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ
ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘઉંના ખેતરમાં લાગી આગ ૨૦ વીઘા ઘઉં માંથી ૦૫ વીઘા ખેતરમાં ઘઉં નો પાક બળીને રાખ ભીમોરા ના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ ચુડાસમા ના ખેતર મા લાગી આગ વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ખેડૂતોનો આક્ષેપ પુરા ખેતર માં આગ ફેલાય એ પહેલા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો ખેડૂતોએ […]
એકતા બ્લડ ગ્રુપ ની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહયોગ થી સેવા કરવા નો મોકો મળ્યો
સમગ્ર ભારત માં કોરોના ના કારણે લોકડાઉન છે તેયારે આજ તા.25/03/2020 ના રોજ એકતા બ્લડ ગ્રુપ માધાપર દ્વારા રોડ પર જે લોકો રોજ નું કમાઈ ને રાત્રે પોતાનું તેમજ તેમના પરિવાર નો પેટ ભરતા હોય એવા લોકો કામ-ધંધો બંધ હોવા ના કારણે ભૂખ્યા સુઈ જતા હોય છે એવા પરિવાર ના બાળકો. માતાઓ.વડીલો.સાધુ-ફકીર તેમજ ભૂખ્યા લોકો […]










