_હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન પરિસ્થિતિમા જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્ત માં લાગેલી છે. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવેલ કે, બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના સ્ટાફને પોઇન્ટ ઉપર ચા પાણી પાવા આવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગે છે. પોલીસ સ્ટાફને ચા પાવા […]
Gujarat
જૂનાગઢ દોલતપરા ખાતે રહેતા ધીરુભાઈ લખમણભાઈ ઉવ. 65 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી 5 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી આવેલા હોઈ, તેઓએ પોલીસને પોતાની આપવીતી* જણાવતા,
_*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ મદદ સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ _હાલમાં *કોરોના વાયરસનાં કહેર […]
શાપર વેરાવળમા આજે ત્રીજીવાર ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું
*વેરાવળ શાપર વિસ્તારમાં વિધવા નિસહાય બહેનોને શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ દ્વારા રાશન કીટ વિતરણ કરાયું* શાપર વેરાવળમા આજે ત્રીજીવાર ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન તથા જય સરદાર યુવા ગૃપ દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા સમગ્ર વિસ્તારમાં વિધવા નિસહાય બહેનોને રાશન કીટનુ વિતરણ કરાયું હતું આ ઉપરાંત શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના […]
લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ સોશ્યલ મીડિયા દ્વારા લીંબડી તાલુકા ના લોકો ને નમ્ર અપીલ કરવામાં આવી રહી છે.
લીંબડી હાલ સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના કહેર ના લીધે અનેક લોકો સંક્રમણ નો ભોગ બન્યા છે ત્યારે લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ સોશ્યલ મીડિયા દ્વારા લીંબડી તાલુકા ના લોકો ને નમ્ર અપીલ કરવામાં આવી રહી છે. કે આપ લોકો ડાઉન નો ભંગ કરવામાં આવે નહિ તેમજ બિન જરૂરિયાત વગર બહાર ન […]
પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ધારા 144 લોક ડાઉન ના માહોલમાં કાયદાઓનો ભંગ કરનારાઓ સામે આસમાન પર ડ્રોન કેમેરાના માધ્યમથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે*
*પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ધારા 144 લોક ડાઉન ના માહોલમાં કાયદાઓનો ભંગ કરનારાઓ સામે આસમાન પર ડ્રોન કેમેરાના માધ્યમથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે* * પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કચેરી નખત્રાણા ડીવાયએસપી યાદવ સાહેબ અને નખત્રાણા પોલીસ સ્ટેશન પી.આઈ રાઠોડ સાહેબ નખત્રાણા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એ એમ ગોલેત સાહેબ આજ સવારે સમય દસ વાગ્યાન દરમિયાન […]
અબડાસા તાલુકામાં ગામો મા ગરીબ પછાત વર્ગ ના દરેક જાતિ ના લોકો સૂધી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ધંઉ. ચોખ્ખા. તેલ. મગ. મસાલા. ડુંગરી. બટેકા જેવી વસ્તુ ઓની 5000 હજાર કીટો રૂપિયા 35 લાખ ના ખચે પોચાડવાનો નીરધાર કરવાં મા આવેલ*
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ના તાંડવ વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માર્ગ દર્શન હેઠળ લોકડાઉન ની અપીલ મા પછાત અને ગરીબ લોકોની મદદે અબડાસા તાલુકામાં ગામો મા ગરીબ પછાત વર્ગ ના દરેક જાતિ ના લોકો સૂધી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ધંઉ. ચોખ્ખા. તેલ. મગ. મસાલા. ડુંગરી. બટેકા જેવી […]
બગસરા શહેરમાં પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે
સમગ્ર દેશમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાઇરસને રોકવા માટે સમગ્ર દેશમાં lockdown કરાયું છે આવા કપરા સમયે ગુજરાત રાજ્ય સરકાર પણ પ્રજાજનોની સાથે ખડે પગે સેવા બજાવી રહી છે આજ થી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસ નું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે અમરેલી જિલ્લાના […]
જામનગરમાં જીલ્લા કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરૂ……
– જામનગરમાં જીલ્લા કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પરથી મફત અનાજ વિતરણ શરૂ…… લોકેશન :- ગ્રામીણ વિસ્તાર , તાલુકા :- કાલાવડ , જીલ્લો :- જામનગર – જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા માં સસ્તા અનાજની દુકાનો પર આજે મફત રાશન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યુ. અને મોટાભાગની દુકાનોની બહાર એક એક મીટરનું અંતર રખાવી વ્યવસ્થા […]
સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં સમાજમાં ભારે અરેરાટી મચી હતી સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ રોડ પર ઉમૈયા ટાઉનશીપ ની બાજુમાં ગીરધરભાઈ ચોહાણ ના પુત્ર પરેશભાઈ ચોહાણ ઉંમર 32 વર્ષ ના યુવાન સાઈકલ રીપેરીંગ અને ન્યુઝ […]
સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી
સમી સોની શેરીમાં રહેતા સુખડીયા અને સોની પરિવાર દ્વારા ભારત સરકાર ૨૧ દિવસનો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી જ્યારે સહયોગ ના ભાગરરૂપે પોલીસ પરિવાર દ્રારા સહકાર અપાયો હતો અને […]










