Gujarat

અંબાજી:- સસ્તા અનાજની દુકાન પરથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું.

અંબાજી:- સસ્તા અનાજની દુકાન પરથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં રેશનકાર્ડ ધરાવતા પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.જેથી સરકાર દ્વારા તમામ ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી જેને પગલે આજથી અનાજ વિતરણ કરવામાં આવ્યુ છે પહેલા દિવસે જ કેટલીક જગ્યાએ હોબાળા થયા હતા. લાંબી લાઈનો […]

Gujarat

પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું.

પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું. સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના વાયરસનાં પગલે રાસન ની દુકાન પર લોકોની સુરક્ષા માટે દુકાન બહાર એક મીટર દૂર […]

Gujarat

જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

:- જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકેશન :- આર્મી ટ્રેનિંગ સેન્ટર :- જામનગર , જીલ્લો :- જામનગર – જામનગર શહેરમાં આવેલા આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 400 જેટલા આર્મીના જવાનો બ્લડ ડોનેટ કરશે. જે ચાર દિવસ આર્મી એરિયામાં બ્લડ […]

Gujarat

સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…

બ્રૅકિંગ ન્યૂઝ સાંતલપુર –સમગ્ર ભારત ભર માં કોરોના વાયરસ ની મહામારી… — સમગ્ર ભારત ભર માં લોકડાઉન છે તેયારે શ્રમિકો અને ગરીબી ની રેખા તલે જીવતા લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું….. — સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે…. — AB પરમાર સાહેબ અને તેમના […]

Gujarat

પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે

*કચ્છ મહેશ્વરી સમાજ* પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે આજ રોજ કુરબાઈ ગામ માં વેવસ્થા કરવામાં આવી હતી જેમાં સમાજ ના મોભીઓ એ દિલ ખોલી ને પોતાનું ફર્જ નિભાવી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિ માં કોઈ ગરીબ પરિવાર […]

Gujarat

અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી

અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી કે હાલમા કોરોના વાયરશ ના લીધે લાગુ થયેલ લોક ડાઉન મા ગુજરાત સરકાર દ્વારાઆપવામાં આવતા મફત રાશલ મા હાલમા માત્ર B.p.Lકાડ ઘારકોને રાશલ આપવામાં આવે છે તો A.P.Lકાડ ઘારકોને રાશલ કયારે આપવામા આવશે અને જેની પાશે રાશનકાર્ડ નથી તેવા ગરીબ પરિવારોમાટે […]

Gujarat

_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી*

_વૈશ્વિક મહામારી COVID-19 સંદર્ભે_ *માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી* ▪ફૅકન્યૂઝના લીધે વ્યાપેલી દહેશત અને મજૂરોના અકારણ પલાયનના અનુસંધાને થયેલી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપ્યું માર્ગદર્શન_ ********* સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની […]

Gujarat

અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ

*અબડાસા તાલુકા ના હાજાપર ગામ ના પાંચ જરુરતમંદ પરીવારો ની મદદ એ આવ્યા કોઠારા પી.એસ.આઈ શ્રી જાડેજા સાહેબ* અબડાસા:1 *પોલીસ પ્રજા નો મીત્ર છે* તે કહાવત ને સાર્થક કરતા કોઠારા પોલીસ ના ઈન્સપેક્ટર શ્રી જાડેજા સાહેબ અબડાસા તાલુકા ના કોઠારા પોલીસ સ્ટેશન માં ઓનડયુટી પર રહી ને પ્રજા સાથે પ્રેરણા દાયક કામગીરી કરતા કોઠારા પી.એસ.આઈ […]

Gujarat

સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું

સાંતલપુર….. — સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું — સાંતલપુર સરપંચ અને TDO સાહેબ દ્વારા રેશનિંગ ની દુકાનો ઉપર વિઝીટ…… — હાલ રેશનિંગ ની દુકાનો ઉપર BPL કાર્ડ ધારક ને જ કરાઈ રહીયુ છે વિતરણ…. — સાંતલપુર સરપંચ દ્વારા TDO સાહેબ ને […]

Gujarat

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં […]