ઉપલેટા (રાજકોટ) ઉપલેટા શહેરમાં લટારબાજ અને ટાઈમપાસ કરનારાઓ સામે પોલીસની આખરે લાલ આંખ લોક માંગણી મુજબ લોકડાઉનનું પાલન કરાવવા લેવાઈ ડ્રોનની મદદ ઉપલેટા શહેરમાં ડ્રોનની મદદથી રખાઈ રહી છે સતત વોચ ઉપલેટામાં ટોળે વળી ફરતા કે બેસતા લોકો પોલીસના નિશાના પર ડ્રોનની તીસરી આંખમાં હવે કાયદાની નજર જાહેરમાં ટોળા કરી ફરનાર સામે ગુનો નોંધશે પોલીસ […]
Gujarat
વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ
બ્રેકીંગ. બનાસકાંઠા વાવના સરહદી વિસ્તારમાં આરોગ્ય ની ટિમ ની તપાસ… કોરોરોના વાયરસ સામે ગુજરાત સરકારની લડત.. આરોગ્યની 108 ની ટિમ દ્વારા ગામડે ગામડે પ્રાર્થમિક આરોગ્ય ની સેવા.. આરોગ્ય ખાતું.વહીવટ ખાતું. કોરોના ને ડામવા ખાખી વર્ધિ ખડે પગે.. લોક ડાઉન ને ગામડાઓમાં પણ સમર્થન.. પ્રકાશ ચૌધરી થરાદ
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું
સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું તેમને કોરોના ના વાયરલ નો વાવર ચાલી રહ્યો છે તો પોલીસ દ્વારા પુરા સુરતને લોક ડાઉનલોડ કર્યું છે […]
સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી જ્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસે માઝા મૂકી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં અને જિલ્લામાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર […]
માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા
બાંટવા ૪૨ લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા.. માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા અને તેઓની આરોગ્ય તપાસણી કરીને કોરોન્ટાઈન રૂમમાં રાખવામાં આવેલ છે. માણાવદર આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. શિલ્પાબેન જાવિયા, ડો.કાસુન્દ્રા, ડો.દયાણી સહિતના સ્ટાફે તમામ લોકોનું સ્કેનિંગ અને યોગ્ય તપાસણી કરી ને માણાવદર ના લાયન્સ સ્કુલ […]
તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે
તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે આ સેવા ના મુખ્ય આયોજક અબ્દુલ જુસબ બ્લોચ જે પોતાના સ્વંખર્ચે સેવા ચાલુ છે એમાં કોઈ વેકતી કને ડોનેશન નથી લેવા […]
ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે
હાલની લોકડાઉનની સ્થિતિમાં પશ્ચિમ ક્ચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા પબ્લિકને સમજાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે લોકડાઉનના શાંતિભર્યા માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે ભૂજની પબ્લિકને પ્રથમ મેગાફોન દ્વારા ઘરની અંદર રહેવા માટે સમજણ અપાઈ હતી ત્યારે પબ્લિકને આનંદિત કરવા અને કોરોના વાયરસ સામે […]
વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ
*વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ રેલ્વે ના સેવાભાવી યુવા કર્મચારી કે જે વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયન ના કુંકાવાવ સેકશનબ્રાંચ સેક્રેટરી પણ છે. તેવા રજનીભાઈ,એન,વસાણી એ સ્વખર્ચે આયુર્વૈદિક પધ્ધતી થી સેનેટાયઝર તેમજ માસ્ક બનાવી ચિતલ,લુણીધાર,કુંકાવાવ,ખાખરીયા,વડીયા,વાવડી જેતપુર ના રેલ્વેસ્ટેશન જઈ ત્યા ફરજ બજાવતા દરેક કર્મચારી,અધિકારીયો ની સાથે સાથે […]
મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ
*મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ*. હાલ નો સમય કોરોના કહેર છે એવામાં સામાજીક અગ્રણીઓ જરુરતમદ લોકો ની દિલ થી મદદ કરી રહ્યા છે. મુન્દ્રા શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા ગરીબ વર્ગ ના લોકો ને રાશનકીટ અને માસ્ક આપીને પોતાનુ માનવ ધર્મ નિભાવી રહ્યા […]
વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી*
*વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી* અબડાસા 31 અબડાસા તાલુકા ના વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ પોતે ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષે આવતા હોય છે તેમ આ વર્ષે આવ્યા […]










