બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.૭૫ કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ […]
Gujarat
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ‘ કાર્યક્રમ યોજાયા
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા આ અનોખા કાર્યક્રમનું આયોજન ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જાેડાયા ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી આજે સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ‘ કાર્યક્રમનું […]
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે: સાંસદ ધવલ પટેલ
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો સાંસદ ધવલ પટેલે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવાઓ અને પ્રચારથી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજને અપીલ કરી કે કોંગ્રેસના ખોટા પ્રચારથી દૂર રહો.ભાજપ સરકાર આદિવાસીઓના હિતોનું […]
જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. ભેસાણ પોલીસ સ્ટેશન ના પી.આઈ સુમરા સાહેબે 42 ગામડાઓના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચશ્રીઓ, આગેવાનો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સક્રિય ભાગ લીધો.આ પરિસંવાદમાં પોલીસ દ્વારા માર્ગદર્શન પૂર્વ પડાયું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસને […]
જુનાગઢના વેચાણની સરદાર પટેલ સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી: ભેસાણમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ
જુનાગઢના વેચાણની સરદાર પટેલ સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી: ભેસાણમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા, ભેસાણ ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમનું આયોજન સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય […]
છોટા ઉદેપુર એલસીબીએ 1.58 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો, ચાલક ફરાર
છોટા ઉદેપુર જિલ્લામાં રૂનવાડ પાસેથી જિલ્લા એલસીબીએ એક અર્ટિગા ગાડીમાંથી રૂ.1,58,976/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન રૂનવાડ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી આવતી GJ 16 DK 7258 નંબરની અર્ટિગા ગાડી શંકાસ્પદ લાગી. પોલીસે ગાડીને રોકવાનો ઈશારો કર્યો પરંતુ ચાલકે ગાડી ઊભી ન રાખી. થોડે આગળ […]
વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વલસાડ તાલુકામાં વહેલી સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે અંડર પાસ, મોગરાવાડી રેલવે અંડર પાસ અને એમ.જી. રોડ સહિતના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના મહાદેવ નગર વિસ્તારમાં પણ […]
બરડા અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે
જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્ય-ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. મુખ્યમંત્રીના આગમન પર એરપોર્ટ ખાતે અનેક મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત […]
માંડવ લાયન સફારી પાર્ક ફાળવાય તો સિંહ દર્શનનો લાભ મેળવતો સફારી પાર્ક બની શકે
સુરેન્દ્રનગર જિલ્લામાં અઢારમી સદી સુધી સિંહોનું વિચરણના અનેક ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ રહ્યા છે અને ભૌગોલિક રીતે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર સવ્વાનાહ જંગલ વિસ્તારને અનુરૂપ છે. ગીચ ઝાડી ના હોય ખુલ્લો મેદાની વિસ્તાર હોય, ઊંચું ઘાંસ હોય અને જાળા ઝાખડા હોય આવા વિસ્તારને અંગ્રેજી ભાષામાં સવ્વાનાહ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું કે […]
ભોગાવો નદીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસને કરી હતી. સૂચના મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ હવે આ મામલે હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં […]