Jammu and Kashmir

સેનાએ આતંકી લતીફને ઠાર કરી દીધો

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકી લતીફ રાથર અબ્દુલ્લાહને ઠાર કરી દીધો છે. કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું કે બડગામ એનકાઉન્ટરમાં સુરક્ષદળોએ છુપાયેલા ત્રણ આતંકીઓને ઢેર કરી દીધા છે. આતંકીઓ પાસેથી વિવાદાસ્પદ સામગ્રી, હથિયાર અને દારૂ-ગોળો મળ્યો છે. આ પહેલા પોલીસના એક પ્રવક્તાએ બુધવારે સવારે જણાવ્યું હતું […]

Jammu and Kashmir

પુલવામાં સુરક્ષા દળોએ ૩૦ કિલો આઈઈડી ડિફ્યૂઝ કર્યો

શ્રીનગર સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોએ પુલવામામાં સર્કુલર રોડ પર તહબ ક્રોસિંગ પાસે લગભગ ૨૫થી ૩૦ કિલો આઈ.ઈ.ડી જપ્ત કર્યું છે. આઈ.ઈ.ડી જપ્ત કર્યા પછી ઉધમપુર-કટરા રેલવે લિંક અને ઉધમપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરમાં ખાઇમાં બસ પડતા ૮ વિદ્યાર્થી થયા ઘાયલ

જમ્મુકાશ્મીર જમ્મુકાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. ઉધમપુરમાં મસોરા વિસ્તાર પાસે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પણ બચાવ કાર્યમાં […]

Jammu and Kashmir

પુલવામામાં બિહારના મજૂરો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યું ઃ એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત

પુલવામા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે. મૃતક મજૂરની ઓળખ બિહારના સકવા પરસા નિવાસી મોહમ્મદ મુમતાઝના રૂપમાં […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના ગુલ વિસ્તારની પોલીસ ચોકીમાં ગ્રેનેડ બ્લાસ્ટ

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુલ વિસ્તારમાં સ્થિત એક પોલીસ ચોકીમાં શંકાસ્પદ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ ઝોનના છડ્ઢય્ઁ મુકેશ સિંહે જણાવ્યું કે, ગુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી પાસે ગ્રેનાઈટ બ્લાસ્ટ થયો હતો. ઘટનાસ્થળેથી એક પત્ર પણ મળી આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિસ્ફોટ જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના પુંછમાં એલઓસી પાસે ગ્રેનેડ હુમલામાં બે જવાન શહીદ

શ્રીનગર જમ્મુ અને કાશ્મીરના પુંછમાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટમાં આર્મીના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર નુ મોત થયુ હતુ. આ ઘટના મેંઢર સેક્ટરમાં ત્યારે બની જ્યારે સેનાના જવાનો ફરજ પર હતા. સૈન્યના કેપ્ટન અને જેસીઓને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત નીપજ્યા હતા. આ ઘટના રવિવારે મોડી […]

Jammu and Kashmir

આતંકીઓ પોતાની પૈતૃક સંપત્તિ વેચી ટેરર ફંડિંગ કરી રહ્યાનું બહાર આવ્યું

જમ્મુકાશ્મીર થોડા વર્ષો પહેલા સુધી અનેક કાશ્મીરી યુવાઓ આતંકની ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન અને પીઓકે જતા હતા. કેટલાક પાછા આવી ગયા અને કેટલાક ત્યાં રહી ગયા. જે ત્યાં રહી ગયા તેમની સંપત્તિ કાશ્મીર ખીણમાં છે. આ સંપત્તિઓ મહેસૂલી અધિકારીઓ, સંબંધીઓની મદદથી વેચવામાં આવે છે. આ રકમ ખીણના આતંકી સંગઠનોને આપી દેવાય છે અને એટલી જ […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના અનખુરમાં સંદિગ્ધ સિલિન્ડર મળતા બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કાના ચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાયત માલપુરના ગામ ચંદેલના સુઆ નંબર એકના પરગવાલ રોડ પાસે એક શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએથી શંકાસ્પદ […]

Jammu and Kashmir

કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં મૂકાયેલી મૂર્તિ તોડી

જ્મ્મુકાશ્મીર મહાનપુરના ધામલાર-મોરહા ગામમાં મંદિરની મૂર્તિ તોડવાની ઘટના ઘટી. આ મામલાનો ખુલાસો થયા બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દબાણ કરવાના હેતુથી મુખ્ય રસ્તાને જામ કરી દીધો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ એફઆઈઆર નોંધી લેવાઈ છે. ઘટનાની તપાસ માટે અને દોષિતોની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમણે […]

Jammu and Kashmir

અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ ઃ યાત્રીઓનો નવો જત્થો રવાના

શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી અમરનાથ તીર્થયાત્રીઓનો નવો જત્થો જમ્મુ બેસ કેમ્પથી નીકળવા લાગ્યો છે. એક શ્રદ્ધાળુએ કહ્યું કે અમે લોકો પોતાના ઘરેથી પ્રણ લઇને આવ્યા છીએ કે ભોલેનાથના દર્શન કર્યા વગર અમે ઘરે જઇશું નહીં. બાબાના દર્શન કરવા માટે […]