જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક માર્ગ અકસ્માત થયો છે, જેમાં ૯ લોકોના મોત થયા છે અને ૪ લોકો ઘાયલ થયા છે. ઘટના અહીંના બફલિયાઝ વિસ્તારની છે. પૂંચ ડીએમનું કહેવું છે કે ઘાયલો અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ લોકો લગ્નની પાર્ટીમાંથી આવી […]
Jammu and Kashmir
જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો
લેહ ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે, અસરગ્રસ્ત સ્થળ લેહથી ૧૮૬ કિમી ઉત્તરે છે. જમ્મુ-કાશ્મીર પહેલા સોમવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના […]
સાઉદી અરબ અને યુએઈના ડેલીકેશન રોકાણ કરવા જમ્મુકાશ્મીરના પ્રવાસે
શ્રીનગર પાકિસ્તાનમાં હાલ ઈસ્લામિક સહયોગ સંગઠનનું ૪૮મું સત્ર ચાલુ છે. આ સંમેલનમાં આમ તો વાતચીતનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાન છે પરંતુ પાકિસ્તાનની ભલામણ પર તેમા જમ્મુ અને કાશ્મીર ઉપર પણ સ્પેશિયલ સેશન કરવામાં આવ્યું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની ખીજ કાઢતા સંમેલનમાં કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ગેરકાયદેસર રીતે ખતમ કરી દીધુ. […]
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મથી ફરી કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર ચર્ચામાં આવ્યું
કાશ્મીર કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે અને આ બહાને કાશ્મીરનું માર્તંડ સૂર્ય મંદિર પણ ચર્ચામાં છે. હકીકતમાં છેલ્લા દિવસોમાં જ્યારે રાજધાની દિલ્હીમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલના જવાબમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો અને તેની વાર્તા કહી હતી. […]
અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
કાશ્મીર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારો, ૨૦૧૮માં ૪૧૭ આતંકવાદી ઘટનાઓ ઘટીને ૨૦૨૧માં ૨૨૯ થવાની અને ૨૦૧૮માં માર્યા ગયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા ૯૧થી ઘટાડીને ૨૦૨૧માં ૪૨ […]
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી ધરપકડ કરી સુરક્ષા દળોને મળી મોટી સફળતા
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈ કાલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જવાનો મુખ્તાર અહેમદ દોહી પર ગોળીબાર કરનાર ખતરનાક આતંકવાદીની ધરપકડ કરી મોટી સફળતા હાથ ધરી છે. સુરક્ષાદળોએ આતંકી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, આતંકવાદી ઘટનાને અંજામ આપતી વખતે આ આતંકવાદીને મદદ કરનાર અન્ય ઓવરગ્રાઉન્ડ વર્કરની પણ ધરપકડ […]
જમ્મુકાશ્મીરના ગુરેઝમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થતાં બચાવ કામગીરી શરૂ
જમ્મુકાશ્મીર હેલિકોપ્ટર ગુરેઝના તુલૈલ વિસ્તારમાં નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેના પર ભારતીય સેના અને વાયુસેનાએ તરત જ ગુજરાન નાળા વિસ્તારમાં બચાવ ટીમ મોકલી. ચિત્તા એ સિંગલ એન્જીનવાળું હેલિકોપ્ટર છે. જેમાં મૂવિંગ મેપ ડિસ્પ્લે, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી […]
જમ્મુ કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં બ્લાસ્ટ ૧નું મોત
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં વિસ્ફોટ શાક માર્કેટની ગલીમાં થયો હતો. બીજી તરફ પીએમઓમાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે એક સંદેશમાં જણાવ્યું છે કે ઉધમપુરના તહસીલદાર ઓફિસ પાસે રેહડીમાં થયેલા વિસ્ફોટમાં ૧૩ લોકો ઘાયલ થયા છે. તેઓ આ બાબતે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય તમામ […]
જમ્મુકાશ્મીરમાં ૪ મદદગારોની હથિયારો સાથે ધરપકડ કરાઈ
જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ચાર મદદગારોને કસ્ટડીમાં લીધા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આતંકીઓના સહયોગીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશ્તવાડના એસએસપી શફકત ભટે જણાવ્યું હતું કે એચએમના ચાર ઓવરગ્રાઉન્ડ વર્કરોની ેંમ્ય્ન્ના બે ગ્રેનેડ સાથે ધરપકડ […]
જમ્મુકાશ્મીરમાં બે આતંકવાદી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના અમશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી. બે દિવસ પહેલા પણ આ પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબના બે […]