Jammu and Kashmir

જમ્મુકાશ્મીરમાં ડ્રોનથી હથિયારોનો જથ્થો ભારતમાં લાવતા હથિયારો ઝડપાઈ ગયા

જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરમાં વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોના ત્રણ બોક્સ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બોક્સને રાત્રે ડ્રોન દ્વારા ઉતારવામાં આવ્યા હતા. સુરક્ષા દળો દ્વારા જપ્ત […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે નેશનલ હાઈવે બંધ

જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે અને છેલ્લા કેટલાક કલાકોમાં કાશ્મીર ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ બુધવારે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાએ મેદાની વિસ્તારોમાં ટ્રેન સેવાઓને વિક્ષેપિત કરી અને મહત્વપૂર્ણ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરી દીધો. શ્રીનગર એરપોર્ટ પર ઓછામાં ઓછી છ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી જ્યારે બારામુલ્લા અને બનિહાલ વચ્ચે ટ્રેન સેવાઓ […]

Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના વિસ્તારોમાં કોરોના વેક્સિન સેના ડ્રોનથી પહોંચાડી રહી છે

જમ્મુકાશ્મીર જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં, ભારતીય સેના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં કોવિડ -૧૯ રસીના બૂસ્ટર ડોઝ સપ્લાય કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મેડિકલ પેકેજની ડિલિવરી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમાં ડ્રોપિંગ ઝોનની તૈયારીથી લઈને મેડિકલ સપ્લાયની ડિલિવરી સુધીની ક્લિપ્સ છે. મિશન સંજીવની હેઠળ, […]

Jammu and Kashmir

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કરતા બે દુકાનને નુકશાન

જમ્મુકાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતો કરવાનુ છોડી રહ્યા નથી. તેઓએ શુક્રવારે શ્રીનગરના ખ્વાજા બજાર નોહટ્ટામાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ હુમલામાં બે દુકાનોને નુકસાન થયું છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ હુમલાખોરોને પકડવા […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાંથી જૈશ-એ-મોહમ્મદના ૧૦ ઈસમની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ તરીકે કામ કરતા કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય તપાસ એજન્સીએ જૈશ માટે કામ કરતા ૧૦ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીના અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ […]

Jammu and Kashmir

મારુતિ સુઝુકીથી માંડી ડોમિનોઝે માફી માગવી પડી

કાશ્મીર હયુન્ડાઇ ના પાકિસ્તાન ડીલરશિપે કાશ્મીર સોલિડારિટી ડે પર કરેલી વિવાદાસ્પદ પોસ્ટ બાદ ભારતમાં કંપની વિરુદ્ધ જુવાળ પેદા થયો હતો જે બાદ કંપનીએ ભારતની માફી માગી હતી. તે બાદ પિત્ઝા કંપની કેએફસી અને ડોમિનોઝના પાકિસ્તાન ટિ્‌વટર હેન્ડલ દ્વારા કાશ્મીર મુદ્દે અઘટિત ટિપ્પણી કરતા તેમના બહિષ્કારની માગ કરતી પોસ્ટ થવા લાગી હતી. ટિ્‌વટર પર બોયકોટડોમિનોઝ ટ્રેન્ડ […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાંથી ૩ હાઈબ્રીડ આતંકવાદી ઝડપાયા

જમ્મુ-કાશ્મીર જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. “વિશ્વસનીય માહિતીના આધારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અનંતનાગના શ્રીગુફવારા/બિજબેહરા વિસ્તારોમાં પોલીસ/સુરક્ષા દળો પર […]

Jammu and Kashmir

કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા

કાશ્મીર જમ્મુ અને કાશ્મીર સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે આજે સવારે ૯ઃ૪૫ વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇસ્લામાબાદ, રાવલપિંડી અને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના […]

Jammu and Kashmir

અભિનેત્રી સારા અલીખાને કાશ્મીર વેકેશનની તસ્વીરો શેર કરી

કાશ્મીર બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ભાઈ ઇબ્રાહીમ ખાન તથા મિત્રો સાથે કાશ્મીર ફરવા ગઇ હતી. સોશિયલ મીડિયામાં સારાએ કાશ્મીર વેકેશનની કેટલીય તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ગુલમર્ગની સુંદરતા જાેઇ શકાય છે. આટલું જ નહીં સારાએ માઇનસ ૨ ડિગ્રીમાં સ્વિમિંગ પણ કર્યું હતું. સારાના સ્કિ ડાઇવિંગ કરતા ફોટોઝ પણ વાઇરલ કરાયા છે. તેનો ભાઇ […]

Jammu and Kashmir

દેશમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ ૫૪૧ આતંકી ઘટના નોંધાઈ

કાશ્મીર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ અત્યાર સુધીમાં ૫૪૧ આતંકવાદી ઘટનાઓ નોંધાઇ હતી અને આ ઘટનાઓ દરમિયાન ૪૩૯ આતંકવાદી માર્યા ગયા હતા. બજેટ સેશનમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટનાઓમાં ૯૮ આમ નાગરિકોના પણ મોત […]