Jammu and Kashmir

જમ્મુકાશ્મીરમાં લિથિયમ મળતા આવનારા સમયમાં ઈ-વાહન સેક્ટરને બૂસ્ટ મળી શકે

જમ્મુકાશ્મીર ભારતના ઈતિહાસમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. માઈન્સના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું છે કે, પહેલી વાર લિથિયમનો ભંડાર મળ્યો છે અને તે પણ જમ્મુ અને કાશ્મીરમાં. આ ભંડારમાં ૬૦ લાખ ટન હોવાની સંભાવના છે. ખજાનો કહેવાતા લિથિયમનો ભંડાર મળવાથી નવા યુગની શરુઆત માનવામાં આવે છે. જાે કે, આ […]

Jammu and Kashmir

હવે કાશ્મીરમાં ત્રાસવાદીની માહિતી આપનારને રૂા.૧૦ લાખનું ઈનામની યોજના બહાર પાડી

શ્રીનગર કાશ્મીરના રાજૌરી પહાડી ક્ષેત્રોમાં ત્રાસવાદીઓના અડ્ડાને ડામવા માટે હવે રાજય સરકારે એક નવી યોજના બહાર પાડી છે. રાજૌરીના અનેક વિસ્તારોમાં ત્રાસવાદીને શરણ મળી રહી છે અને તેના કારણે સુરક્ષાદળો માટે પણ મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે અને હવે જમ્મુ-કાશ્મીર પોલીસ ગઈકાલે રાત્રે એક એડવાઈઝરી બહાર પાડીને આતંકવાદીઓ અંગે ચોકકસ બાતમી આપનારને રૂા.૧૦ લાખનું ઈનામ […]

Jammu and Kashmir

બુલડોઝર એક્શન પર ભડક્યા મેહબૂબા મુફ્તી ઃ ‘કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવી દીધુ’

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝર વડે મકાનો તોડીને ભાજપે રાજ્યને અફઘાનિસ્તાનમાં ફેરવી દીધું છે. રાજ્યમાં ચાલી રહેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશને લઈને કેન્દ્ર પર નિશાન સાધતા મુફ્તીએ કહ્યું કે, બુલડોઝરના કારણે આજે કાશ્મીર તમને અફઘાનિસ્તાન જેવું દેખાશે. મુફ્તીએ એમ પણ કહ્યું કે ભાજપના શાસનમાં જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતિ […]

Jammu and Kashmir

જાેશીમઠ જેવું જમ્મુ-કાશ્મીરમાં પણ થયું, જમ્મુના ડોડામાં ૨૧ મકાનોમાં તિરાડો પડી

જમ્મુ જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવી દુર્ઘટના બની છે. જમ્મુના ડોડામાં જમીન ધસી જવાને કારણે ૨૧ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. માહિતી મળતાં પહોંચેલા થાથરીના એસડીએમ આપત્તિથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ ગયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે.ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ અતહર અમીને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જિલ્લામાં કેટલાંક […]

Jammu and Kashmir

જમ્મુના ડોડામાં જમીન ઘસી જવાને કારણે મકાનોમાં તિરાડો પડી

જમ્મુ જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવી દુર્ઘટના બની છે. જમ્મુના ડોડામાં જમીન ધસી જવાને કારણે ૨૧ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. માહિતી મળતાં પહોંચેલા થાથરીના એસડીએમ આપત્તિથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ ગયા. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે. ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ અતહર અમીને જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જિલ્લામાં […]

Jammu and Kashmir

POKમાં ભૂખમરો અને બેરોજગારી!.. લોકો રસ્તા પર ઉતર્યા, નેતાઓ વિદેશ યાત્રા પર ભાગ્યા

જમ્મુકાશ્મીર પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીર ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો પોતાની દૈનિક જરુરિયાતની વસ્તુની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઝડપથી ઘટી રહેલી નોકરીઓ અને બેરોજગારીને લઈને લોકોમાં નારાજગીમાં છે. પીઓકેમાં આ નારાજગી ત્યારે વધી, જ્યારે આ વિરોધ પ્રદર્શનની વચ્ચે પીઓકેના રાષ્ટ્રપતિ બૈરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરી બે અઠવાડીયાની વિદેશ યાત્રા પર જતા રહ્યા. પાકિસ્તાનના કબ્જાવાળા […]

Jammu and Kashmir

પુલવામાના ચુરસુથી ભારત જાેડો યાત્રા શરૂ, મહેબૂબા મુફતી પણ યાત્રામાં જાેડાયાં

શ્રીનગર કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે સવારે પુલવામા જિલ્લામાં અવંતીપોરાના ચુરસુથી શરુ થઈ હતી. યાત્રામાં પીડીપીના સુપ્રીમો મહેબૂબા મુફ્તી હજારો મહિલાઓની સાથે જાેડાયા છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં સામેલ થાય તેવી આશા છે. શુક્રવારે સુરક્ષામાં ચૂકને કારણે રાહુલ ગાંધીએ યાત્રાને રોકી દીધી હતી. કોંગ્રેસે સુરક્ષામાં ચૂક માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે.શનિવારે પંપોરની બિડલા ઈન્ટરનેશનલ સ્કૂલ […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીનું ‘ભારત-જાેડો-યાત્રા’ને સમર્થન

શ્રીનગર રાહુલ ગાંધીની ‘ભારત જાેડો યાત્રા’ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી ચૂકી છે. તમામ નેતા જે ભાજપને વર્તમાન સ્થિતિ માટે જવાબદાર માની રહ્યા છે તેઓ રાહુલ ગાંધીના ભારતને જાેડવામાં યોગદાન આપી રહ્યા છે. દરમિયાન અમુક જ દિવસ પહેલા જેલમાંથી બહાર આવેલા શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જમ્મુ-કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીની યાત્રામાં હાજરી આપી. હવે જમ્મુ-કાશ્મીરના […]

Jammu and Kashmir

કઠુઆમાં એક બસ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી,૫ લોકોનાં મોત

શ્રીનગર જમ્મુ- કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોડી રાત્રે એક મિની બસ રસ્તા પરથી ઊંડી ખીણમાં ખાબકતા ૫ વ્યક્તિઓના મોત થયા હતા.આ મૃતકોમાં એક મહિલા સહિત ૪ પુરુષોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર અકસ્માત બિલ્લાવરના સિલા ગામમાં થયો હતો. બસ ડ્રાઈવરે એક વળાંક પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા

બડગામ જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ત્યાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને આતંકવાદીઓ ત્યાં છૂપાયેલા હતા અને સુરક્ષાદળો પર ગોળી ચલાવી હતી. જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર બાદ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બડગામ શહેરમાં જિલ્લા […]