Karnataka

કર્ણાટકના વ્યક્તિએ પ્રેમિકાને વેશ્યાવૃત્તિમાં ધકેલનાર ૩ મહિલાની હત્યા કરી

કર્ણાટક કર્ણાટકમાં એક ૩૫ વર્ષીય વ્યક્તિએ ત્રણ મહિલાઓની હત્યા કરી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપીએ આ મહિલાઓની લાશના ઘણા બધા ટુકડા કરીને ઠેકાણે કરી દીધા હતા. જાેકે પોલીસે આ આરોપીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે, આ આરોપી વધુ ૫ હત્યાઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. આ આરોપીની ઓળખ રામનગર જિલ્લાના કુદુરના ટી સિદ્દલિંગપ્પા […]

Karnataka

કોંગ્રેસનો દાવો ઃ કર્ણાટકમાં સરકારી નોકરી માટે પુરુષોએ લાંચ અને મહિલાઓને કોઈની સાથે સૂવુ પડે છે

કર્ણાટક કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યુ હતુ કે, ‘રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે, જ્યારે મહિલાઓએ કોઈની સાથે સૂવુ પડે છે.’ ખડગેએ ભરતી કૌભાંડોની ન્યાયિક તપાસ અથવા વિશેષ તપાસ ટીમ(એસઆઈટી)રચના કરવાની […]

Karnataka

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી

કર્ણાટક કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં બીજેપી યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની ક્રુરતાપૂર્વક ભરી હત્યા કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરીરહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર […]

Karnataka

કર્ણાટકની હોટલમાં જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરાઈ

કર્ણાટક કર્ણાટકના હુબલીમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં શિષ્યના વેશમાં આવેલા બે શેતાનોએ ચાકૂથી તાબડતોડ વાર કરીને પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરી નાખી. જ્યોતિષાચાર્ય હુબલીની પ્રેસિડેન્ટ હોટલમાં મહેમાનોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા ત્યારે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો. કહેવાય છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ બાગલકોટના રહીશ હતા અને કોઈ કોટુંબિક મામલે હુબલી […]

Karnataka

અગ્નિપથ યોજના થકી બીજેપીના કાર્યકર્તા બનાવે છે ઃ મમતા બેનર્જી

કોલકતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગ્નિવીરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા છે. સાથે જ તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે આ જવાબ કેન્દ્ર તરફથી મળેલા પત્રના જવાબમાં આપ્યો છે. આ પહેલા પણ સીએમ બેનર્જી ભાજપ પર અગ્નિપથ યોજના દ્વારા સશસ્ત્ર કેડર […]

Karnataka

વન નેશન વન ડાયાલીસીસ કાર્યક્રમ અમલી ઃ મનસુખ માંડવીયા

ચેન્નઈ વન નેશન વન રેશન કાર્યક્રમની જેમ હવે દેશમાં ટુંક સમયમાં વન નેશન વન ડાયાલીસીસ કાર્યક્રમ દેશમાં લાગુ પડશે. આ જાહેરાત કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસીસ કાર્યક્રમ અંતર્ગત એક રાષ્ટ્ર એક ડાયાલીસીસ કાર્યક્રમ શરૂ કરશે. આ યોજનાના માધ્યમથી કોઈપણ દર્દી દેશમાં કયાંયથી […]

Karnataka

કોલકાતાની હોસ્પિટલના ૮મા માળથી કૂદતા અધિકારીનું મોત

કોલકાતા ડિપ્રેશનથી પીડિત એક વ્યક્તિ સુજીત અધિકારીએ શનિવાર સવારે કોલકાતામાં ન્યુરોસાયન્સની સંસ્થાના આઠમાં માળથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાતે ૮ વાગ્યાની આસપાસ તેનું મોત થયું છે. આ પહેલા શનિવાર સવારે અધિકારી હોસ્પિટલના રૂમની બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. તેને બચાવવા માટે રાજ્યના ફાયર સર્વિસ કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓનો […]

Karnataka

નુપુર શર્માને ફરી કોલકાતા પોલીસે સમન્સ પાઠવ્યું, અત્યાર સુધી ૧૦ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોધાઈ

કોલકતા પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માની મુશ્કેલીઓ વધી રહી છે. નુપુર શર્માને કોલકાતા પોલીસે ૨૫ જૂને સમન્સ પાઠવ્યા છે. આ બીજી વખત છે જ્યારે નુપુર શર્માને કોલકાતા પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. નૂપુર વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કોલકાતાના એમ્હર્સ્ટ […]

Karnataka

કર્ણાટકના મુખ્યમંત્રી ૭૭૭ ચાર્લી ફિલ્મ જાેઈ રડી પડ્યા

કર્ણાટક કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ મોમ્મઇ તાજેતરમાં જ એક ફિલ્મ જાેઇને રડવા લાગ્યા. એક ટ્‌વીટમાં તેમણે કહ્યું કે તે એક કન્નડ ફિલ્મ જાેઇને રડતા રડતા બહાર આવ્યા. કર્ણાટકના મુખ્યમંત્રી સોમવારે સાંજે ‘૭૭૭ ચાર્લી’ જાેવા ગયા હતા. ફિલ્મ જાેતાં જ તે રડી પડ્યા હતા કારણ કે ફિલ્મ જાેયા બાદ તેમને પોતાના પાલતૂ કુતરા ‘સની’ ની યાદ આવી […]

Karnataka

હાવડાના ઘણા વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ

કોલકાતા હાવડાના અધિકારક્ષેત્ર હેઠળના ઉલુબેરિયા-સબ ડિવિઝનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સીઆરપીસીની કલમ ૧૪૪ ને ૧૫ જૂન સુધી લંબાવવામાં આવી છે. શુક્રવારે શુક્રવારની નમાજ બાદ પશ્ચિમ બંગાળ સિવાય દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાણા સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શન જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન પોલીસ અને પથ્થરબાજાે વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ઝારખંડની રાજધાની […]