મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના દમોહમાં શરાબના ધંધાદારી શંકર રાય અને તેમના ઔભાઇઓ સામે આવકવેરા વિભાગે દરોડા પાડીને કરેલી કામગીરી દરમિયાન બિનહિસાબી સંપત્તિ અને કરચોરીના પુરાવા મળી આવ્યા છે. શંકર રાયના ભાઇ સંજય રાય પાસેથી રૂપિયા ૩ કરોડ અને કમલ રાય પાસેથી રૂપિયા ૨.૫ કરોડની રકમ મળી આવી હતી. આવકવેરા અધિકારીઓએ દસ્તાવેજ જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી […]
Madhya Pradesh
બાઈક પ્રોડક્શન હાઉસનું હોવાનું સામે આવ્યું
મધ્યપ્રદેશ બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને સારા અલી ખાન તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈન્દોરના રસ્તા પર બાઇક ચલાવતા જાેવા મળ્યા હતા તે બાઇક પ્રોડક્શન હાઉસની હતી. આ ગેરસમજ થઈ હતી. તે ગેરસમજના કારણે બાઇકનો નંબર ૧ને બદલે ૪ જેવો દેખાતો હતો. એક સ્થાનિક રહેવાસીએ વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે તેની […]
ભૂજની ખાનગી બસ મધ્યપ્રદેશના ચાંદપુર પાસેના બ્રિજ પરથી પડતા ૩ના મોત
છોટાઉદેપુર છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત ૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૮ લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ […]
ઝાંસીમાં મહિલા મિત્રની હત્યા કરી હાઈવે પર ફેંકી દીધી
ઝાંસી આરોપી ૭૨ વર્ષીય નિવૃત્ત અધિકારી ભગવત પ્રસાદ અને તેના ૪૭ વર્ષીય નોકર પરશુરામની પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટના ૧૯ ડિસેમ્બરે બની હતી. દિવસ દરમિયાન, તેણે ખેતરની નજીક બનેલા મકાનમાં હત્યા કરી, પરંતુ મૃતદેહનો નિકાલ કરી શક્યો નહીં. હત્યા બાદ તે બિલકુલ ગભરાયો નહીં અને અંધારું થવાની રાહ જાેતો રહ્યો. દરમિયાન, તેણે […]
મધ્યપ્રદેશમાં ૫ વર્ષમાં ૫૧.૩૩ કરોડની ઓનલાઈન ફ્રોડ નોંધાયું
,મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ભાજપના ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી ઓનલાઈન છેતરપિંડીના કેસોની સંખ્યા સતત વધી રહી છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જાન્યુઆરી ૨૦૧૭થી મધ્યપ્રદેશમાં ઓનલાઈન છેતરપિંડીના કુલ ૧,૩૬૬ કેસ નોંધાયા છે. આ તમામ કેસમાં કુલ ૫૧,૩૩,૮૬,૫૭૭ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭માં ઓનલાઈન છેતરપિંડીના ૧૭૦ કેસ […]
જ્ઞાતિ અને કુળથી ઉપર જઈ દેશને જાેડવાની જરૂર ઃ ચિન્ના સ્વામી
મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ૩ દિવસીય હિંદુ એકતા મહાકુંભનો પ્રારંભ થયો છે. ચિત્રકૂટ પહોંચેલા શ્રી ચિન્ના જિયર સ્વામીએ કહ્યું- આપણા ધર્મક્ષેત્ર અને તેના ભવ્ય પ્રદર્શનની રક્ષા કરવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે દરેક હિન્દુની ફરજ છે. દર્શન કરનારા લોકોને આ બતાવવું જરૂરી છે. ભારતની ધરતીનો દરેક કણ મહત્વનો છે, તેનું પાણી, જમીન, વૃક્ષો અને […]
મધ્યપ્રદેશમાં હિન્દુ બાળકોને સ્કૂલમાં ધર્મપરિવર્તન કરાવવાના આરોપ સાથે તોડફોડ
ભોપાલ મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાની સ્કૂલમાં બાળકોના કથિત ધર્માંતરણના પગલે હોબાળો મચી ગયો છે. અહીંયા આવેલી સેન્ટ જાેસેફ સ્કૂલમાં બાળકોનુ ધર્મપરિવર્તન કરાવાયુ હોવાના આરોપો લાગી રહ્યા છે.તાજેતરમાં એક તસવીર સામે આવી હતી.જેમાં બાળકો પર પાણી છાંટવામાં આવતુ હોવાનુ દેખાતુ હતુ.એ પછી એવો આરોપ લાગ્યો હતો કે, આઠ બાળકોને ખ્રિસ્તી બનાવાયા છે. લોકોનો આરોપ છે કે, […]
મ.પ્ર.માં મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તન કરાવવા મંજૂરી
ભોપાલ મધ્યપ્રદેશમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને રાજ્યના ગૃહવિભાગે લિંગ પરિવર્તન કરાવી પુરુષ બનવા મંજૂરી આપી દીધી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજેશ રાજાેરાએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં આવો પહેલો કિસ્સો જાેવા મળી રહ્યો છે જ્યાં મહિલાને પુરુષ બનવા માટે સરકારના કોઈ વિભાગે મંજૂરી આપી હોય. આના પછી તે […]
એરપોર્ટ જેવુ દેખાતું દેશનું પ્રથમ વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન ભોપાલ
ભોપાલ દેશના પહેલુ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે રાની કમલાપતિની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જાેવા મળી રહ્યો છે. આ નવા ભારતનુ નવુ રેલવે સ્ટેશન છે જ્યાં દરેક તે સુવિધા આપવામાં આવી છે, જે કોઈ એરપોર્ટ પર મળે છે. તસવીરમાં જાેવા મળી રહેલા આ એર કૉનકોર્સ ૮૪ મીટર લાંબો ૩૬ મીટર પહોળો છે. […]
વડાપ્રધાન ભોપાલમાં આદિવાસી ભાષામાં સંબોધન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા
ભોપાલ, વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે મોટો દિવસ છે. આજે ભારત એનો પ્રથમ આદિવાસી ગૌરવ દિવસ ઊજવી રહ્યો છે. આઝાદી પછી દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર સમગ્ર દેશમાં આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ગર્વ સાથે યાદ કરવામાં આવી રહ્યું છે.ભોપાલના જંબુરી […]