હરદા-મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશના હરદામાં આંબેડકર જયંતિ પૂર્વ સંધ્ય પર થોડીવાર માટે તણાવભરી સ્થિતી ઊભી થઈ ગઈ હતી. અહીં સંવિધાન નિર્માતા બાબા સાહેબની પ્રતિમાને ભગવાન રંગથી રંગી દેવામાં આવી હતી. આ હરકત બીજે ક્યાંક નહીં પણ ખુદ નગરપાલિકા નિગમે કરી હતી. તેના પર એસસીએસટી સંગઠને આકરી પ્રતિક્રિયા આપી વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. બાદમાં વાદળી રંગમાં […]
Madhya Pradesh
ઈન્દોર મંદિર દુર્ઘટનામાં મૃત્યુઆંક ૩૪ થી વધુ ઃ ટ્રસ્ટ સામે FIR દાખલ કરવામાં આવી
ભોપાલ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મંદિરમાં બનેલી દુર્ધટનામાં ૨૦ લાશ બહાર કાઢવામાં આવી હતી. રામનવમીના દિવસે એટલે ગુરુવારે લગભગ ૧૧-૩૦ કલાકે આ ઘટના બની હતી, જેનાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો. આ દુર્ઘટનામાં એક સાથે ૩૬ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જાેકે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. બીજી તરફ, શ્રી બાલેશ્વર મહાદેવ […]
મધ્યપ્રદેશથી દિલ્હી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન
ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ હાઈટેક કમલાપતિ રેલવે સ્ટેશન પર પીએમ મોદીએ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે, જે રાજ્યના લોકોને અનેક સુવિધાઓ આપશે અને રાજ્યના વિકાસનું માધ્યમ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય […]
કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ૪ બચ્ચાને જન્મ આપ્યો, નેતાઓ ખુશીઓ મનાવી, લોકોએ કર્યો કટાક્ષ
ભોપાલ મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં આઠ આફ્રિકન ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ નર અને પાંચ માદા હતી. તેમાંથી એક માદા ચિત્તાનું મંગળવારે મોત થઈ ગયું હતું. તો વળી એક માદા ચિત્તાએ ૪ બચ્ચાને જન્મ આપ્યો છે, જેની જાણકારી કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ટિ્વટ કર્યા છે. મધ્ય પ્રદેશમાં ચિત્તાનો પરિવાર વધતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ […]
ઈન્દોરમાં મંદિરના કુવાની છત ધસી પડતા ૨૫થી વધુ લોકો દબાયા
ઈન્દોર રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. કુવામાં ૨૫થી વધુ લોકો પડી ગયા છે. પ્રશાસનની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અત્રે જણાવવાનું કે સ્નેહનગર પાસે […]
મોહન ભાગવત – રાજનાથ સિંહ ૩૧ માર્ચે મધ્યપ્રદેશની મુલાકાતે, વડાપ્રધાન મોદી ૧ એપ્રિલે આવશે
ભોપાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મધ્યપ્રદેશની મુલાકાત બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત પણ ૩૧ માર્ચે ભોપાલ આવી રહ્યા છે. તેઓ અહીં સિંધી સમુદાયના એક મોટા સંમેલનને સંબોધિત કરશે. આ સમારોહમાં દેશ અને દુનિયામાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ જ દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ભોપાલમાં […]
કૂનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલ માદા ચિત્તાનું થયું મોત, આ બીમારીથી હતી પીડિત!
ભોપાલ કૂનો નેશનલ પાર્કમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં આફ્રિકાથી લાવવામાં આવેલા એક માદા ચિત્તા સાશાનું મોત થઈ ગયું છે. ૫ વર્ષની સાશનું આજે સવારે ૮.૦૦ કલાકની આસપાસ મોત થઈ ગયું છે. સાશાની કિડની ખરાબ થઈ ગઈ હતી. નિષ્ણાંતોની એક ટીમ સતત તેની દેખરેખ રાખી રહી હતી. નામીબિયાથી લાવેલા તમામ ચિત્તાને હાલમાં જ ખુલ્લા […]
મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા શિવરાજ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે
ભોપાલ આ વર્ષના અંતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષો સત્તા બચાવા કમર કસી રહ્યા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે તેવા અહેવાલો સામે આવ્યા હતા પણ હવે નવા મંત્રી પદની રેસમાં સામિલ પૈકી એક ધારાસભ્યે જણાવ્યું કે, હાલમાં કેબિનેટ વિસ્તરણની […]
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ૪.૦ તીવ્રતા આંકવામાં આવી
ભોપાલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪.૦ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે ૧૦ઃ ૩૧ વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી દૂર ગ્વાલિયરથી ૨૮ કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે ૧૦.૩૯ કલાકે […]
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપી આંચકા
ભોપાલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪.૦ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે ૧૦ઃ ૩૧ વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી દૂર ગ્વાલિયરથી ૨૮ કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે ૧૦.૩૯ કલાકે […]








