Rajasthan

રાજસ્થાનમાં રેડ અલર્ટ, બિપરજાેયના કારણે ત્રણ જિલ્લા ડૂબી ગયા

રાજસ્થાન ચક્રવાતી તોફાન બિપરજાેયના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલી, સિરોહી, રાજસમંદ અને ઉદયપુરમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અજમેર, ભીલવાડા અને ચિત્તોડગઢમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભીલવાડામાં આજે લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી રહેવાની ધારણા છે. હવામાન […]

Rajasthan

બિપરજાેય વાવાઝોડું રાજસ્થાન પહોચ્યું

જાલોર ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજાેય વાવાઝોડાની ઝડપ ઘટી ગઈ છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના ડીજી અતુલ કરવલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના અભિયાન વિશે માહિતી આપી હતી. […]

Rajasthan

૫૦ વર્ષ પહેલા કોંગ્રેસે ગરીબો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો ઃ વડાપ્રધાન મોદી

અજમેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના અજમેર જિલ્લામાં પહોંચ્યા હતાં.ભાજપ સરકારના ૯ વર્ષ પુરા થવા પર મોદી સરકારની સિદ્ધીઓ જાહેર કરવાની યોજના બનાવવામાં આવી છે. પીએમ મોદીએ રાજસ્થાનમાં તેમની રેલીઓની શરૂઆત પુષ્કરથી કરી છે. અહીં તેમણે ૧૫ મિનિટ સુધી પૂજા કરી હતી. અજમેરમાં રેલી દરમિયાન રાજસ્થાન ભાજપના વડા સીપી જાેશીએ પીએમ મોદીનું પાઘડી પહેરીને સ્વાગત […]

Rajasthan

વડાપ્રધાન મોદીએ પુષ્કરનાં બ્રહ્મા મંદિરમાં પૂજા કરી

અજમેર રાજસ્થાનમાં પીએમ મોદીએ પુષ્કર પહોંચીને બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પુષ્કર બાદ પીએમ મોદી અજમેર ગયાં હતાં અને ત્યાં જનસભાને પણ સંબોધિત કરી હતી. બ્રહ્મા મંદિરના પૂજારીએ કહ્યું છે કે મંદિરના ચાર પૂજારીઓએ ઁસ્ મોદી માટે વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને પુષ્કરના ઈતિહાસ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.બ્રહ્મા મંદિરમાં […]

Rajasthan

ભાઈએ બહેનની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું

ચૂરુ રાજસ્થાનના ચૂરુ જિલ્લાના રતનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક યુવકે પોતાની ગંદી હરકતથી પવિત્ર સંબંધોની હત્યા કરી નાખી છે. આ યુવકની હરકતથી ભાઈ-બહેના પવિત્ર સંબંધ પર કલંક લાગ્યો છે. અહીં એક ભાઈએ પોતાની ૧૯ વર્ષિય પિતરાઈ બહેન સાથે રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપી બહેન સાથે વારંવાર […]

Rajasthan

કોંગ્રેસ અધ્યક્ષે સચિન પાયલટને દિલ્હી બોલાવ્યા

જયપુર રાજસ્થાનમાં આ દિવસોમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શમવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ નેતા સચિન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર હુમલો કરનાર છે. દરમિયાન આજે યોજાનારી કોંગ્રેસની બેઠક માટે સચિન પાયલટ અને કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા હતા. પરંતુ, પાર્ટી હાઈકમાન્ડે આ […]

Rajasthan

ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો કાંડ કે… દુલ્હેરાજાની હાલત કફોડી થઈ

સિહોરી-રાજસ્થાન રાજસ્થાનના સિરોહીમાં એક એવી ઘટના ઘટી છે જેને જાણીને ચોંકી જવાય. એક વરરાજા તેની દુલ્હનની રાહ જાેઈને છેલ્લા ૫ દિવસથી બેસી રહ્યા. એટલું જ નહીં માથા પરથી સહેરો પણ ઉતાર્યો નહીં. દુલ્હને લગ્ન સમયે જ મોટો કાંડ કરી નાખ્યો. વાત જાણે એમ છે કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલી વિસ્તારમાં મનીષા નામની એક યુવતીના લગ્ન […]

Rajasthan

રાજસ્થાનમાં પાયલટે પોતાને બતાવ્યો સ્પષ્ટ વ્યક્તિ, ભવિષ્યના આપ્યા સંકેતો, તે જાણો..

રાજસ્થાન સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેની રાજકીય લડાઈની સફર ફરી એકવાર પશ્ચિમ રાજસ્થાનના બાડમેરથી પૂર્વી રાજસ્થાનના ધોલપુર સુધી શરૂ થઈ છે અને રાજધાની જયપુર સુધી પહોંચી છે. સચિન પાયલટે મંગળવારે સીએમ ગેહલોતના આરોપોનો જવાબ આપતાં પોતાને સ્વચ્છ ગણાવ્યા હતા. આ સાથે પાયલોટે માર્ચ કાઢવાની જાહેરાત કરીને ભવિષ્યના નવા સંકેતો પણ આપ્યા છે. પાયલોટે ધારાસભ્યોના […]

Rajasthan

રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું એમઆઇજી-૨૧ ક્રેશ ઃ ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું ; ૨ મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

હનુમાનગઢ આજે સોમવારે સવારે હનુમાનગઢમાં એમઆઇજી-૨૧ ફાઈટર જેટ ક્રેશ થયું હતું. હનુમાનગઢમાં બહલોલ નગર વિસ્તારમાં એક ઘર ઉપર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ૨ મહિલાઓના મોત થયા છે. એક ઘાયલની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે પાયલટ સુરક્ષિત છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિગએ સુરતગઢથી […]

Rajasthan

અમે પૈસાના આધારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ક્યારેય તોડી નથી પાડી ઃ રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે

જયપુર રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેના મતભેદો હવે સામે આવી રહ્યા છે. આ દરમિયાન અશોક ગેહલોતે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ ૨૦૨૦માં જ્યારે રાજ્યની કોંગ્રેસ સરકાર અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી ત્યારે પૂર્વ સીએમ વસુંધરા રાજેએ સરકાર બચાવવામાં તેમની […]