લખનૌ યુપીના ફરુખાબાદ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો ફોટો વાયરલ થયા બાદ મામલો એટલો બધો ધ્યાન ખેંચ્યો કે જીઆરપી પોલીસે કેસ નોંધવો પડ્યો. ગઈકાલે રાત્રે હિંદુ મહાસભાના નેતાઓએ નમાઝ પઢવાનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં આઈપીસીની કલમ ૪૪૭ અને રેલવે એક્ટની કલમ ૧૪૭ હેઠળ ૩૦ અજાણ્યા લોકો સામે કેસ […]
Uttar Pradesh
કર્ણાટક ચૂંટણીમાં બસપા કોઈ સાથે ગઠબંધન નહીં કરે ઃ બસપા સુપ્રીમો માયાવતી
લખનૌ બસપા સુપ્રીમો માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું છે કે બસપા કર્ણાટક વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે, અમારી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટક ચૂંટણીની તૈયારીઓને લઈને રાજ્યના વરિષ્ઠ અને જવાબદાર લોકો સાથે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને તે બેઠકમાં લગભગ […]
યોગી સરકારે ભક્તોને ધ્યાને રાખતા અધિકારીઓને મહત્વનો આદેશ આપ્યો
લખનૌ દેશભરમાં ચૈત્ર રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ધર્મનગરી અયોધ્યામાં ભગવાન રામના જન્મની ઉજવણીમાં સમગ્ર રામ નગરી ઉમટી પડી છે. રામનવમીના કારણે ભગવાન રામની જન્મજયંતિ માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં યોગી સરકાર અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સતત પ્રયાસો કરી […]
ભગવાન રામે આ ઝાડ નીચે વિતાવી હતી ત્રણ રાત, મુઘલ બાદશાહ અકબરે તેને તોડવા પૂરો પ્રયાસ કર્યો પણ..
પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાં અકબરના કિલ્લાની અંદર અક્ષયવત નામનું એક વિશાળ વૃક્ષ છે. ખાસ વાત એ છે કે આ વૃક્ષ ૩૦૦ વર્ષથી વધુ જૂનું છે. જ્યાં ધાર્મિક માન્યતાઓ અનુસાર વર્ષોથી પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે મુઘલ બાદશાહ અકબરે તેને ખતમ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેણે તેના અધિકારીઓને આ ઝાડ કાપવાનો […]
સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
લખનૌ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર ૨૫ માર્ચે એક વર્ષ પૂર્ણ કરશે. આ સાથે સીએમ યોગી સતત ૬ વર્ષ સુધી સીએમ રહેવાનો રેકોર્ડ બનાવશે. યોગી ૨.૦ સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારમાં બેઠેલા […]
અમરોહામાં યુવક-યુવતીનો સ્કૂટી પર રોમાન્સ અને અશ્લીલ હરકતોનો વીડિયો થયો વાયરલ
લખનૌ હાલમાં ઉત્તરપ્રદેશના રોડ પર સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ તાજેતરમાં રાજધાની લખનઉમાંથી એક વીડિયો સામે આવ્યો હતો. લખનૌના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જાેવા મળ્યા. હઝરતગંજના વ્યસ્ત રોડ પર ચાલતી સ્કૂટી પર એક યુવક-યુવતી રોમાન્સ કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ […]
ઉત્તરપ્રદેશમાં રમવાના બહાને ૮ વર્ષની માસૂમ પર ૧૨ વર્ષના ૨ સગીરોએ કર્યો ગેંગરેપ
ઉત્તરપ્રદેશ યુપીના સંભલમાં એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ૧૨ વર્ષના બે છોકરાઓએ આઠ વર્ષની માસૂમ પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. પોલીસે કેસ નોંધીને સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યા છે. ગેંગરેપની ઘટના સંભલના એક ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગામના બે છોકરાઓએ માસૂમને રમવાના બહાને ઘરેથી બોલાવી હતી. આ પછી […]
અંતિમ યાત્રામાં મૃત પિતાના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ પીવડાવી દીકરાઓએ પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી
ઉત્તરપ્રદેશ મોટા ભાગે આપે જાેયું હશે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે, તો તેના મોંમાં ગંગાજળ નાખવામાં આવે છે. માન્યતા છે કે, ગંગાજળ નાખવાથી યમના દૂત એટલે કે યમદૂત મૃતકના આત્મના હેરાન કરતા નથી, પણ શું તમે ક્યારેય જાેયું છે કે, અંતિમ સંસ્કારના પહેલા કોઈ મૃતકના મોમાં ગંગાજળની જગ્યાએ દારુ નાખવામાં આવે. […]
ઉત્તરપ્રદેશના મેરઠમાં જૂથ અથડામણમાં પથ્થરમારા બાદ ફાયરિંગ, ૬ લોકો ઈજાગ્રસ્ત
મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં છ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિનગર વિસ્તારમાં બે સમુદાયના લોકો વચ્ચેના ઝઘડાથી શરૂ થયેલો મામલો પથ્થરમારા બાદ ફાયરિંગમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે કહ્યું કે બે સમુદાયનો મામલો હોવાથી અફવાઓ ઝડપથી ફેલાઈ […]
કાનપુરમાં માતાની કરતૂતોથી પરેશાન ત્રણ દીકરીઓ પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચી
કાનપુર યુપીના કાનપુરમાં ત્રણ છોકરીઓ પોતાની માતા વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ કમિશનરની ઓફિસ પહોંચી હતી. જેમના હાથમાં પોસ્ટર હતા. તેમના પર લખ્યું હતું કે ‘મને મારી માતાથી બચાવો, મારી માતા અમને તેના પ્રેમી સાથે મળીને વેચવા માંગે છે, અમે આત્મહત્યા કરવા મજબૂર છીએ’. તેમના પિતા પણ ૪ વર્ષ, ૧૨ અને ૧૫ વર્ષની આ છોકરીઓ સાથે […]