ઉજ્જૈન પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોક કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મહાકાલ લોક પરિયોજનાના પ્રથમ તબક્કામાં મંદિરમાં આવનારા તીર્થયાત્રીકોને વિશ્વ સ્તરીય આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. પરિયોજનાનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ભીડ ઓછી કરવી અને વારસાગત […]
Uttarakhand
ઉત્તરાખંડમાં બસ બેકાબૂ થતાં ખીણમાં ખાબકતા ૨૫ લોકોના થયા મોત
ઉત્તરાખંડ ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં ૨૫ લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી સવારે ૬ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન ૨૧ લોકોને બચાવ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા […]
ઉત્તરકાશીમાં ભીષણ બરફના તોફાનમાં ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત
ઉત્તરાખંડ ઉત્તરાખંડના ઉત્તરકાશીથી મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં બરફના ભીષણ તોફાનમાં અનેક પર્વતારોહીઓ ફસાયા જેમાંથી ૧૦ પર્વતારોહીઓના દર્દનાક મોત થયા છે. એવું કહેવાયું છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ નહેરુ પર્વતારોગણ સંસ્થાનના ૪૦ પર્વતારોહીઓની એક ટુકડી ઉત્તરકાશીથી દ્રૌપદી ડાંડા-૨ પર્વત ટોચ માટે રવાના થઈ હતી. અહીં મંગળવારે અચાનક ટોપ પર હિમસ્ખલનમાં એ તમામલોકો ફસાઈ […]
અંકિતા ભંડારી હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં ગુસ્સે થયેલી ભીડે લગાવી દીધી આગ
ઉત્તરાખંડ અંકિતા ભંડારી હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં ગુસ્સે થયેલી ભીડે આગ લગાવી દીધી હતી. આ બાજુ ભાજપે પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય અને તેમના દિકરા અંકિત આર્યને તાત્કાલિક પાર્ટીમાંથી હટાવી દીધી છે. અંકિત આર્યને ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદથી પણ સેવામુક્ત કરવાનો ર્નિણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, […]
પોલીસને અંકિતાનો મૃતદેહ મળી આવ્યો, CMનો આદેશ કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો
ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. ચિલ્લા કેનાલમાંથી ભારે શોધખોળ બાદ અંકિતાનો મૃતદેહ મળી આવ્યો. અંકિતા ભંડારી હત્યા કેસમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝ્રસ્ના આદેશ બાદ પ્રશાસને અંકિતા હત્યા કેસના આરોપી પુલકિત આર્યના વનતારા નામના રિસોર્ટ પર બુલડોઝર ચલાવાયું. ઝ્રસ્એ જણાવ્યું […]
હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ કરનાર ખાલિસ્તાની આતંકીના નજીકના ગેંગસ્ટરની થઇ ધરપકડ
બરેલી દિલ્હી પોલીસની સ્પેશલ ટીમે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકીનો એક મોટો પ્લાન નિષ્ફળ કરી દીધો છે.હકીકતમાં ખાલિસ્તાની આતંકી રિન્દાએ ભારતમાં હિન્દુ નેતાઓ અને આરએસએસના કાર્યકર્તાઓની હત્યાની યોજના બનાવી હતી જાે કે સમય રહેતા દિલ્હી પોલીસે આ નાપાક ઇરાદાને નિષ્ફળ કરી આતંકીના નજીકના ગેંગસ્ટરની ધરપકડ કરી છે. હકીકતમાં દિલ્હી પોલીસ સ્પેશલ સેલની કાઉટર ઇટેલિંજેંસ યુનિટે પાકિસ્તાનમાં […]
ઓનલાઈન ગેમ રમતા પ્રેમ થયો ઉત્તરાખંડની યુવતીએ એમપીના યુવક સાથે લગ્ન કર્યા
રાયસેન રાયસેન જિલ્લાના એક યુવકને ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઇન ગેમ પબજી રમતા પ્રેમ થઈ ગયો. આખરે બે વર્ષ સુધી ચાલેલા પ્રેમ પ્રસંગ બાદ યુવતી નૈનીતાલથી ભાગી રાયસેન આવી ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. તેની આ અનોખી પ્રેમ કહાનીનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના પરિવારે નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ કરી. […]
ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ
ઉતરાખંડ દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, ટિહરી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ૩૧ જુલાઈના રોજ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે, ગઈકાલે ૨૯ જુલાઈના રોજ ચમોલી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે દહેરાદૂનમાં ગઈકાલે રાતથી વરસાદ પડી રહ્યો છે અને બાગેશ્વરમાં પણ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે […]
ઉત્તરાખંડની ચુંટણી જીતવા માટે ભાજપે જુઠ્ણાનો સહારો લીધો ઃ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત
દહેરાદુન અહીં એક ટીવી ચેનલના મહા અધિવેશનમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રીને અનેક સવાલ પુછવામાં આવ્યા હતાં જેના તેમણે જવાબો આપ્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતથી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની હારનું કારણ પુછવા પર તેમણે કહ્યું કે ભાજપે હિન્દુ મુસલમાનનો સહારો લીધો આ સાથે જ તેમણે જુઠ્ઠાણાનો સહારો લીધો […]
ધરે બેઠા જ એફઆઇઆર દાખલ થઇ શકશે
દહેરાદુન ઉત્તરાખંડમાં લોકોને હવે એફઆઇઆર દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશનના ચકકર ખાવા પડશે નહીં,અહીં ટુંક સમયમાં જ ઇ એફઆઇઆરની સુવિધા શરૂ કરવામાં આવશે એટલે કે હવે ઘરે બેઠા જ એફઆઇઆર દાખલ કરાવી શકાશે જાે કે શરૂઆતમાં વાહન ચોરી અને સામાન ગુમ થવાની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે.આ સંબંધમાં જાહેરનામુ બહાર પાડવામાં આવશે ઇ એફઆઇઆરમાં વર્ચુઅલ પોલીસ […]









