દહેરાદુન ઉત્તરાખંડમાં કાંવડિયાઓની સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે આ વખતે શિવ ભકતોની સુરક્ષામાં સીસીટીવી અને ડ્રોનની સાથે લગભગ ૧૦ હજાર પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવશે ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે આ બાબતમાં માહિતી આપી હતી. ડીજીપી અશોકકુમારે જણાવ્યું હતું કે શ્રાવણ મહીનામાં શિવ ભકતોની ભારે સંખ્યાને જાેતા ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે જયારે […]
Uttarakhand
હવે નેપાળે ભારતની જમીન પર અતિક્રમણની હરકત કરી છે
ઉત્તરાખંડ ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણથી આ મામલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલાયો રીપોર્ટ અને આવી હરકત પર શું કરશે ભારત સરકાર. ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. સશસ્ત્ર સીમા બળના એક અધિકારીએ આ જાણાકારી આપતાં કહ્યું કે બળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ સંબંધમાં રિપોર્ટ મોકલ્યો છે. […]
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બસ ખીણમાં પડતા ૨૬ના મોત
ઉત્તરાખંડ ઉત્તરાખંડના ઉત્તરકાશિમાં રવિવારે મોટી દુર્ઘટના ઘટી. લગભગ ૭ વાગ્યાની આસપાસ યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામટા રિખાઉ ખડ્ડુ નજીક એક બસ બેકાબૂ થયા બાદ ૨૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં કુલ ૩૦ મુસાફરો સવાર હતા જેમાંથી ૨૮ શ્રદ્ધાળુઓ હતા. અકસ્માતમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા જયારે ૪ લોકો ઈજાગ્રસ્ત થયા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જ્યારે ખાઈમાં […]
ઉત્તરાખંડના ચંપાવતની પેટાચુંટણીમાં સીએમ ધામીની ઐતિહાસિક જીત
ચંપાવત દેવભૂમિ ઉત્તરાખંડથી મોટા સમાચાર આવ્યા છે. ચંપાવતની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરી પૂરી થઈ ગઈ અને સીએમ પુષ્કરસિંહ ધામીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે હવે પુષ્કરસિંહ ધામીની મુખ્યમંત્રીની ખુરશી પણ બચી ગઈ છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ ૫૮૨૫૮ મત મેળવીને ઐતિહાસિક જીત મેળવી. જ્યારે કોંગ્રેસના ર્નિમલા ગહતોડીને માત્ર ૩૨૩૩ […]
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૩૯ તીર્થયાત્રીઓના મોત
ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થયા છે, આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોતને કારણે આરોગ્ય સેવાઓની સજ્જતા પર સવાલો ઉઠી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના આ મૃત્યુને ગંભીરતાથી લીધો છે. બીજી તરફ સીએમ ધામીની સૂચના પર રાજ્યના આરોગ્ય વિભાગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ વર્ષે ઉત્તરાખંડમાં […]
રૂડકી સ્ટેશન માસ્ટરને ૬ સ્ટેશનો ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો
ઉતરાખંડ રૂડકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને શનિવારે સાંજે એક ધમકીભર્યો પત્ર મળ્યો, જે ખૂબ જ તૂટેલી હિન્દીમાં લખાયેલો છે. જેમાં ઉત્તરાખંડના ૬ રેલવે સ્ટેશનોની સાથે હરિદ્વારમાં મનશા દેવી, ચંડી દેવી અને અન્ય ધાર્મિક સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે ઉત્તરાખંડના રેલ્વે […]
ચારધામ યાત્રિકોને નશામાં ધૂત પોલીસે લાંચ લેતા વિડીયો વાયરલ
ઉતરાખંડ ચાર ધામમાં દૈનિક મર્યાદા કરતા વધુ ભક્તોના આગમનને કારણે સરકાર અને વહીવટીતંત્ર પહેલાથી જ પડકારોનો સામનો કરી રહ્યું છે. વાહનવ્યવહારથી લઈને હોટલ સુધીના ભાડામાં ભારે વધારાને કારણે મુસાફરોને પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે પોલીસકર્મીઓના આવા વર્તનને કારણે ચાર ધામ યાત્રાની તૈયારીઓ પર મોટો સવાલ ઉઠી રહ્યો છે.ઉત્તરાખંડ સરકારે પોલીસ […]
ગંગોત્રી યમુનોત્રીની યાત્રા ૩ મેના રોજ શરૂ કરાશે
ઉત્તરાખંડ ઉત્તરાખંડની ચારધામ યાત્રા ૩ મેથી શરૂ થશે.યમુના નદીનું ઉદ્દગમ સ્થાન યમુનોત્રી છે. આ બંને તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં છે. શિવજીનું ૧૧મું જ્યોતિર્લિંગ કેદારનાથ છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. વિષ્ણુનું બદ્રીનાથ ધામ દેશના અને ઉત્તરાખંડના ચારધામોમાંનું એક છે. આ મંદિર ચમોલી જિલ્લામાં છે. યમુનોત્રી ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. આ મંદિર સમુદ્ર સપાટીથી ૩૨૩૫ મીટરની […]
ઉત્તરાખંડના ચંપાવત વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી પુષ્કરસિંહ પેટાચુંટણી લડશે
ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે. ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંપાવત વિધાનસભા બેઠક ખટીમાની પાસે આવેલી છે. ખટિમા મુખ્યમંત્રી ધામીની પરંપરાગત બેઠક છે. આ સાથે પિથોરાગઢ જિલ્લામાં રહેતા મતદારોની સંખ્યા વિધાનસભાના બનબાસા અને ટનકપુર વિસ્તારમાં ઘણી વધારે છે. સીએમ ધામી પણ મૂળ […]
અમિતાભ બચ્ચન હાલ ઉત્તરાખંડના ઋષિકેશની મુલાકાતે છે
ઉત્તરાખંડ સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન તાજેતરમાં ઉત્તરાખંડના ઋષિકેશની મુલાકાતે ગયા હતા અને ત્યાં પૂજા પણ કરી હતી. અભિનેતાની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે પરમાર્થ નિકેતન ખાતે ગંગા આરતી કરતા જાેવા મળ્યા હતા. સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ તેમની સાથે હતા. અમિતાભે લખ્યું છે કે, “ગંગા દિવ્યતા જગાડે છે.. આત્માને એવી રીતે સ્વીકારે […]







