કુપવાડા, શારદાપીઠ મંદિરની તીર્થયાત્રા શરૂ કરવા માટે અભિયાન ચલાવી રહેલી સેવ શારદા કમિટી(એસએસસી)એ મંદિર નિર્માણની સાથે અહીં ધર્મશાળા નિર્માણ પણ શરૂ કર્યું છે. કાશ્મીરી પંડિતોએ તેને ઐતિહાસિક અવસર ગણાવ્યો છે. એસએસસી પ્રમુખ રવિન્દર પંડિતે કહ્યું કે તીતવાલમાં મંદિર નિર્માણવાળી જગ્યામાં પડતા માર્ગ પર વાર્ષિક છડી મુબારક લેવાતી હતી. સ્થાનિક મુસ્લિમોની મદદથી એસએસસીએ જમીનને પ્રાપ્ત કરી. […]
National
૨૬મી જાન્યુઆરીએ ૫ દેશોના રાષ્ટ્રપતિ ભારતના મહેમાન બનશે
પાકિસ્તાન ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો શુક્રવારે ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે બોલ્સોનારોની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ આઠ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મોટા વેપારી પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે ૧૫ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬ […]
અફઘાનિસ્તાન માટે અમેરિકા સાથે ભાગીદારી જરૂરી ઃ ઈમરાન ખાન
પાકિસ્તાન “પાકિસ્તાન અમેરિકા સાથેના તેના લાંબા સમયથી ચાલતા સંબંધોને મહત્ત્વ આપે છે અને તેને તમામ ક્ષેત્રોમાં, ખાસ કરીને આર્થિક સ્તરે વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે કહ્યું કે શાંતિ, સ્થિરતા અને આર્થિક વિકાસના સામાન્ય ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન અને યુએસ વચ્ચે ઊંડી ભાગીદારી હોવી જાેઈએ, ખાસ કરીને માનવતાવાદી કટોકટી અને આર્થિક પતનને રોકવા માટે તમામ […]
મ્યાનમારમાં સેનાથી નારાજ લોકો ઘરમાં કેદ થયા
મ્યાનમાર મ્યાનમારની સરમુખત્યાર સેના પર પોતાના જ દેશના નાગરિકોના નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમના કાફલા પરના હુમલાનો બદલો લેવા માટે, સૈનિકોએ દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના સાગાઈંગ વિસ્તારના ડોન તવ ગામમાં હુમલો કર્યો. કેટલાક ગ્રામજનોને પકડીને સેનાએ તેમના હાથ-પગ બાંધી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ તોડફોડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ […]
દહેરાદૂન ખાતે રાષ્ટ્રપતિએ બિપિન રાવતને યાદ કર્યા
દેહરાદુન આજે ભારત અને વિદેશના ૩૮૭ જેન્ટલમેન કેડેટ્સ ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનમાંથી પાસ આઉટ થઈને લશ્કરી અધિકારી બન્યા છે. પાસિંગ આઉટ પરેડ બાદ ૩૧૯ ભારતીય કેડેટ્સ ભારતીય સેનામાં ઓફિસર તરીકે જાેડાયા હતા. ૮ મિત્ર દેશોના ૬૮ જેન્ટલમેન કેડેટ્સ પાસ આઉટ થશે અને તેમના દેશમાં લશ્કરી અધિકારી તરીકે જાેડાશે.આ વખતે પાસિંગ આઉટ પરેડમાં સૌથી વધુ ઉત્તર […]
થ્રિપ્સ નિયંત્રિત કરતા પેસ્ટિસાઇડ્સ પર બૅન લાગતાં સંકટ વધ્યું
વિજયવાડા મરચાંની થ્રિપ્સ, કપાસના પિંક બૉલવર્મ અને ચોખાના બીપીએચ જેવા કીટાણુ પર અસરકારક ફોસેલોન અને ડીડીવીપી જેવા જંતુનાશકો બજારમાંથી ગાયબ થઈ ગયા છે અથવા તો તેના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. આ બંનેથી કીટાણુ કાબુમાં આવી જતા અને પાક સારો થતો. જાેકે, હવે તેના જેવી અસરકારક બીજી કોઈ દવા બજારમાં ઉપલબ્ધ નથી. આ ઉત્પાદનો […]
લોકશાહી સમિટમાં પાકિસ્તાને ન લીધો ભાગ
પાકિસ્તાન અમેરિકાના તાઈવાનને આમંત્રણને કારણે ચીન પણ આ સમિટના સંગઠનથી નારાજ છે, કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી સાથે ગયા શુક્રવારે મોડી રાતે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કોન્ફરન્સમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને ર્નિણય લીધો હતો. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને […]
હેલિકોપ્ટર આગનો ગોળો બન્યુ હતું ઃ સ્થાનિક લોકો
,કુન્નર જે વિસ્તરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યાં ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો રહે છે.બપોરના સમયે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે આગની લપટો અને ધમાકાથી આસપાસના લોકોને જાણ થઇ. જેથી આસપાસ રહેલા કેટલાક શ્રમિકો તરત ઘટનાસ્થળ પર પહોંચ્યા. જાે કે તેઓ હેલિકોપ્ટરની નજીક ના જઇ શક્યા. કારણ કે તે સમયે હલિકોપ્ટર આગનો ગોળો બન્યું હતું. […]
પાકિસ્તાનમાં દહીં ખરીદવા ટ્રેન રોકતા ડ્રાઈવર અને આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરાયા
લાહોર પાકિસ્તાનના રેલવે વિભાગને અનેક ટીકાઓનો સામનો કરવો પડયો હતો. અકસ્માત, યાત્રીઓની સલામતી અને આવકમાં ઘટાડાને કારણે અગાઉથી જ પાકિસ્તાનનું રેલવે વિભાગ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. રેલવે પ્રધાને ટ્રેનના ડ્રાઇવર રાણા મોહંમદ શેહઝાદ અને તેમના આસિસ્ટન્ટ ઇફતિખાર હુસેનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાને એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે હું ભવિષ્યમાં આવા […]
દિકરી કરતાં પરિવારમાં પૂત્રવધુનો અધિકાર વધુ ઃ અલ્હાબાદ હાઈકોર્ટ
પ્રયાગરાજ અલ્હાબાદ હાઈકોર્ટે પુષ્પા દેવીની અરજી સ્વીકારતા ખાદ્ય અને નાગરિક પૂરવઠા સચિવને નવો શાસનાદેશ આપવા અથવા જૂના નિયમમાં ચાર સપ્તાહમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના અપર મુખ્ય સચિવ અને મુખ્ય સચિવને આ ચૂકાદાના અમલની જવાબદારી સોંપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના નિયમમાં પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ ન કરવા અને તેને અલગ […]




