પાકિસ્તાન પાકિસ્તાનના વિપક્ષી દળોએ પણ એવા અહેવાલો પર સરકાર પાસેથી સ્પષ્ટતાની માંગ કરી હતી કે પાકિસ્તાને અમેરિકા સૈન્યને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ કારણે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન પર હુમલા કરી રહી હતી. પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની અંદર કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે કોઈપણ સૈન્ય […]
National
તાલિબાનને નિશાન બનાવી બે બોમ્બ વિસ્ફોટમાં બેનાં મોત
કાબુલ પૂર્વીય અફઘાનિસ્તાનમાં શનિવારે તાલિબાનના એક વાહનને નિશાન બનાવી રોડની બાજુમાં કરાયેલા એક વિસ્ફોટમાં બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને ચારને ઈજા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા ઈસ્મતુલ્લાહ મુબરિઝે જણાવ્યું કે, તાલિબાનના એક વાહનને નિશાન બનાવીને બે બોમ્બ વિસ્ફોટ કરાયા હતા, જેમાં એક બાળક સહિત બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. જાેકે, આ હુમલામાં […]
માનચેસ્ટર યુનાઈટેડએ આઈપીએલમાં ટીમ ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી
ઈન્દૌર આઈપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમો ઉમેરાઈ જશે એટલે કે ૨૦૨૨થી ૧૦ ટીમ આ લીગમાં રમશે. આ ટીમને ખરીદવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી મોટી ફૂટબોલ ક્લબના માલિક ગ્લેજર ફેમિલી અને ફોર્મ્યૂલા-૧ના માલિક સીવીસી પાર્ટનર પર રેસમાં સામેલ થઈ ગયા છે. ટીમ ખરીદવા માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર હતી. બીસીસીઆઈએ ટેન્ડર માટે અરજી […]
રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરીંગ, ૭ ના મોત નીપજ્યા
ઢાકા બાંગ્લાદેશના કૉક્સ બજારમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પ છે. અહીં લગભગ ૧૦ લાખ રોહિંગ્યા રહે છે. આ રોહિંગ્યા ૨૦૧૭માં મ્યાનમારથી ભાગીને આવ્યા હતા. ૨૦૧૭માં બૌદ્ધ બહુસંખ્યક દેશ મ્યાનમારમાં ત્યાંની સેનાએ રોહિંગ્યા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તે બાદ રોહિંગ્યા મુસલમાન ત્યાંથી ભાગી ગયા. જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશમાં રિફ્યૂજી કેમ્પમાં રહી રહ્યા છે.બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ […]
ઈન્દૌરમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરીટીના ઓફિસરના દીકરાએ ગળે ફાંસો દઈ આપઘાત કર્યો
ઈન્દૌર સોરી! અને હવે શું બોલી જ શકું છું. જે આશાઓ સાથે ત્નઈઈની તૈયારી કરી હતી, તેના તૂટવાની સાથે જ બધુ બગડવા લાગ્યું. વિચાર્યું હતું કે કેમ્પસ જઈશ, એન્જાેય કરીશ પણ ક્યા આ ઓનલાઈન એસાઈનમેન્ટમાં ફસાઈ ગયો. કદાય ટાળી શકાતું હતું. ઘણા લોકો પાસે તક હતી પરંતુ કશું ન કર્યું. કદાચ કોઈ બહારનું કારણ હશે. […]
તાલિબાને હુમલાખોરોને ‘હિરો’ ગણાવ્યા
ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટિ્વટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો. હજુ કેટલા પુરાવાઓ જાેઈએ કે, તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે એક એવી સરકાર બનાવવા અસમર્થ છે જે અફઘાની નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી શકે.અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજાે […]
એફએટીએફના ગ્રે લીસ્ટમાં પાકિસ્તાન હજુ રહે તેવી સંભાવના
ઈસ્લામાબાદ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ માપદંડોને પૂરા કરવા ખૂબ જ આવશ્યક છે. આ વર્ષે ૨૫મી જૂને યોજાયેલી બેઠકમાં એટીએફે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જાળવી રાખવાનો ર્નિણય કર્યો હતો. પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થશે તો તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં પણ નાંખવામાં આવી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન એટીએફની કાર્ય યોજનાના […]
ભાજપ ખેડુતોને કચડી નાખે તે બરોબર અને અમારી સામે…. ઃ બાબા રાજા રામ સિંહ
સોનીપત સિંઘુ સરહદ પર ભગવંત સિંહ અને ગોવિંદપ્રીત સિંહના શરણાગતિ પહેલા નિહાંગ બાબા રાજા રામ સિંહે કહ્યું કે, ‘વહીવટીતંત્રે હવે અમારી પાસેથી વધુ ધરપકડની માંગ ન કરવી જાેઈએ. જાે પોલીસ અધિકારીઓ કોઈ અન્યનીધરપકડ કરવાની માંગ કરશે તો જે ચાર સાથીઓ અંદર છે તેમણે પણ બહાર છોડાવી લાવશે. શનિવારે સાંજે, તમામ નિહંગ ગ્રુપોએ સિંઘુ બોર્ડર પર […]
પાકિસ્તાન-ચીનનું વલણ બદલાયું નથી ઃ આરએસએસ વડા મોહન ભાગવત
નાગપુર સંઘ-પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે દેશમાં અરાજકતાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. રાજ્ય પરસ્પર લડી રહ્યાં છે, પોલીસ પરસ્પર લડી રહી છે. આ કારણે રાજ્યોની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે.ભાગવતે કહ્યું હતું કે ભારતે કોરોનાનો સૌથી સારી રીતે પ્રતિકાર કર્યો છે. પ્રથમ લહેર ભારતમાં કોઈ ખાસ અસર દેખાડી શકી નહોતી. જાેકે બીજી લહેરે […]
વીજ કંપનીઓને પાંચ અબજ ચૂકવવાના બાકી હોવાથી કાબુલમાં અંધારપટ
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની ૮૦ ટકા વીજળીની જરૃરિયાત ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનની વીજ કંપનીઓ પૂરી પાડે છે. આ કંપનીઓને ઓગસ્ટ માસથી ફંડ આપવામાં આવ્યું નથી. પાવરકટ પછી સરકારી વીજ કંપનીના પ્રમુખ સફીઉલ્લાએ કહ્યું હતું કે યોજનાબદ્ધ રીતે બધી જ રકમ આપી દેવામાં આવશે અને ટૂંક સમયમાં વીજળીની અછત દૂર કરવાની દિશામાં યોગ્ય પગલાં ભરાશે. અચાનક અફઘાનિસ્તાનના ૭૦-૮૦ ટકા […]




