બાબરા તા.૦૬/૦૫/૨૦૨૦ બાબરા માં આવેલ દુકાનો કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ ના હુકમ મુજબ ખોલવા સૂચના. (ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ ખોલવા સુચના અપાય) જ્યારે દેસમાં કોરોના નો હાહાકાર છે સમગ્ર દેશ કોરોના સામે જઝુંબી રહ્યો છે. ત્યારે ગુજરાત માં ઝોમ પ્રમાણે વહેંચવા માં આવેલ છે. ગુજરાત મા જે જિલ્લાઓ માં […]
Uncategorized
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૫૫ ઇસમો સામે ૮૭ ગુન્હાઓ દાખલ કરી ૧૦૫ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ*
*પ્રેસ નોટ તા.૦૬/૦૫/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૫૫ ઇસમો સામે ૮૭ ગુન્હાઓ દાખલ કરી ૧૦૫ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]
જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા આજ દિન સુધી આશરે કુલ 90
જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા આજ દિન સુધી આશરે કુલ 90 આરોપીઓને પકડી પાડી, 50 ગુન્હાઓ* સીસીટીવી કંટ્રોલ રૂમના ઇમેજ મેસેજ આધારે તાત્કાલિક ગણતરીની મિનિટોમાં કાર્યવાહી* કરવામાં આવેલ હતી…._ 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ […]
જૂનાગઢ પોલીસ દ્વારા શહેર વિસ્તારમાથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે 50 જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા
જૂનાગઢ પોલીસ દ્વારા શહેર વિસ્તારમાથી માસ્ક પહેર્યા વિના ફરતા આશરે 50 જેટલા વ્યક્તિઓને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવ્યા 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર […]
જૂનાગઢ પોલીસ પટ્રોલિંગ દરિમયાન હીરેનભાઈ નું મોટર સાઇકલ સ્લીપ થતા પોલીસની ગાડીમાં દવાખાને પહોંચાડતા પોતાના કુટુંબ પણ નકારે તે
જૂનાગઢ પોલીસ પટ્રોલિંગ દરિમયાન હીરેનભાઈ નું મોટર સાઇકલ સ્લીપ થતા પોલીસની ગાડીમાં દવાખાને પહોંચાડતા પોતાના કુટુંબ પણ નકારે તેવી સેવા અનુભવીને ભાવ વિભોર થઈને જૂનાગઢ પોલીસનો આભારની લાગણી વ્યક્ત કરેલી 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને […]
જૂનાગઢ તા.5.5.2020 જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉન નો ભંગ કરતા લોકો, માસ્ક નહીં પહેરતા લોકો, સોશિયલ ડિસ્ટન્સ નહીં જણાવતા લોકો ઉપર કાર્યવાહી કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી
હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને […]
બાબરા ના ચમારડી ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામગીરી ચાલુ કરવામાં આવી
બાબરા તા.૦૫/૦૫/૨૦૨૦ બાબરા ના ચમારડી ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામગીરી ચાલુ કરવામાં આવી કોરોનાવાયરસ એ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી લોકડાઉન ની સ્થિતિ નિર્માણ કરેલ હોય અને સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ચલાવવા માં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એકાદ માસથી રોજગાર ધંધા […]
અમરેલી ઇન્દીરા શોપીંગ સેન્ટરમા આવેલ પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના માલીકે ગ્રાહકોમા સોશ્યલ ડીસ્ટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમા કાયદેસરની
* પ્રેસ નોટ તા.૦૫/૦૫/૨૦૨૦* * અમરેલી ઇન્દીરા શોપીંગ સેન્ટરમા આવેલ પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના માલીકે ગ્રાહકોમા સોશ્યલ ડીસ્ટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * * મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ COVID-19 ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવેલ હોય […]
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી અરજી કરવા ખુલ્લું રહેશે
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી અરજી કરવા ખુલ્લું રહેશે કમોસમી વરસાદના કારણે ખરણ પાકમાંથી બની શકે છે આંબોળીયા, આમચૂર કાચી, શરબત સહિતની મૂલ્યવર્ધક વસ્તુઓ તા. ૫ મે, અમરેલી અમરેલી જીલ્લાના આંબા પાકની ખેતી કરતા ખેડુતો માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, જીલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી […]
જૂનાગઢ તા.5.5.2020 મઘ્યપ્રદેશ- રાજસ્થાનના ૧૩૦ શ્રમિકોન માદરે વતન રવાના કરાયા
સંતરામપુરના ૬૦ શ્રમિકોને રવાના કરાયા જૂનાગઢ : પરપ્રાંતિય તથા સંતરામપુર ગુજરાતના શ્રમિકોને માદરે વતન મોકલવા જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રારા સમયબઘ્ઘ આયોજન કરાયુ છે. લેબર ઓફીસર, આરોગ્યતંત્ર અને રેવન્યુ વિભાગ દ્રારા શ્રમિકોને મંજુરી આપવા વાહન વ્યવસ્થા કરવા તથા મેડિકલ તપાસ કરી આ શ્રમિકોને માદરે વતન રવાના કરવામાં આવે છે. મઘ્યપ્રદેશ માટે ગઇકાલે સાંજે ૨ બસમાં ૫૪ […]







