લોકડાઉન નાં સમય માં જાહેર નામાં ભંગ નાં થયેલા કેશો રદ કરવા માંગણી કરતા… ઉષાબેન કુશકીયા….. રાજ્યભર નાં લોકો ઉપર અજાણતા પૂર્વક લોકડાઉન ભંગ અને જાહેરનામા ભંગ નાં જે પણ કેસો થયા છે તે તમામ કેશો રદ કરવા વેરાવળ નાં મહિલા એડવોકેટ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશ્કિયા દ્વારા માંગણી કરવામાં આવેલ છે. આ તકે […]
Uncategorized
અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લા/રાજ્યમાં મુસાફરી કરવી પ્રતિબંધિત
અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લા/રાજ્યમાં મુસાફરી કરવી પ્રતિબંધિત સવારના ૭ થી સાંજના ૪ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની પ્રવૃત્તિઓ કરી શકાશે : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજીયાત બસમાં ૫૦% મુસાફરોની ક્ષમતા સાથે એસ.ટી. સેવા શરૂ ૧૦ વર્ષથી નીચેના બાળકો, ૬૫ વર્ષથી ઉપરના વડીલો, સગર્ભા સ્ત્રીઓ તથા અન્ય શારીરિક અસ્વસ્થતા ધરાવતા લોકો માટે લોકડાઉન યથાવત સામાજિક, ધાર્મિક […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે એક શંકાસ્પદ કેસ સહીત ૧૨૯ કેસ નોંધાયા : ૧ કેસનો રિપોર્ટ પેન્ડિંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે એક શંકાસ્પદ કેસ સહીત ૧૨૯ કેસ નોંધાયા : ૧ કેસનો રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૧૫૮ રિપોર્ટ કરાયા જિલ્લામાં ૩૨૨૩ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૬૮૮૮ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૧ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૫ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૧૨૧૯ સરકારી-ખાનગી […]
કોરોના સંક્રમણ અંતર્ગત અમરેલી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી
કોરોના સંક્રમણ અંતર્ગત અમરેલી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી જિલ્લા બહારની વ્યક્તિઓના પરોક્ષ નિરીક્ષણ માટે ગ્રામ/ શહેરી કક્ષાએ પાંચ વ્યક્તિની કમિટીની રચના કરાશે : જિલ્લા બહારની વ્યક્તિઓની અવરજવરની નોંધણી થશે નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કેમ્પેઇન : લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવાશે દુકાનદારોએ આરોગ્ય સેતુ એપ ધરાવતા ગ્રાહકોને જ વસ્તુ પુરી પાડવાની રહેશે અમરેલી તા. […]
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલી જિલ્લાના વિવિધ ગામોની સમીક્ષા મુલાકાત લીધી
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલી જિલ્લાના વિવિધ ગામોની સમીક્ષા મુલાકાત લીધી પીવાના પાણી સંદર્ભે સમસ્યા હોય તો ૧૯૧૬ હેલ્પલાઇન ઉપર સંપર્ક સાધવા અનુરોધ અમરેલી, તા. ૪ મે આજરોજ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલીના ધારી, સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકના મોરજર, માલસિકા, સીમરણ, ખાંભા, છતડીયા અને હેમાળ જેવા વિવિધ ગામોની સમીક્ષા મુલાકાત લીધી હતી. […]
ઉપલેટા તાલુકાના નાના એવા ડુમિયાણી ગામના ખૂબ ગરીબ ખેડૂતની કામગરીથી ગુજરાત ભરના સાહુકારોને શીખ આપતું કાર્ય કરી બતાવ્યું
હાલમા જે દેશ દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન કેસો નો વધારો થતો જઇ રહ્યો છે અને સરકાર પણ પરિસ્થિતિ ને આધીન લોકડાઉન માં વધારો કરી રહી છે. આવા સમયમાં ગરીબ લોકો દોઢેક મહિના થી કામ ધંધા વગરના બેસી રહ્યા છે અને અમુક સંસ્થાઓ, તથા માલદારો દ્વારા આવા લોકોને ભોજન પહોંચાડવાનું અનેઅનાજ […]
પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજી ભાઈ બાવળીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાલા કુકાવાવ
પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજી ભાઈ બાવળીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાલા કુકાવાવ તાલુકાના (૪૫) ગામ ના પાણી ના પ્રશ્નો ની ચર્ચા કરતા ચોકી મુકામે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાલા
બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ
*બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના થવા બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી* કોરોના મહામારી અંગે સારાંય દેશ ૩ મે અને હવે ૧૭ મે સુધી લોકડાઉન છે. લોકડાઉનનું પાલન કરવું પ્રજાની ફરજ બને છે સાથોસાથ આ દેશની લોકશાહીમાં બંધારણીય રીતે તેમજ કાયદાકીય રીતે […]
કોવિડ – ૧૯ કોરોના વાયરસ વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત.
કોવિડ – ૧૯ કોરોના વાયરસ વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત. સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે, હાલ સારાંય દેશ કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન થયેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉનની મુદત પણ વધારવા આવેલ છે જે […]
તા. 4/5/2020 સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં શું ખુલી શકસે જીલ્લા કલેકટર કે રાજેશ સર સાથે ખાસ વાત,, આવતી કાલથી સલુન દુકાનો, ટેક્ષી, ચાની હોટલો
બ્રેકીંગ સુરેન્દ્રનગર તા. 4/5/2020 સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં શું ખુલી શકસે જીલ્લા કલેકટર કે રાજેશ સર સાથે ખાસ વાત,, આવતી કાલથી સલુન દુકાનો, ટેક્ષી, ચાની હોટલો ખુલી શકસે બાકી જે શોપ ખુલ્લા હતા એજ રીતે ચાલુ રહેશે ઠંડાપીણા, પાન ની દુકાનો રેસ્ટોરન્ટ રહેશે બંધ સાંજે 7 થી સવારના 7 સુધી બીન જરૂરી આંટા મારતા લોકો પર […]






