બાબરા તા.૦૩/૦૫/૨૦૨૦ બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કોવિડ – ૧૯ કોરોના વાયરસ વાયરસની મહામારીમાં ગુજરાતની જનતાના મિલકત વેરા, પાણી વેરા, વિજળી બીલ અને સ્કુલ ફી તેમજ ખેડુતોના દેવા વ્યાજ માફ કરવા બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી હાલ સારાંય દેશ કોવિડ – ૧૯ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન થયેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ […]
Uncategorized
લીંબડી શહેર ભાજપ ના કાર્ય કરો દ્વારા બ્લડ ડોનેસન કેમ્પ
સ્લગ : લીંબડી શહેર ભાજપ ના કાર્ય કરો દ્વારા બ્લડ ડોનેસન કેમ્પ લાઈફ લાઇન બ્લડ બેક ના સહયોગ ના સભ્યો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી સમગ્ર વિશ્વ મા કોરોના ની મહામારી છે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લા મા બ્લડ ની અછત ઉભી થઈ છે. ત્યારે આપણા લીંબડી વિધાનસભા મત વિસ્તાર ના લોક લાડીલા પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ […]
લોકડાઉન દરમ્યાન સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરનાર બે ઇસમોને પાસા હેઠળ અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
લોકડાઉન દરમ્યાન સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરનાર બે ઇસમોને પાસા હેઠળ અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર નાની મોલડી પો . સ્ટે . વિસ્તારમાં લોકડાઉન બંદોબસ્તમાં રોકાયેલ કર્મચારી ઉપર હુમલો કરનાર પરબડી ગામના બે ઇસમોને પાસામાં અટક કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કર્યા સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા […]
જન્મ દિવસના કારણે પરિવારથી દૂર બંને અધિકારીઓ કોરોના વાયરસના બંદોબસ્ત માં હોય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં જન્મદિવસ ઉજવવામાં આવતા જૂનાગઢ પોલિસ
જન્મ દિવસના કારણે પરિવારથી દૂર બંને અધિકારીઓ કોરોના વાયરસના બંદોબસ્ત માં હોય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં જન્મદિવસ ઉજવવામાં આવતા જૂનાગઢ પોલિસ પરિવારનો હિસ્સો હોવા નો ગર્વ અનુભવ્યો હતો 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા […]
અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૪૧૪૦/-ના સોપારી, તમાકુ, તથા પાન મસાલાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
*પ્રેસ નોટ તા.૦૧/૦૫/૨૦૨૦* * અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૪૧૪૦/-ના સોપારી, તમાકુ, તથા પાન મસાલાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો […]
અમરેલી વડિયા વડિયા પ્રાણગુરુ સ્થાનકવાસી ટ્રસ્ટ જે વડિયા વિશ્વ વિખ્યાત પૂ રતીલાલજી મહારાજ ની કર્મ ભૂમિ અને
અમરેલી વડિયા વડિયા પ્રાણગુરુ સ્થાનકવાસી ટ્રસ્ટ જે વડિયા વિશ્વ વિખ્યાત પૂ રતીલાલજી મહારાજ ની કર્મ ભૂમિ અને તેનું ટ્રસ્ટ જેઓ દ્વારા હાલ ચાલી રહેલ કોરોના ની મહામારી ને લઈ ને મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા 500000 પાંચ લાખ નું દાન આપેલ છે જે વડિયા નાયબ મામલતાર શ્રી વોરા સાહેબ ને ચેક અર્પણ કર્યોં હતો. રીપોર્ટર […]
બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના થવા બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી
બાબરા તા.૦૨/૦૫/૨૦૨૦ બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લોકોના બંધારણીય અધિકારોની રક્ષા તેમજ પોલીસ તેમજ તંત્રની જોહુકમી માટે સુચના થવા બાબત મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી કોરોના મહામારી અંગે સારાંય દેશ ૩ મે અને હવે ૧૭ મે સુધી લોકડાઉન છે. લોકડાઉનનું પાલન કરવું પ્રજાની ફરજ બને છે સાથોસાથ આ દેશની લોકશાહીમાં બંધારણીય રીતે તેમજ […]
જૂનાગઢ પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા સક માર્કેટ ખાતે લારી લારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરી *શાકભાજીના વેપારીઓ તેમજ ગ્રાહકોમાં સલામતીની લાગણી* જન્મેલ
જૂનાગઢ પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા સક માર્કેટ ખાતે લારી લારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરી *શાકભાજીના વેપારીઓ તેમજ ગ્રાહકોમાં સલામતીની લાગણી* જન્મેલ 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા […]
અમરેલી જિલ્લાના ૧.૮ લાખ લોકોએ ઉકાળાનું અને ૧.૭ લાખ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું
અમરેલી જિલ્લાના ૧.૮ લાખ લોકોએ ઉકાળાનું અને ૧.૭ લાખ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું ૩૧૯૦ લોકોએ ઘરઆંગણના ઔષધ અને ૫૮૭૩ લોકોએ સંશમની વટીનું સેવન કર્યું અમરેલી, તા: ૧ મે અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૦ થી ૩૦/૦૪/૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ […]
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અમરેલી જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલી જિલ્લાના વિવિધ ગામોની સમીક્ષા મુલાકાત લીધી પીવાના પાણી સંદર્ભે સમસ્યા હોય તો ૧૯૧૬ હેલ્પલાઇન ઉપર સંપર્ક સાધવા અનુરોધ અમરેલી, તા: ૧ મે આજરોજ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ અમરેલીના ખાખરીયા, ઉજળા, ઈશ્વરીયા જેવા ગામોની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં પાણીના પુરવઠા અંગે કોઈ પ્રશ્ન હોય તો તે સંદર્ભે […]









