બિગ બ્રેકીંગ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી કાલથી શુ ખુલશે જીલ્લા કલેકટર કે, રાજેશ પત્રકારો સાથે ખાસ વાત આવતી કાલ થી સ્વીટ શોપ, રેસ્ટોરન્ટ, હોટલો, સલુન, પાન માવા આ બંધ રહેશે આ સીવાય તમામ ધંધા રહેશે આવતીકાલથી ચાલુ ઓટો મોબાઇલ, મોબાઇલ શોપ, હાર્ડવેર દુકાનો, કરીયાણા, ઇલેકટ્રોનિક, સીટ કવર, ઠંડા પીણા, કાપડ વેપારી, સોના ચાંદી, ફુટ માર્કેટ, […]
Uncategorized
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૯૫ કેસ નોંધાયા: ૯૧ નેગેટિવ અને ૪ ના રિપોર્ટ પેન્ડિંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૯૫ કેસ નોંધાયા: ૯૧ નેગેટિવ અને ૪ ના રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૪૪ રિપોર્ટ કરાયા જિલ્લામાં ૩૩૩૦ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૩૯૦૧ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૫૧ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૨.૫ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય […]
આંબા પાકમાં કાપણી પછીની તકેદારી તથા મુલ્યવર્ધન અંગે માર્ગદર્શક સુચના
આંબા પાકમાં કાપણી પછીની તકેદારી તથા મુલ્યવર્ધન અંગે માર્ગદર્શક સુચના તા. ૨૫ એપ્રિલ, અમરેલી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેરીના પાકની કાપણી સમયે રાખવાની તકેદારીઓ તેમજ મૂલ્યવર્ધન બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યાં છે. જે અન્વયે કાપણી સમયે કેરીની પરીપક્વતા ધ્યાને લઈ સવારના સમયે અથવા સાંજના સમયે ફળો ઉતારવા. કેરીને ૧૦ […]
NFSA અને NON NFSA BPL રેશનકાર્ડ ધારકો ને 1000 રૂપિયાની સહાય કુટુંબના વડાના આધાર લિંક બેંક
NFSA અને NON NFSA BPL રેશનકાર્ડ ધારકો ને 1000 રૂપિયાની સહાય કુટુંબના વડાના આધાર લિંક બેંક ખાતા માં ન મળેલ હોય તો આ લિંક પરથી સ્ટેટસ જાણી સંબંધિત બેંક નો સંપર્ક કરી લિંક કરાવવાની કામગીરી કરવા અપીલ કરવામાં આવે છે. જિલ્લા માહિતી કચેરી – અમરેલી રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, […]
જૂનાગઢ પોલીસનો ખેંગારને એક અલગ જ અનુભવ થતા ઘર કરતા પણ સારી સગવડ જિંદગીભર યાદ રહેશે, તેવું પોલીસને જણાવેલ
જૂનાગઢ પોલીસનો ખેંગારને એક અલગ જ અનુભવ થતા ઘર કરતા પણ સારી સગવડ જિંદગીભર યાદ રહેશે, તેવું પોલીસને જણાવેલ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર […]
જૂનાગઢ પોલીસ દ્વારા જાહેનામાં ભંગ બદલ સાબલપુર ચેક પોસ્ટ ઉપર રાજકોટ શહેર ના આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી* પાડવામાં આવ્યા હતા.
જૂનાગઢ પોલીસ દ્વારા જાહેનામાં ભંગ બદલ સાબલપુર ચેક પોસ્ટ ઉપર રાજકોટ શહેર ના આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી* પાડવામાં આવ્યા હતા. 💫 * *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* કોરોના વાયરસ લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, […]
બાબરા પંથકમાં ચાલતા ઈંટ ઉત્પાદન ના પ્રમુખ દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠાઓ ચાલુ કરવાની પરમિટ આપવા કલેક્ટર ને રજુવાત કરી.
બાબરા તા.૨૪/૦૪/૨૦૨૦ બાબરા પંથકમાં ચાલતા ઈંટ ઉત્પાદન ના પ્રમુખ દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠાઓ ચાલુ કરવાની પરમિટ આપવા કલેક્ટર ને રજુવાત કરી. (બાબરા ના ઈંટ ઉત્પાદન ના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ એ કરી રજુવાત) બાબરા મા ઈંટો નું ઉત્પાદન કરતા ભઠ્ઠાઓ બંધ છે અને હાલ ચોમાસું નજીક આવતું હોવા થી અને ઈંટો ધુડ ની હોવાથી તે […]
જેલના બંદીવાનો ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવારજનો સાથે ઇ-મુલાકાત માટેની વ્યવસ્થા જિલ્લા જેલ જૂનાગઢ ખાતે ઇ-પ્રિઝન એપ્લિકેશન દ્વારા ઇ-મુલાકાત કરાવવા બાબત
જૂનાગઢ તા.23.4.2020 જેલના બંદીવાનો ટેકનોલોજીના માધ્યમથી પોતાના પરિવારજનો સાથે ઇ-મુલાકાત માટેની વ્યવસ્થા જિલ્લા જેલ જૂનાગઢ ખાતે ઇ-પ્રિઝન એપ્લિકેશન દ્વારા ઇ-મુલાકાત કરાવવા બાબત જૂનાગઢ : હાલ વિશ્વમાં કોરોના મહામારીની પરિસ્થિતી હોય જેમાં કોરોના સંક્રમણથી બચવા ભારત સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉન કરવામાં આવેલ છે. જેથી ગુજરાત રાજ્યમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં જેલના બંદીવાનોની મુલાકાત પણ બંધ […]
ખેડુતો એ વધુ ભાવ મેળવવા માટે ધ્યાનમાં લેવાની બાબતો
જૂનાગઢ તા.23.4.2020 ખેડુતો એ વધુ ભાવ મેળવવા માટે ધ્યાનમાં લેવાની બાબતો જૂનાગઢ : ઘનિષ્ટ ખેતિમાં કૃષિના કામો સમયસરપુરા કરવા માટે યાંત્રીકરણની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જોકે આપણા ખેડુતો પાસે ખેતરોના નાનાં એકમો કૂષિ યંત્રોનો સામુહીક અને વૈજ્ઞાનીક ઢબે ઉપયોગ કરવો જરૂરી છે. યંત્રોની કાર્યક્ષમતાને ઘ્યાને રાખીને ખેતીમાં યાંત્રીકરણ કરવાથી ઓછા ખર્ચે ખેતી કાર્યો ઝડપથી […]
ઉનાળુ મગફળી અને બાજરીનું વાવેતર કરતા ખેડૂતો માટે ઉપયોગી સૂચનો
જૂનાગઢ તા.23.4.2020 ઉનાળુ મગફળી અને બાજરીનું વાવેતર કરતા ખેડૂતો માટે ઉપયોગી સૂચનો જૂનાગઢ : ઉનાળુ મગફળી અને બાજરીનું ખેડૂતો વાવેતર કરી રહયા છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતોને કેટલીક ભલામણ કરી છે. જેના વાવેતર થી લઈ કાપણી સુધીની ભલામણ કરવામાં આવી છે. ઉનાળુ મગફળી- લીલી પોપટી કે થ્રીપ્સના નિયંત્રણ ડાયમિથોએટ ૩૦ ટકાઇ.સી.૧૦ મી.લી.,ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ […]






