જૂનાગઢ તા.23.4.2020 જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કોરોના સામે સાવચેતી અંગે ખેડૂતોને સંદેશ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.બી.કે સગારકા દ્વારા કોરોના સામે ખેડૂતને સંદેશ આપતા જણાવ્યું કે,અત્યારે દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે . ભારતમાં પણ આગમચેતી રૂપે વડાપ્રધાનશ્રી દ્વારા લોકડાઉનની ધોષણા થઈ છે. હાલ શિયાળું પાકની કાપણી […]
Uncategorized
નિવૃત તલાટીએ એક વર્ષનું પેન્શન આપ્યું, ગામ લોકોએ તેને સવાયુ કરી વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવ્યું
જૂનાગઢ તા.23.4.2020 નિવૃત તલાટીએ એક વર્ષનું પેન્શન આપ્યું, ગામ લોકોએ તેને સવાયુ કરી વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવ્યું જૂનાગઢ : સૌરાષ્ટ્રની ધરતીની આ જ તો તાસીર અને તસવીર છે. આફતને અવસરમાં પલટાવવા સાથે સેવાનો સાદ પડે ત્યારે શ્રમીક થી તવંગર સખાવત આપવામાં પાછા પડતા નથી. કેશોદ તાલુકાના બાલાગામનાં ૯૧ વર્ષના નટવરસિંહજી ચૌહાણ નિવૃત તલાટી છે. […]
જૂનાગઢ જિલ્લામાં શેલ્ટર હાઉસના શ્રમીકોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની નિમણૂક જૂનાગઢ : કોરોના વાયરસ વૈશ્વિક મહામારી
જૂનાગઢ તા.23.4.2020 જૂનાગઢ જિલ્લામાં શેલ્ટર હાઉસના શ્રમીકોના કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સકની નિમણૂક જૂનાગઢ : કોરોના વાયરસ વૈશ્વિક મહામારી અંતર્ગત સરકાર દ્વારા તા.૨૫/૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હતુ. ત્યારબાદ તારીખ ૧૪/૪/૨૦૨૦ના રોજ લોકડાઉન ની મુદત તારીખ ૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢમાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિય મજૂરો અને કામદારોને શેલ્ટર હાઉસમાં રાખવામાં […]
કોરોના સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં લગ્નના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે
જૂનાગઢ તા.23.4.2020 કોરોના સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં લગ્નના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે જૂનાગઢ : લોકડાઉનની મુદત તા.૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે આ સમય દરમ્યાન લગ્ન જેવા સામાજિક પ્રસંગો દરમ્યાન કોરોના વાયરસનુ સંક્રમણ ના ફેલાય એ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા અમલમાં મુકવામાં આવી છે. જે મુજબ જૂનાગઢ જિલ્લામાં લગ્નના કિસ્સામાં વધુમાં વધુ ૨૦ […]
આજે 24 એપ્રિલ રાજકોટ ના કુંજ તેરૈયા નો આજે જન્મદિવસ છે માં ચામુંડા અને મમ્મી-પપ્પાના આશીર્વાદ લઈ મમ્મી-પપ્પાના લાડલા રાજકુમાર આજે 5 વર્ષ પુરા કરી,6, વર્ષ માં પ્રવેશ કરી ….
આજે 24 એપ્રિલ રાજકોટ ના કુંજ તેરૈયા નો આજે જન્મદિવસ છે માં ચામુંડા અને મમ્મી-પપ્પાના આશીર્વાદ લઈ મમ્મી-પપ્પાના લાડલા રાજકુમાર આજે 5 વર્ષ પુરા કરી,6, વર્ષ માં પ્રવેશ કરી …. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં […]
બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સુજલામ સુફલામ તળાવ ઉંડા ઉતારવા સાથોસાથ ખેડુતોને માટી, મ્હોરમ તેમજ ઘર ઉપયોગી
બાબરા તા.૨૪/૦૪/૨૦૨૦ બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સુજલામ સુફલામ તળાવ ઉંડા ઉતારવા સાથોસાથ ખેડુતોને માટી, મ્હોરમ તેમજ ઘર ઉપયોગી રેતીની છુટ આપવા બાબત ની મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરવામાં આવી તાજેતરમાં પ્રેસ મિડીયા મારફત સુજલામ સુફલામ યોજના તળે ૧૦ જુન સુધી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીની સરકારશ્રી મંજુરી આપી રહી છે તેવા સમાચારો પ્રસિધ્ધ […]
અમરેલી. વડિયા ના 9વર્ષીય ક્રિશ ની દરિયાદિલી પોતાની બચત ના ગલ્લા ના 1111અન્નક્ષેત્ર માં દાન આપ્યું
અમરેલી. વડિયા ના 9વર્ષીય ક્રિશ ની દરિયાદિલી પોતાની બચત ના ગલ્લા ના 1111અન્નક્ષેત્ર માં દાન આપ્યું કોરોના મહામારી ના અજગર ભરડામાં આજે આખુ વિશ્વ સપડાયું છે ત્યારે સામાન્ય અને જરૂરિયાત મંદ લોકોની આર્થિક મુશ્કેલી વધવાપામી છે ત્યારે ગામડે ગામડે અન્નક્ષેત્ર ચાલુ થયા છે તેમાં લોકો ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે. આજે વડિયા ના 9વર્ષીય […]
*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૮૩ ઇસમો સામે ૧૨૬ ગુન્હાઓ દાખલ કરી ૨૧૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ*
*પ્રેસ નોટ તા.૨૪/૦૪/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૮૩ ઇસમો સામે ૧૨૬ ગુન્હાઓ દાખલ કરી ૨૧૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]
સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા ના જશાપર માં સો થી વધુ લોકોને કોરોનટાઇન કરાયા
બ્રેકીંગ સુરેન્દ્રનગર સ્લગ : સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા ના જશાપર માં સો થી વધુ લોકોને કોરોનટાઇન કરાયા મૂળી તાલુકાનાં જશાપર ગામે બે દિવસ પહેલા અમદાવાદથી આવેલ પરિવારની મહીલાનાં પતિને કોરોનાં પોઝીટીવ આવતા જશાપર વોર્ડ નંબર ૧ નાં સોથી વધુ લોકોને કોરોનટાઇન કરી કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર જીલ્લામાં પ્રવેશબંધી […]
માણાવદરના જરૂરિયાત મંદ લોકો ને વિનામૂલ્યે કીટો નું વિતરણ
માણાવદરના જરૂરિયાત મંદ લોકો ને વિનામૂલ્યે કીટો નું વિતરણ દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. સરકાર લોકોને સહાય કરવાની માત્ર કાગળ ઉપર જ વાતો કરી છે ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે […]







