Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, 52 જેટલા લોકોને પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ

*જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, 52 જેટલા લોકોને પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ […]

Uncategorized

જામજોધપુરમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના મહિલા પી. આઈ પ્રજાપતિ તેમજ

જામજોધપુરમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના મહિલા પી. આઈ પ્રજાપતિ તેમજ જામજોધપુર તાલુકાએલ.આઇ.બી.ફિલ્ડ.એ.એસઆઇ.રામભાઈ સી ચાવડા દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું તસવીર વિજય બગડા જામજોધપુર

Uncategorized

મહારાષ્ટ્રના પાલધરમાં બે સંતોની હત્યામાં કડક પગલાં લેવા મહંત હરીસાનંદ ઉદાસીન ની માંગ

મહારાષ્ટ્રના પાલધરમાં બે સંતોની હત્યામાં કડક પગલાં લેવા મહંત હરીસાનંદ ઉદાસીન ની માંગ માણાવદર: મહારાષ્ટ્રના પાલધરમાં બનેલી એક ધટનામાં જૂના અખાડાના બે સંતો અને તેના એક ડ્રાઈવરની ક્રુરતાપૂર્વક થયેલી હત્યા ના બનાવને પંજુરી ના મહંત સ્વામી હરીસાનંદ ઉદાસીન એ વખોડી કાઢીને આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવા ની માંગણી કરી છે પંચદશનામ જૂના […]

Uncategorized

મહંત શ્રી શેરનાથબાપુ અને *જૂનાગઢ પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં

મહંત શ્રી શેરનાથબાપુ અને *જૂનાગઢ પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ તમામ મજૂરોના બાળકોને જુદા જુદા બિસ્કિટના પેકેટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી […]

Uncategorized

45 જેટલા રસોઈયા રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાથી પોલીસ દ્વારા સમજવામાં આવતા જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીંયા

45 જેટલા રસોઈયા રાજસ્થાન મહારાષ્ટ્ર જવાની જીદ પકડેલી હોવાથી પોલીસ દ્વારા સમજવામાં આવતા જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અહીંયા રહેવા સહમત થયા 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, […]

Uncategorized

વડિયા માં શિક્ષણ બોર્ડ નૂ પ્રથમવાર એસેસમેન્ટ કેન્દ્ર ફાળવતા સલામતી સાથે પેપર તપાસવાનો પ્રારંભ

વડિયા માં શિક્ષણ બોર્ડ નૂ પ્રથમવાર એસેસમેન્ટ કેન્દ્ર ફાળવતા સલામતી સાથે પેપર તપાસવાનો પ્રારંભ શિક્ષકો ના આરોગ્ય ની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી શિક્ષકને મુશ્કેલી ના પડે તે માટે તમામ સુવિધા આપવા પ્રયત્ન કરીશું –કિરીટ જોટવા વડિયા ગુજરાત માં કોરોનાના અજગર ભરડા નીચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના પેપર તપાસવા ની કામગીરી શિક્ષણ […]

Uncategorized

કોરોના વાયરસની મહામારી ને લઈ ને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ના રાહત ફન્ડ માં રૂ. 21000 નો ચેક લીંબડી મેડિકલ એસોશિએશન દ્વારા અર્પણ કરિયો

સ્લગ : કોરોના વાયરસની મહામારી ને લઈ ને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી ના રાહત ફન્ડ માં રૂ. 21000 નો ચેક લીંબડી મેડિકલ એસોશિએશન દ્વારા અર્પણ કરિયો હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયો છે ત્યારે અપડો ભારત પણ તેમાં સપડાઈ ચુકિયું છે. આ કોરોના વાયરસ સંક્રમણના કેટલાય કેશો […]

Uncategorized

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ પ્રતિ શ્રી મેડિકલ ઓફિસર સાહેબ

જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ પ્રતિ શ્રી મેડિકલ ઓફિસર સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડા સોરઠ માનનીય સાહેબ શ્રી નમસ્કાર હાલ છેલ્લા દિવસોમાં ગત તારીખ 25 /3/ 2020 થી આખા ભારતદેશમાં કોરોનાવાયરસ ની વૈશ્વિક મહામારી કોવિડ 19 ના સંદર્ભ લોકડાઉન ના કપરા સમયમાં આપશ્રી તથા તથા પ્રા. આ. કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસર તથા તમામ […]

Uncategorized

અમરેલીના કેરિયાચાડમાં પંચાયત દ્વારા ૧૫૦૦ ગ્રામજનોને નિઃશુલ્ક માસ્ક વિતરણ

અમરેલીના કેરિયાચાડમાં પંચાયત દ્વારા ૧૫૦૦ ગ્રામજનોને નિઃશુલ્ક માસ્ક વિતરણ અમરેલી, તા. ૨૧ એપ્રિલ સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ આગેવાનો સમાજને અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામમાં આજરોજ ગ્રામ પંચાયત તરફથી ઘરે-ઘરે પરિવારના દરેક વ્યક્તિઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરપંચશ્રી […]

Uncategorized

અમરેલી જિલ્લાની બોર્ડર પરના રસ્તાઓ કામચલાઉ ધોરણે બ્લોક કરાયા

અમરેલી જિલ્લાની બોર્ડર પરના રસ્તાઓ કામચલાઉ ધોરણે બ્લોક કરાયા જિલ્લાની હદ પર આવેલાં ૧૦ તાલુકાના ૧૩૬ જેટલા ગાડામાર્ગો/ કેડી બ્લોક કરાયાં અમરેલી, તા. ૨૧ એપ્રિલ અમરેલી જીલ્લામાં આજદિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ ભવિષ્યમાં પણ જિલ્લાના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર દ્વારા તકેદારી સ્વરૂપે અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જે […]